Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034853/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Ilollebic 18 દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ $A2008 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat જય હિન્દ Page #2 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સં પા દ કો વિલભાઈ કે. ઝવેરી :: સેલી એસ. બાટલીવાળા અ નુ વાદક ક ૨સ ન દા સ મા છેક જન્મભૂમિ પ્રકાશન મંદિર ૧૩૮, મેડોઝ સ્ટ્રીટ, મુંબઈ-૧ ડિસેમ્બર ૧૯૪૫ મૂલ્ય ગણુ રૂપિયા મુ ૬ક : ચંદુલાલ જેઠાલાલ વ્યાસ સ્વાશ્રય મુદ્રણા લ ય સૌરાષ્ટ્ર રોડ : રાણપુર પ્રકા શ ક = અમૃતલાલ પ્રભાશંકર સાતા જન્મ ભૂમિ પ્રકાશન મંદિર ૧૩૮, મેડેઝ સ્ટ્રીટ, મુંબન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આઝાદ હિન્દ ફોજની ઝાંસીની રાણી ટુકડીમાંની એક વીરાંગનાની રોજનીશી આઝાદ હિન્દ ફોજના સૈનિકોના કુટુંબ માટે શરૂ થયેલ રાહત ફંડના લાભાર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ “જય હિંદ એ આપણી રાષ્ટ્રિય સલામી છે. રેંટિયાના ચિહ્નવાળી ત્રિરંગી પતાકા એ આપણે રાષ્ટ્રિય ધ્વજ છે. ટાગોરનું “જય હે ગીત એ આપણું રાષ્ટ્રગીત છે. ટિપુ સુલતાન સાથે જેના મરણે સંકળાયેલાં છે-એ. વાઘ આપણું સંકેતચિહ્ન છે. ચલે દિલ્લી એ આપણે યુદ્ધનાદ છે, અને ઇન્કિલાબ ઝિદાબાદ તથા આઝાદ હિંદ ઝિન્દાબાદ એ આપણાં સૂત્રે છે. વિશ્વાસ-એકતા-બલિ દાન એ આપણે ધ્યેયમંત્ર છે. આરઝી હકૂમતે આઝાદ હિંદ (આઝાદ હિન્દની કામચલાઉ સરકાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ હિંદમાંના અને હિંદ બહારના તમામ ક્રાન્તિવીરોને જેમણે ૧૯૪૨-૪૫ના હિંદ સ્વાતંત્ર્ય યુદ્ધમાં સક્રિય રીતે ભાગ લીધો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્ર વે શ ક બ્રહ્મદેશ અને સિયામના મારા છેલ્લા પ્રવાસે મને સુભાષ બેઝની આઝાદ હિંદ સરકાર સાથે સંબંધ ધરાવતાં માનવીઓ અને સામગ્રીઓના સંપર્કમાં મૂકી દીધો; એટલું જ નહિ, પરંતુ વતનમાં પાછા ફર્યા પછી પણ એ સંબંધના કેટલાક બીજા સંપર્કોનું ખાસ લક્ષ એ પ્રવાસને કારણે મારા પ્રત્યે ખેંચાયું. આ લખાણ પ્રસિદ્ધ થાય છે તેની સામગ્રી આ રીતે પ્રાપ્ત થઈ. જે પ્રસિદ્ધિની, એ સામગ્રી, ખૂબ અચ્છી રીતે હકદાર હતી, તે આજે એને મળી રહી છે એ જોઈને હું આતંદુ છું. ઇતિહાસકારને ઘટનાઓને કે એ ઘટનાઓમાં ઓતપ્રોત થયેલી વ્યક્તિઓને સીધે સંપર્ક ન જ હોય. એ તે પોતાની પાસેની વિવિધ સામગ્રીઓને નીરક્ષીરન્યાયે જુએ, ચકાસે અને છણે; અને એ સંશોધનકાર્યમાંથી ઈતિહાસનું સર્જન કરે. નેંધપોથી એ. મોટે ભાગે, એના લખનારે રોજ-બ-રોજ જોયેલી અને અવેલેકેલી ઘટનાઓની નોંધ છે. પરિણામે, નેધથી એ ઈતિહાસ જ છે–એક એવો ઈતિહાસ-કે જેમાં સત્યની પવિત્રતાનું સંરક્ષણ ખૂબ વધારે પ્રમાણમાં થયેલું હોય છે. મને ખાતરી છે કે, આ બધું જોતાં, આ નોંધથીના પ્રકાશનને જાહેર જનતા વધાવી લેશે. એક વાર ફરીથી મારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે આ પ્રકાશન એ ફક્ત ઘટનાઓની સાદીસીધી નેંધ જ છે... અને એ જ એનો આશય છે. યુદ્ધકાળ ચાલુ હોત, તે, રખેને એના પ્રકાશનને કારણે યુદ્ધના સંચાલન ઉપર અસર થાય એ વિચારે, મેં પ્રકાશકને આ પ્રકાશન ન કરવાની સલાહ આપી હેત; પરંતુ યુદ્ધ હવે પૂરું થયું છે, એટલે હવે સ્મૃતિઓ ઝાંખી થઈ જાય અને અતિશક્તિ કે વિભૂતિપૂજાના તો એમાં છાનાંછપનાં દાખલ થઈ જાય તે પહેલાં એને સત્વર જ મુદ્રાંકિત કરી દેવી જોઈએ. આ પ્રકાશને એ બન્ને દોષને અળગા રાખવાનો પ્રયત્ન કર્યો છે. હવે સુભાષબાબુ અને એમની આઝાદ હિંદ સરકારને માટે એક શબ્દ. સુભાષબાબુએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી અને એવાં બીજાં પગલાં લીધાં છે જેમને ન ગમ્યાં હોય એવા લેકે હિંદમાં છે. એમને એમનું દૃષ્ટિબિન્દુ અખત્યાર કરવાનો અધિકાર છે. પરંતુ તે લોકોને પણ અને સુભાષબાબુનાં કદરમાં કટ્ટર વિરોધીઓને પણ, ન્યાયને ખાતર, સુભાષબાબુના હેતુઓની ઉચ્ચતા, એમણે ખેડેલ ઐતિહાસિક જોખમ, અને આઝાદ હિંદ સરકારના એમના સાહસને અંગે એમણે આપેલ ભવ્ય આત્મભોગને સ્વીકાર તે કરવો જ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા બે સૈકાઓથી આપણને આપણું શાસકોએ નિઃશસ્ત્ર બનાવી દીધા છે. શસ્ત્ર ઉપાડતાં આપણે કરીએ છીએ. આપણને લાગે છે કે સશસ્ત્ર બનીને આપણી સ્વાધીનતા માટે લડવાનું આપણાથી ન બની શકે. સુભાષે આપણને અને આખી દુનિયાને પુરવાર કરી બતાવ્યું છે કે, આપણે એ સંભ ક્ષણિક છે. આપણે વ્યાપારીઓ અને કારકૂને સુદ્ધાં, આપણી હેકરીઓ સુદ્ધાં, આયુધ ઉપાડી શકીએ છીએ અને લડી શકીએ છીએ. આપણી કોમી સમસ્યા, આહારની સમસ્યા, ભાષાની સમસ્યા–અને એવી એવી અનેક સમસ્યાઓને એમણે ઉકેલી બતાવી છે. પૂર્વ એશિયાને એમનો આ પ્રયોગ, એ આપણી પ્રજાના ભાવી કાર્યક્રમ માટેની દોરવણીની એક નવી પ્રેરણું છે. આઝાદ સરકારના પૂર્વ એશિયાના પ્રયોગે આપણને ઘણું શીખવ્યું છે અને આપણી આંખે ઉડાડી છે. આપણે આપણને ધારી બેઠા હતા તેના કરતાં વધારે ધરખમ, વધારે સશકત અને સારા, અને સ્વાધીનતા માટે વધારે સુયોગ્ય છીએ, એ વાતનું એણે આપણને ભાન કરાવ્યું છે. આપણે દેશ સુભાષબાબુનો અણુ બન્યો છે. એમણે હિંદમાં છે કે કર્યું કારવ્યું છે, તેને માટે તે આપણે એમના ઋણી હતા જ. પરંતુ પૂર્વ એશિયામાં એમણે જે કર્યું છે તેણે તે આપણને એમના ખૂબ ખૂબ વધારે ઋણું બનાવી મૂક્યા છે. સુભાષબાબુ ઝિન્દાબાદ! ઈન્કિલાબ ઝિન્દાબાદ ! જય હિંદ! સપ્ટેમ્બર ૧૯, ૧૯૪૫ પ્રિય ભાઈ, એ મહામેલી ચીજ તમને મલું હિન્દી સ્વાતંત્ર્ય માટેનાં આપણાં યુદ્ધ દરમિયાનના કટોકટીના કેટલાક મહિનાઓની મારી નોંધપોથી. આને કેઈ પણ ઉપયોગ કરવાની તમને છૂટ છે-એમ કરવાથી દેશનું કલ્યાણ સધાશે એમ તમને લાગતું હોય તે. આના કોઈપણ એક ભાગને પ્રસિદ્ધ કરવાની તમારી ઈચ્છા હોય તે તેમ પણ તમે કરી શકે છે-તમને યોગ્ય લાગે તે રીતે. મારી થર તે ફક્ત એક જ છે. આની પ્રસિદ્ધિથી આપણું આઝાદીનાં દેલનને વેગ મળે જોઈએ. આ શરતે આ આખીય સામગ્રીની કુલ મુખિયારી તમારી છે. જય હિન્દ ! તમાં ની ભગિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ભારેલો અગ્નિ . ભભૂકતી જવાળા ... આઝાદીની ઉષા ... અ નું . ૧ ... ૫ ... ૩૬ કે મ હુકૂમત-એ-આઝાદ હિંદ . ૧૪ ચા દિલી ... ઓસરતાં પૂર ;- - ૧૧૮ જય હિન્દ હિંદની એક અપ્રસિદ્ધ વીરાંગનાની રોજનીશીનાં આ શેડાંક પાનાં છે. પૂર્વ એશિયામાં હિંદી આઝાદીને ખાતર જે એક યશસ્વી મહાભારત સર્જાયું તે આ વીરાંગનાઓ નજરે નજર દીઠેલું. ૧૯૪૧ના ડિસેમ્બરના વાવટેળસમા દિવસે માં અને તે પછી, બ્રિટિશ સલતનતના કડાકા બોલતા, આ મહિલાએ કાનેકાન સાંભળેલા. મલાયા અને બ્રહ્મદેશમાં એક છેડેથી બીજે છેડે સુધી પીતવર્ણ જાપાનીઓનાં ધાડાં ફરી વળતાં એ વીરાંગનાએ દીઠેલાં અને સ્વતંત્ર હિદની આરઝી હકુમત તથા અમર આઝાદ હિંદ ફોજની જનેતા સમી કાતિના ઉદયને પણ એણે દીઠેલું. એ ક્રાનિતના ઉદયાકાળે એ હાજર હતી. એના મધ્યાહ્નકાળને ઝગારા મારતે પ્રકાશ પણ એણે મા. અને છેલ્લે એના સાયંકાળના સુદીર્ધ એળાઓને આવનારી કાળરાત્રીના ધીરે ધીરે ગાઢ બનતા જતા અન્ધકારમાં સમાતાં પણ, એણે દીઠા. આરામ ખુરસીમાં આળોટનાર કેઈ આત્મતુષ્ટ માનવીની આ રજનીશી નથી; નથી કે સમાજની ઢગલીના અંતરની ધુમ્રસૃષ્ટિ કે નથી કોઈ સિદ્ધહસ્ત અખબારનવેશને હાથ-કસબ. ઝાંસીની રાણુ ટુકડીની સંગાથે હાથમાં બંદૂક લઈને લડવા નીકળેલી એક કાન્તિવાદી હિંદી યુવતીની આ છે એક સીધીસાદી, અનુભવસિદ્ધ અને રંગરોગાન વગરની કથા. અલંકારેની એને આવશ્યક્તા નથી. એ વીરાંગના ઇછતી હતી ફક્ત એપ્લ કે- જય હિંદને નાદ..અને મુક્તિ-સંગ્રામના ખેલણહાર એશિયાના ત્રણ લાખ હિંદીઓનાં અંતરે માં એ નાદે કરીને ઊઠતી સ્વમસૃષ્ટિ..એ બધું એના સાચા અને વાસ્તવિક સ્વરૂપમાં આપણું દેશવાસીઓ પાસે રજૂ થાય. આમાં અમે જે કૈ પણ કર્યું હોય તે તે ફક્ત એટલું કે કાર્યકરોના નામોને અમે કાળજીપૂર્વ કાઢી નાખ્યાં છે અને દેખીતાં કારણેસર અત્યારે જે સામગ્રીની પ્રસિદ્ધિ અનિટ ગણાય, તેને અમે આ પ્રકાશનમાંથી બાતલ રાખી છે. –સંપાદક અનુવાદકના બે શબ્દ જય હિન્દનું અંગ્રેજી પુસ્તક હાથમાં આવ્યું કે તરત જ વાંચી ગયે-એક જ બેઠકે. મનમાં થયું કે આને ગૂજરાતીમાં ઉતારવું જોઈએ. મુ. અમૃતલાલ શેઠને કાને આ ઇચ્છા પહોંચી. એમણે પણ સંમતિ આપી.. અનુવાદનું કામ ચાલતું હતું તે દરમિયાન મારે મુંબઈની બહાર જવાનું થવાથી પૃષ્ટ ૧૩-૮૪ તથા પૃષ્ઠ ૧૨૪-૧૨૬ સુધીમાં અનુવાદ શ્રી દિલીપ ઠારીએ કર્યો છે, જે માટે તેમને આભારી છું. વળી હસ્તપ્રતને પ્રેસમાં મોકલતાં પહેલાં તેને તપાસી જવાની, તેના મૂક લેવાની મહેનત શ્રી જીવનલાલ નાનીએ લીધેલ છે જેની સાભાર નોંધ લેવી ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ભારેલો અગ્નિ રેશમી ૧, ૧૦ મારી આસપાસ, સર્વત્ર, હૃદયને હલમલાવી મૂકે એવી ઘટનાઓ ઘડાઈ રહી છે. એ બધીને નિયમિત રીતે આ નોંધપોથીનાં પાનાં ઉપર અંકિત કરવાને મેં નિશ્ચય કર્યો છે. નેધપોથી રાખવાને વિચાર તે મેં આ પહેલાં ઘણીયે વાર કર્યો છે, પરંતુ થોડો વખત એ શુભ સંકલ્પ પ્રમાણે કામ ચાલે અને પછી એ બધું ભૂલી જવાય. મહાસત્તાઓને યુરોપીય સંગ્રામ બહુ દૂર લાગતા હતઃ હજાર માઈલ દૂર, અને મનથી તે લાખ માઈલ દૂર; પરંતુ હવે તે, એક જ ઝપાટે આ દૂર પૂર્વની પૃથ્વી એની જવાળાઓમાં ઝીંકાઈ ગઈ છે. બ્રિટનનું પ્રચંડ નૌકાદળ પ્રશાંતની અમારી સાગરૂપાટી ઉપરથી લગભગ અદશ્ય જ થઈ ગયું છે. પૂર્વની દુનિયા હવે એમના હાથમાંથી સરકતી જાય છે. બ્રિટનને સૂરજ કદી આથમતે જ નથી એમ કહેવાતું; હવે એને ઊગવા માટે પણ કોઈ સ્થાન નહિ રહે. લાગે છે કે હવે એ સદા આથમે જ રહેશે. હવે બધાને ભાન થતું જાય છે કે બ્રિટિશ સામ્રાજ્ય એ કે અભેદ્ય વસ્તુ નથી. પરાજય અને અપમાન બ્રિટિશ સામ્રાજ્યના ધ્વજને પણ કલુષિત કરી શકે છે. ગયે વરસે, ૭મી ડિસેમ્બરે, જાપાનીઓએ પર્લ હારબર ઉપર પહેલે ઘા કર્યો. ૧૩મીએ ગુઆમ પડયું. રરમીએ વેઈક ટાપુઓ. ૨૫મીએ ગગ અને ૨જી જાનેવારીએ મનિલા. પેનાંગ તે ર૦મી ડિસેમ્બરથી જ જાપાનના હાથમાં છે. કલઈ-ઉદ્યોગનું મથક છહ ર૯ભી ડિસેમ્બરે પડેલું. અજેય બ્રિટિશ શાહીવાદીઓ આજે ઉભી પૂછડીએ નાસી રહ્યા છે. હવાઈ જહાજોના મથકે અને બંદરે ઉપર આજે ભીડ જામી છે-એકબીજાને ગૂંગળાવી નાખે એવી ભીડ દુનિયા જેમને સિંહ જેવા સમજી બેઠી હતી એ પામરે આજે, ગભરાયેલ ઉદર જેમ આડુંઅવળું જોયા વગર નાસે, એમ નાસવા જ માંડયા છે. જાપાનીઓ એમની બરાબર પાછળ પડયા છે. અફવાઓ અને અત્યાચારની કહાણુઓ મારા કાનમાં પડી રહી છે. મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આસપાસ જે ત્રાસ અને ભય પ્રવર્તી રહ્યા છે તેમાં હું પણ જકડાઈ ગઈ છું ...અને મને પણ થાય છે કે નાસી છૂટું! પણ નાસી છૂટીને ય તે જાઉં કયાં ? કેમની પાસે ? કેવી રીતે? ના. હું નાસી નહિ જાઉં. હું તે ક્યાં છું ત્યાં જ રહીશ. મારા પતિ આવે અને મને અહીં જે જુએ તે એમને શું થાય? એમને ભય વચ્ચે મૂકીને હું સલાડ મતી શોધવા ચાલી નીકળું ? એમણે અને કહ્યું હતું જતી વેળા-કે. આપણે સિંગાપુરમાં જ મળીશું. હું સિંગાપુરમાં જ રહીશ. એમની પ્રતીક્ષા કર્યા કરીશ. ભલે આસમાન તૂટી પડે ! “પિટેશ્યમ સાથેનાઈડની એક શીશી તો મેં મેળવી જ લીધી છે. જાપાનીએ મારું શિયળ લૂંટવાની કોશિશ કરશે તે...તે એ શીશી મારી સાથી બનશે. તમે કયાં હશે, અત્યારે, મારા દેવ? તમે મારા અંતરના બેલને અત્યારે સાંભળી શક્તા હે તે કેવું સારું...તે એક વાતની તમને ખાતરી થઈ જાય કે નિયમાં નિર્દય અત્યાચારી સામે પણ હું સ્વસ્થ રહી શકીશ. તમારી આબરુ ઉપર અને આપણું કુળના નામ ઉપર હું કલંક આવવા નહિ દઉં. આ સિંગાપુરમાં જીવવું હવે તે ખરેખર બહુ જ ખર્ચાળ બન્યું છે. ભાવ તે વધતા જ જાય છે-અજબ રીતે. બધું જ મેંહ્યું છે. અને ખાધાખોરાકીનું ખર્ચ તે, મારી પાસે જે થોડાક પૈસા છે તેને પૂર ઝડપથી ખતમ કરવા માંડ્યું છે. મારે કેઈ નોકરીની તલાશ કરવી જોઈએ પણ નોકરી છે ક્યાં ? જે ધરતી પર ઊભી છું, એના ઉપર તે ધરતીકંપ આવું આવું થઈ રહ્યો છે. ધરતી તે એવા ભયની કલ્પનાથી અત્યારથી જ પ્રૂજી રહી છે. રેશર ૧, ૧૯૪૧ થાઈ તરફથી જાપાનીઓ બ્રહ્મદેશમાં ઘૂસી રહ્યા છે. "મરવુઈ, તેર અને મૌલમીન ઉપર બેઓની ઝડી વરસી રહી છે. મૌલમીન તે જાપાનીએના હાથમાં ગયું. મર્તબાન ટકી રહેવા માટે બહાદુરીભર્યા પ્રયત્ન કરી રહ્યું છે. પણ કેટલા દહાયા? લે નાસી રહ્યા છે–મલાયાના ડૂબતા વહાણને છેડી છોડીને. જાપાની વિજેતાનો રસ્તો સાફ છે. બ્રિટિશ અમલદારા; એમની પત્નીએ, એમનાં બાળકે-કેઈ નાસી છુટયાં અને કેઈ નાસી રહ્યાં છે. અમારા સિંગાપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ભારેલા અગ્નિ ઉપર જાપાનીઓએ ત્રણ દિશાએ તરફથી આક્રમણ માંડયું. છે–બાટુ પહાટ, કલુઆંગ અને મરસીંગ તરથી. મલાયાની ધરતીથી અમને એ જોતજોતામાં વિખૂટું પાડી દેશે. શહેરને અમે બચાવી શકીશું ? બ્રહ્મદેશમાં પેગુ અને સિતાંગવેલી ઉપર જાપાનનાં દળા ઊભરાઈ રહ્યાં છે. સત્તાધીશે તેા હજુ યે ડિગે। માર્યા કરે છે કે પણ એમના ઉપર હવે તબાર રાખે છે કાણું ? મળી ગઇ છે. પણ મલાયાવાસીઓ અને હિંદીએ હજી એવી ને એવી જ છે, સિંગાપુર અભેદ્ય' છે. એમની આબરુ ધૂળમાં પ્રત્યેની એમની તુમાખી ભાગા ! ભાગે ! નાસભાગની વાત સિવાય બીજી કાઈ વાત જ કાને પડતી નથી ! ગમે ત્યાં, ગમે તે રીતે, પશુ અહીંથી નાસી જામે ! નાસી જઈને કાક એને ઠેકાણે પહાંચા કે જ્યાં જાપાનીઓને પત્રો આપણા ઉપર ન પડે ! એ જ છે અત્યારે બ્રિટિશરાની મનેદશા. મને લાગે છે કે જાપાનીએ સિંગાપુર લઈ લેશે તે પહેલાં હિંદી વસતિને અર્ધો ભાગ મલાયામાંથી પલાયન કરી ગયા હશે. બ્રિટિશ ગુલામીએ આપણને મેંઢા જ બનાવી મૂક્યાં છે ને ! ફેબ્રુઆરી ૧૫, ૦૨ છેલ્લા કેટલાએક દિવસે થયાં આ નોંધપોથી લખવાની મને પુરસદ જ નથી મળી. બનવાનું હતું તે બની ગયું છે. અભેદ્ય કિલ્લા ભેદાઈ ગયા છે. સિંગાપુર ઉપર હવે બ્રિટનના ધ્વજ કરતા નથી. બ્રિટિશ નૌકાદળના આ મથકને આંધવા ૪૫ કરોડ રૂપિયાના ધુમાડા થયેલા. ને આપ્યુ, અકબંધ, જાપાનીઓના હાથમાં જઇ પડયું સૈનિકા, ૧૩૦૦૦ ઑસ્ટ્રેલિયન સૈનિક અને ૩૨૦૦૦ હથિયાર હેઠાં મેલીને શરણે થઈ ગયા. મલાયાના પ્રકૃતિરમ્ય લાખ માનવીઓ આમ, પાંપણના પલકારામાં, જાપાનના હાથમાં આવી ગયાં ! લેકા ગભરાઇ ઊઠયાં છે, પણુ રસ્તે જતાં આજે એછામાં એછા છે સાત જણાએ મને ઊભી રાખીને એક વાતની નિરાંત તે બતાવી જ કે જાપાનીઓએ હજુ સુધી તા કશું જ અધમ વર્તન કર્યું નથી. જગતની કલાઈ અને જગતના રબરનું મેટામાં મેટું ઉત્પાદક મલાયા– ૩૮% કલાઈ અને ૪૩% રબર-આજે જાપાનનું બન્યું. પ્રદેશો અને ૫૦ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આજે એ આખું ૧૫૦૦૦ બ્રિટિશ હિંદી સૈનિકા-સૌ www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આખી પરિસ્થિતિનું મારું સરવૈયું કાઢવું જોઈએ. જાપાનીઓ વિજયી બન્યા એથી હું ખુશી થઈ છું? ખુશી થઇ છું, એમ હું પ્રામાણિકપણે નથી કહી શકતી. શ્રી. જ, ખુશી થયા છે અને શા માટે, તે, આજે મને એ લીલે દઈ દઈને સમજાવતા હતા. એમનું વલણ નિર્ણયાત્મક છે...મારું એથી ઊલટું. સંભવ છે કે હું જરા વધારે દીધદષ્ટિવાળી થવા માગતી હોઉં. મલાયાની ધરતી ઉપર ઊતરેલી આ નવી પીડા-એની અસરને પૂરેપૂરી સમજ્યાસારવ્યા વગર, કઈ પણ નિશ્ચિત વલણ કેમ લઈ શકાય ? બી. જ. એમના કહેવા પ્રમાણે જાત-અનુભવની વાત કરતા હતા, ઉત્તરમાં બ્રિટિશ જમીનદારીઓ છે. તેમાં મજૂરે ઉપર થોડા જ વખત પહેલાં, બંદૂકો ચલાવવામાં આવી હતી એ વાત એમણે મને કરી. મજૂરને અપરાધ એક જ હતાઃ યુદ્ધને કારણે આકાશે ચડેલ ભાવોને પહોંચી વળવા માટે એ બિચારાઓએ રાજમાં વધારાની માગણી કરેલી. બ્રિટિશ અખબારેને સંપૂર્ણ વાણુસ્વાતંત્ર્ય હતું અને હિંદી અખબારોને કશું પણ લખાણું પ્રસિદ્ધ કર્યા પહેલાં સતાધીશેની સંમતિ મેળવવી પડતી એ બાબત પણ એમને ખૂબ રેપ હતો. હિંદીઓને અંતરમાં ખટકતા રંગષના ઘણું યે કિસ્સાઓ વિષે હું પિતે પણ જાણું છું. “સિંગાપુર સ્વિમિંગ કલબમાં યુરોપિયન સિવાય બીજા કાઈને દાખલ જ કરવામાં નહોતા આવતા. હિંદીઓને તે નહિ જ. હિંદી અમલદારેએ આ લાઈનદોરી સામે એટલે બધે ઉહાપોહ કર્યો કે છેવટે તેમને એ કલબમાં દાખલ થવાની પરવાનગી આપવામાં આવી. પણ તે એક શરતે . નહાવાના હેજથી તેમણે છેટા રહેવું. હિંદી અને બ્રિટિશ અમલદારે એક જ હાજમાં સાથે નહાય તે કયું આસમાન તૂટી પડવાનું હતું પ્રભુ જાણે ! તુમાખીનીયે કે હદ છે ને ! તમે કુશળ તે છે કે, મારા દેવ ? આજે હું તમારી સામે એક એકરાર કરવા માગું છું કે મને ભય લાગે છે...મને ભય લાગે છે કે તમને કે થયું તે નહિ હોય! મને એક પળનું પણ ચેન નથી. છ ધ પણ નથી આવતી, તમે કયાં છે, અને જ્યાં છે ત્યાં કુશળ છે કે કેમ. એ જાણવા વગર મને આરામ કેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી જવાળા અહીંની આખીયે હિંદી વસતિ ખળભળી ઉઠી છે. જાગ્રત થઈ ગઈ છે. દરેક વાત ભારપૂર્વક બેલાય છે-મેજ ઉપર હાથ પછાડી પછાડીને, હાથને ભાવેશપૂર્વક ઊંચા કરી કરીને. આ બધું શા માટે થાય છે એના કારણની ખબર ન હોય, તો કાઈને એમ જ લાગે કે આખી વસતિ ઈ સામુદાયિક ઉન્માદનો શિકાર બની ગઈ છે. જાપાની લશ્કરી મુખ્ય મથકવાળા મેજર પુછવારાએ આજે અહીંના કેટલાક અગ્રગણ્ય હિંદીઓને તેડાવ્યા. એ લેકે જ્યારે પાછા ફર્યા અને ત્યાં શું થયું એની વાત કરવા માંડયા ત્યારે, પૂરેપૂરી ભરાઈ ગયેલ ડાઈગ રૂમમાં હદયના ધબકારા પણ સંભળાય એટલી શાન્તિ છવાઈ ગઈ. મેજર પૂજવારા જાણે સજજનતાની કેાઈ સાક્ષાત પ્રતિમા જ ન હોય એવી રીતે તેમની સાથે વર્યો હતો. બહુ જ સભ્યતાપૂર્વક એણે સમજાવ્યું હતુ કે ઇંગ્લોડની લશ્કરી તાકાત ઉપર જીવલેણું ટકા પડી ચૂક્યા છે. હિંદીઓને જે પિતાના દેશની આઝાદી માટે લડવું હોય તે આજના જેવો છે જે અવ. સર મળવાને નથી. જાપાન હિંદીઓને બધી રીતે મદદ કરવા તૈયાર છે. આમ તે હિંદીઓ બ્રિટિશ પ્રજા કહેવાય એટલે સૈદ્ધાતિક દષ્ટિએ તે એ જાપાનના દુશ્મને જ ગણાય. પરંતુ જાપાનીઓ સમજે છે કે હિંદીઓ બ્રિટિશ પ્રજા છે તે છે રાજીખુશીથી નથી. એટલે જાપાની સૈન્ય હિંદીઓ પ્રત્યે દુશમનની પેઠે નહિ વતે. હિંદીઓ જે બ્રિટિશ પ્રજ તરક ન રહેવાને નિશ્ચય કરે તે જાપાન તેમની પ્રત્યે મિત્રની માફક વર્તવાને પણ તૈયાર છે. મેજર ફુવારાની સૂચના એ હતી કે હિંદીઓ જે “સ્વાતંત્ર્ય સંધ' જેવું કે ઊભું કરે તે જાપાન એમને એમના કાર્ય માટે જેએ તેટલી સગવડ કરી આપે. આગેવાને બધા એકમત નહોતા. ઘણયના મનમાં તે જાપાનના હેતુઓ મલિન છે એવી શંકા પણ હતી. એટલે “આપની આ સહાનુભૂતિને માટે અમે બાને આભાર માનીએ છીએ. પણ અમારે આ પ્રશ્ન ઉપર બધીયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ખાએથી ખૂબ વિચાર કરવા પડશે, થાડા દિવસ પછી આપણે મળીએ એમ કહીને તેએ ચાલ્યા આવેલા, .. હજુ તમારા તરફથી તા કશા જ સમાચાર નથી, મારા દેવ! હું ચહેરા તે બહુ જ ઠાવકા રાખીને ક્રુ છું. હસું છું. ઠંડામશ્કરીમાં ભાગ લઉં છું. આ ચર્યાએ જે ઉત્સાહ જગાવ્યા છે તેમાં આતપ્રાપ્ત થવાની કોશિશ કરું છું. પણ મારા અંતરના ઊંડાણમાં કેટકેટલી વ્યથા સળગી રહી છે, એ બીજા શું જાણે ? પ્રતિપળે મારા હૃદયમાં તમારા નામનું રટણ ચાલી રહ્યું છે: અખંડ જાપ. પ્રભુ એમને કુશળ રાખજો. એમની પડખે રહેજો, એમનું જતન કરો, ફેબ્રુઆરી ૧૧, ૧૯૪૨ આગેવાને એ મેજર ફુવારાને સાવધાનીભર્યા જવાબ મેાકયે છેઃ આધા જઈને પાછા ન વળવું પડે એવા. આવા ગંભીર નિર્ણય કરતાં પહેલાં આખા મલાયાંની ધરતી ઉપરની હિંદી વસતિના આગેવાના સાથે મસલત કરવી જરૂરી છે એમ તેમણે જાળ્યું છે. મલાયામાં સેન્ટ્રલ ઈન્ડિયન એસેાસીએશન’ નામની એક સસ્થા છે એ વાતની પણ તેમણે એને ખબર આપી છે. એસેાસીએશનના પ્રમુખ શ્રી. એન. રાધવનને આ સંબધી ચર્ચામાં ભાગ લેવા માટે સિંગાપુર તેડાવવા જોઈએ, એવી સૂચના પણ તેમણે મેકલી છે. એટલે હવે આવતા મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં આખા મલાયાના હિંદી આગેવાન વચ્ચે આ બાબત મંત્રણા થવાને સંભવ છે. સિંગાપુરમાં તા લોકમત બન્ને બાજુએ છે, જો કે બહુમતિ હિંદી સ્વાતંત્ર્ય સાઁધ' સ્થાપવાની તરફેણમાં છે. એમનું કહેવું એમ છે કે જાપાની પાતાના ખેલેલા મેલ પાળે છે કે નહિ એનું પારખું કરી જુઓ. આપણે ફ્કત હિંદની સ્વાધીનતાને ખાતર જ આપણી સેવાઓ આપવાના છીએ એટલી ચાખવટ પહેલાં કરી દેવી. પણ કેટલાક માને છે કે બ્રિટિશ હજુ યે પાછા આવશે. એટલે આપણે માટે સારા રસ્તે એ છે કે વધુ નહિ તે એકાદ બે મહિના માટે તેલ જુઓ, તેલની ધાર જીઆ' એ વૃત્તિ જ રાખવી. દૂધના દાઝ્યા છાશ ફૂંકીને પીએ ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી વાળા ફેબ્રુઆરી ૧૩, ૧૦૧ અભેદ્ય સિંગાપુરને જાપાનીઓએ કેવી રીતે ભેચ્છુ-એ કથા હજુ હમણાં જ મેં સાંભળી. યુદ્ધકેદીઓની છાવણીમાં કેટલાક હિંદી અમલદારે છે એમની પાસેથી શ્રી. કે.એ એ સાંભળેલી. સિંગાપુર-અમાસ સિંહપુર-જાપાનના સાણસાબૃહમાં સપડાઈ ગયું. એ હતું તે ખરેખર અભેદ્ય-પણ તે પ્રશાંત સાગર તરફથી કેઈ શત્રુ આવે તે. પણ જમીનમાર્ગે જે કઈ શત્રુ ચડી આવે છે ? તે એને જીતવું એ બચ્ચાંના ખેલ જેવી વાત હતી. જોહરનું સંરક્ષણ જનરલ બેનેટની સરદારી નીચેના ઑસ્ટ્રેલિયન સિન્યને સોંપવામાં આવ્યું હતું. પણ એ સૈન્ય તે આવી રહેલા આક્રમણના વાવડ સાંભળતા વેંત પીછેહઠ કરીને સિંગાપુર ભેગું થઈ ગયું. વળી સિંગાપુરને પાણી પૂરું પાડનાર તળાવો યે જોહરમાં હતાં. જાપાનીઓએ પાણી બંધ કર્યું એટલે શરણે થવા સિવાય સિંગાપુર માટે બીજો કોઈ રસ્તે જ ન રહ્યો. - “ લશ્કરી બુદ્ધઓ ' સિંગાપુરને જે લેકે “અભેદ્ય જાહેર કરતા હતા તેમને માટે હિંદી અમલદારેનું આ વિશેષણ. બ્રિટિશ સેનાપતિઓને જાપાનીઓએ યુદ્ધભૂહના ક્ષેત્રમાં આબાદ છક્કડ ખવડાવી એમ શ્રી. કે. માને છે. યુદ્ધની અદ્યતન વ્યુહરચનાની બારાખડી પણ બ્રિટિશ સેનાપતિઓ જાણતા - લાગતા નથી. તાઇલેન્ડ એ જ મલાયા તરફ આવવાને મુખ્ય રાજમાર્ગ છે એટલું પણ જેઓ નહેતા સમજતા તેમને વિષે શું કહેવું? બાળક પણું, નકશા ઉપર ફક્ત એક જ દષ્ટિ નાખીને એટલું તે સમજી જ શકે ! શ્રી. કે.એ કહ્યું કે જાપાનીઓએ જ્યારે કટાબાહ પાસેથી પિતાના અાક્રમણની શરૂઆત કરી ત્યારે બ્રિટિશ પાસે મલાયાની ધરતી ઉપર સમ ખાવા માટે પણ એક ટેન્ક નહોતું ! યાંત્રિકદળ કહી શકાય એવી એક પણ ટુકડી નહતી. થોડીઘણી બખતરિયા ગાડીઓ હતી-પણ એ પણ પેલેસ્ટાઈનને ભંગાર ! કેટલીક તે પચ્ચીસ વરસ પહેલાંની જુનવાણી બની. આધુનિક ગોળીબાર સામે બે ટક્કર ઝીલવા માટે તદન નકામી. કોઈ છમકલું થાય અને લડનાર બે પક્ષો નિ:શસ્ત્ર હોય તે શોભાના ગાંઠિયા તરીકે વાપરી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ એવી ! આ અખતરિયા ગાડીઓમાં વજનદાર મશીનગને સુદ્ધાં નહાતી. આ સ્થિતિમાં જાપાનીએ સીધા ચાલ્યા જ આવ્યા એમાં નવાઈ શી ? અને મલાયાની બ્રિટિશ હુકુમતની નારિક બાજીને તેએ તો તે પશુ એવી જ-શિ*ગમાંથી સડેલી.' બ્રિટિશ અમલા અને તુમાખીના પૂતળાં જેવા ગૌરાંગ અડા સાહેબે, જાપાનીઓએ મલાયાની અરધી ધરતી આંચકી લીધી ત્યાં સુધી રાજ રાતે નાચગાનના જલસા ઉડાવતા-એ મેં મારી સગી આંખાએ જોયું છે. મલાયા, પર્લ હાર અને મનિલા ઉપર જાપાની ખાબકયા તે પહેલાં પાંચ દિવસ પર દૂરપૂર્વના બ્રિટિશ સેનાધિપતિ બ્રુક પાપહામે એક મુલાકાત આપી હતી તે શ્રી. કે.તે હજી પણ યાદ છે. ૩૦ ડિસેમ્બરને એ દિવસ. શ્રી. કે. કહે છે કે સેનાધિપતિના શબ્દે હજીયે મારા કાનમાં ગૂજ્યા કરે છે: “ટાજો માથુ ખંજવાળી રહ્યો છે. જાપાનીઓની બુદ્ધિ બહેર મારી ગઈ છે. કઈ તરફ ઢળવુ એના નિય તે કરી શકતા નથી, જાપલાની પાસે કાઈ નિશ્રિત રાજનીતિ નથી. બ્રિટિશ કે અમેરિકને ઉપર હુમલા કરવાની તે તેએ હિમ્મત જ નહિ કરે, અને ભગવાન ભુલાવશે ને કરો, તા અમે એમને ખાખરા કરીને એમની ખેાડ઼ ભુલાવી ઈશુ. અમે તૈયાર છીએ એમને માટે.” < અને જાપલાએએ હિંમત કરી. પ્રિન્સ એફ વેલ્સ' અને રિપલ્સ ’: બ્રિટનની એ ઉત્તમાત્તમ પક્તિની યુદ્ધનૌકાઓઃ ત્રાળાકુડીમાં, કાગળનું વહાણુ ડૂબી જાય એમ ડૂબી ગઈ. • બ્રિતિશ સિદ્ધે શું ખરેખર પોતાની ધાર જ ખાવા માંડી છે ? લાગે છે તે એવું. ફેબ્રુઆરી ૧૯, ૧૯૪૨ હા...શ! આખરે સમાચાર મળ્યા. પી.—મારા દેવ–યુકેદીની છાવણીમાં છે. લાગે છે કે એમની ટૂકડીને જાપાનીઓને શરણે થયા સિવાય છૂટકાજ નહાતા. એની પાસે છે જ. માર્ગો હતાઃ જાપાની ટૅન્કો વડે કપાઈ મરવું અથવા શરણે થવું એ શરણે થયા. અને નવા પણ નથી. એમની પાસે નહતી પૂરતી ખમા અને નતુ એમની પાછળ હવાઈ જવાનોનુ પીઠબળ. ૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી જવાળા અધૂરામાં પૂરું ઑસ્ટ્રેલિયને પીછેહઠ કરી ગયા હતા અને એમની પાંખ રક્ષણવિહેણ બની ગઈ હતી. હથિયાર હેઠાં મેલી દેવાને હુકમ સાંભળ્યો ત્યારે સૈનિકની આંખમાં આંસુ આવી ગયાં હતાં એમ મેં સાંભળ્યું છે. પણ મેટામાં મોટી વાત તો એ છે કે પી. સલામત છે. મેં જાપાની સેનાપતિને અરજી કરી છે, પી. ને મળવાની. એમને ભોજન, કપડાં, વાંચવા માટે પુસ્તકો અને બીજું જે કંઈ જોઈએ તે પહોંચાડવાની મેં રજા માગી છે. મને ખાતરી આપવામાં આવે છે કે એમને જલદી મુક્ત કરવામાં આવશે. કારણ કે જે ઘડીએ ‘હિંદી સ્વાતંત્ર્ય સંધની સ્થાપના થશે તે જ ઘડીએ હિંદીઓની ચિંતા હિંદીઓને જ સેવાશે ને ? ઘટનાઓની ઘટમાળમાં એક કડી નેંધવી રહી ગઈ. શ્રી. રાસબિહારી બોઝે આંહીના આગેવાનોને તાર કર્યો છે. ટોકિય પરિષદમાં હાજરી આપવા માટે એમણે એ સૌને તેડાવ્યા છે. ભાગ ૧, બીચારી નોંધપોથી ! તને તે હું સાવ ભૂલી જ ગઈ હતી. ચાલ હવે બધા જ સમાચાર નેંધી લઉં. પી...મઝામાં છે. હું એમને મળી આવી, છાવણના કમાન્ડરની કચેરીમાં. મને જોતાં જ એમને ચહેરે આનંદથી ચમકી ઊઠશે; પણ એમને સંકટ ઘણાં સહેવાં પડ્યાં છે. એમના ચહેરા ઉપરની ચિંતાની રેખાઓ અને એમની આંગળીઓમાં ઝીણું ધ્રુજારી–મારી નજરની બહાર ન રહી શકી. જાપાની સેનાપતિએ એમના સેનાપતિઓને શત્રુ–પ્રદેશમાં ઘૂસી જવાની પિતાની નૂતન તરકીઓથી કેવી રીતે મહાત કર્યા હતા તે બધું પી.એ મને સમજાવ્યું. પશ્ચિમ કિનારા ઉપર એ લેક ઠેકઠેકાણે ઊતરી પડ્યા હતા....બધે ય ઠેકાણે અમારા મોરચાની પાછળ! પરિણામે બ્રિટિશ સૈન્યની પીછેહઠને એમણે બે વાર પલાયનમાં જ પલટી નાખી ! પી.ના સેનાપતિઓ મૂંઝાઈ ગયા હતા. જાપાની ભૂહરચનાની સમસ્યા જ તેઓ નહોતા ઉકેલી શક્તા ! રંગૂન જાપાનીઓના હાથમાં છે. ચાર દિવસ પહેલાં બ્રિટિશ ખાલી કરી ગયા. બીચારું રંગૂન-સુવર્ણ ડેગન પાગા નું પ્રખ્યાત રંગૂન ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ જ્ય હિન્દ ભગવાન બુદ્ધના બે કેશથી પાવન બનેલું રંગૂન, જાપાનની આણ નીચે આવી ગયું! હિંદીઓની પહેલી પરિષદ ભરાઈ ગઈ, ગઈ કાલે અને પરમ દહાડે, અહીં સિંગાપુરમાં જ. પણ મારે આ સ્થાનને હવે સિંગાપુર' તરીકે ન ઓળખાવવું જોઈએ. હવે તે એ નાન છે. દક્ષિણની પ્રભા' છે. જાપાનીઓએ આ એના નવા નામકરણ સંસ્કાર કર્યા છે. પરિષદને મેં પણ મારી સેવા આપેલી–એક સ્વયંસેવિકા તરીકે. આખા મલાયામાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. ડાક ડાઈલૅન્ડમાંથી પણ. ટેકિ પરિષદ માટે રાસબિહારી બેઝ મલાયા અને તાલેન્ડના હિંદીઓ પાસેથી વિધિપૂર્વકના પ્રતિનિધિ મંડળની માગણી કરી હતી. જાપાનીઓને એ બાબત ખાસ આગ્રહ હતો. પરંતુ અમારા આગેવાનોએ ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધવાને નિરધાર કર્યો છે. પ્રતિનિધિમંડળને બદલે તેમણે એક શુભેચ્છામિશન મોકલવાનું ઠરાવ્યું. ટેકિયોમાં જે કાર્યક્રમ નક્કી થાય તેના ઉપર જોયાજાણ્યા વિના આગળથી જ એકડા કરી આપવાની તેમની ઈચ્છા નહતી. દરમિયાન જેમાં પુરાયેલા તમામ હિંદીઓને મુક્ત કરવાનું તેઓ જાપાની સેનાપતિ ઉપર દબાણ કરી રહ્યા છે. માર ૧૩, ૧૯૪૫ પી.ને હવે હું ઠીક ઠીક વાર મળી આવી. છાવણીમાં હિંદી કેદીઓ છે. તેઓ હદય ખેલીને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે એમ એ કહે છે. ઘણુંખરા તે એમ જ કહે છે કે અમને જાપાનીઓ જે પિતાની , સાથે જોડાઈ જવાનું કહેશે તે અમે ચોખ્ખી ના જ પરખાવીશું ? પણ જે હિંદની સ્વાધીનતાને માટે એક પ્રયત્ન કરવાની અમને તક મળશે, અને જે બ્રિટિશ ગુલામીમાંથી હિંદને સ્વતંત્ર કરવા માટે જરૂરી એવું એક સૈન્ય સજધામાં જાપાનીએ અમને સહાયતા કરશે, તે અમે રાજીખુશીથી તૈયાર થઈશું. પણ આ બાબતની હિંદી સૈનિકને પૂરેપૂરી ખાતરી જોઈએ છે. તેઓ કહે છે કે તેમણે લસકરમાં જોડાતી વખતે વફાદારીના જે સેગંદ ખાધા છે, તે મુલક પ્રત્યેની વફાદારીના છે. પી. કહે છે કે સગદ બાબતનું આ દષ્ટિબિન્દુ છાવણીમાં વધુને વધુ પ્રમાણમાં સ્વીકારાતું જાય છે, પણ જાપાનીઓના હેતુઓ, બાન તેઓ ખૂબ કાશીલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી જ્વાળા ચીના પ્રત્યે જાપાનીઓએ જે ક્રૂરતા આચરેલી, તે એમણે નજરાનજર નિહાળી અને જાપાનીએાની ફૅસીસ્ટ પદ્ધતિ તે તેમને મુદ્લ જ નથી ગમતી. તેમને તે। સ્વાધીનતાનું યુદ્ધ લડવા માટે અણીશુદ્ધ હાથ જોઇએ. તેઓ માગે છે હિંદી સૈન્ય, હિંદી, આઝાદીને માટે, હિંદી સૈનિકે અને હિંદી અમલદારાવાળું. આ બધું ન મળે તો તે કશું જ કરવા તૈયાર ન થાય. સડી સડીને મરવું અને મરણના કરતાં યે બદતર યાતનાઓ વેઠતાં વઢતાં મરવું તે પસંદ કરશે, પરંતુ જાપાનીઓના હાથના રમકડાં તો તેઓ નહિ જ બને; બ્રિટિશ શાહીવાદ માટેના તેમને ધિક્કાર સર્વવ્યાપક અને અંતરના ઊંડાણુતા છે, છતાંયે નહિ. વતનપરસ્તી, દેશભક્તિ, એમના પ્રધાન ગુણ છે. રેડિયા ઉપર હમણા જ સમાચાર સાંભળ્યા. જાપાનીએ આજે આન્દામાનને ટાપુ લઈ લીધા. હિંદુ ઉપરનુ ભાક્રમણ શરૂ થયું કે શું? મા ૩૧, ૧૯ri જાપાન, ચાઈના, મલાયા અને તાઈલૅન્ડના હિંદીઓની પરિષદ ટાક્રિયામાં મળી ગઈ. શ્રી રાસબિહારી ખેાઝ અધ્યક્ષસ્થાને હતા. ૨૮ મીથી ૩૦મી સુધી. તાલૅન્ડમાંથી હિંદી પ્રતિનિધિએને લઈ જતા વિમાનને અકસ્માત નયેા. બહુમાનનીય સ્વામી સત્યાન ંદ પુરીને એ અકસ્માતે ભાગ લીધે... હિંદીના એક વડલા તૂટી પડયા. પરિષદે ‘હિંદી સ્વાતંત્ર્ય સંધ' સ્થાપવાના નિર્ણય કર્યા ઉદ્દેશ નીચે પ્રમાણેઃ “કોઈ પણ પ્રકારના પરદેશી ધિપત્ય, દખલગીરી કે અંકુશથી રહિત એવું સ ંપૂર્ણ મુક્ત સ્વાતંત્ર્ય સિદ્ધ કરવું.” પરિષદના એક અતિ મહત્ત્વના નિર્ણય એક આઝાદ હિંદ ફોજ ઊભી કરવાના છે. આ સિવાય, જૂનમાં ખેંગાક ખાતે પૂર્વ એશિયાની સમગ્ર હિંદી જનતાના સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી એક પરિષદ ભરવાનું પણ ટાક્રિયા પરિષદે ઠરાવ્યું. એ પરિષદ હિંદી સ્વાત ંત્ર્ય સુધની સત્તાવાર રીતે સ્થાપના કરશે અને એની કારાબારી–Council of action ચૂંટી કાઢશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ શાહબાશ ! મારા દેશબાંધવા ! તમે તે ટાકિયા રૂપી સિદ્ધની મેડમાં જપ્તે આપણા દેશનાં ઉત્તમેાત્તમ હિતેાનું સ ંપૂર્ણ મરક્ષણ થાય એવા નિર્ણય કરી આવ્યા. પી. ! તમને ઘેર લાવીને તમારી સારવાર કરી શકું' એ દિવસ હવે નજીક લાગે છે. યુદ્ધકેદીઓની છાવણીમાંથી મુક્તિ...એ તા હવે હાથવેંતની જાત છે. એમાં ઢીલ થાય એ હવે અસંભવિત છે. અને છતાં મારી વ્ય ગ્રતાનો પાર નથી. મનમાં આશકાએ ઊપજ્યા જ કરે છે કે રખેને...ખેને.. એપ્રિલ તા. ૧૩, ૧૯૪૨ પી. હજુ યુદ્ધકેદીઓની છાવણીમાં જ છે. એમની મુક્તિની વાતે તે રાજ થાય છે...પણ હવે એક એકસિ એક એક યુગ જેવડા લાંખા લાગવા માંડયેા છે. ટાકિયાથી પાછા કુલ આગેવાને એ એમને સૌને સલાહ આપી છે કે જે નિર્ણય કરે તે જોઇ વિચારીને જ કરજો. ઉતાવળ કરીને આંગળિયાં કરશે. મા. આગેવાનની ચ્છા એવી છે કે જે પગલું લેવાય તે લગભગ સર્વાનુમતે લેવાતુ' જોએ. હિંદી આઝાદી વિષે કે સ્વાતંત્ર્ય સંધ વિષે કાઈ નિશ્રયાત્મક અને જાહેર ખાળાધરી જાપાનીઓએ હજી આપી નથી. એટલે, હજી જોવી વહાલમની વાટ ! પશુ વાટ જોતાં અંતરને વલોપાત એક હું જ જાણું છું. દરમિયાન મેં કામ હાથમાં લીધુ છે. આ મહિનાની ૨૨મીએ હિંદી સ્વાતંત્ર્ય સંધની મલાયાની બધીયે શાખાઓની એક પરિષદ ક્ષેાનાનમાં મળે છે. એના કામમાં પરોવાવાની કાશિશ કરું છું...પણ હું ઘેર પહાંચીશ ત્યારે ચીનામા જાપાનીઓને આંખના કણાની પેઠે ખાતા લાગે છે. મલાયાવાસીઓ પણ એમને ધિક્કારે છે. . જાપાની સૈન્યે ચીનાઓ ઉપર અત્યા ચાર ગુજારી રહ્યા છે એવી કેટલીક અવાએ આજે સાંભળો. પેી પેાટેશ્યમ સામેનાઈડની શીશી હજુ મારી પાસે જ છે. નિરંતર પાસે જ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ભકતી જ્વાળા શકિત ૬, ૧૦૧ અખિલ મલાયા પરિષદ ત્રણ દિવસ ચાલી-૨૨, ૨૩ અને ૨૫. જુદી જુદ શાખાઓના વહીવટને એક સૂત્રે સાધવા એના ઉપર એક મધ્યસ્થ સમિતિ અસ્તિત્વમાં આવી છે. જાહેર તંદુરસ્તી, સામાજિક હિત, વૈદકીય સારવાર અને રાજકારણ સંજન....એ બધું થશે. પિતાપિતાના પ્રદેશમાં. એક એક હિંદીને સ્વાતંત્ર્ય સંઘને માટે કાંઈને કાંઈ કામ કરતા કરી દે એ દરેક શાખાનું લક્ષ રહેશે. શ્રી. આર. સાથે લાંબે વખત ગુફતેગો કરી. માણસ ઘણે સરસ અને સા. એ કહેઃ યુદ્ધમાં મારા ઉપર જીત મેળવી એસ્યા માત્રથી કોઈને મારા મન ઉપર હકુમત જમાવવાનો પરવાને નથી મળતો. મારા શરીરને એ ભલે બંધનમાં રાખે, પણ મારા મન ઉપર રાજ્ય કરવાની એ કોશિશ કરે તે એ ફાવે જ નહિ. મારે નિર્ણયે, મારી વિવેકબુદ્ધિ, મારી સંકલ્પશક્તિ, મારી પસંદગીઓ, મારા પૂર્વગ્રહ-એ બધી મારી જ સલ્તનત છે. સ્ત્ર કે પશુબળથી પ્રાપ્ત કરેલ વિજયનું એના ઉપર કોઈ પ્રકારનું આધિપત્ય હેય જ નહિ. ભૌતિક વિજય મારા ઉપર બૌદ્ધિક ગુલામી લાદવા માગે છે એને શરણે થવા કરતાં મરવું હું વધારે પસંદ કરું.” * સાચી વાત છે. હું એની સાથે સાથે સે ટકા મળતી થાઉં છું. મેં એને કહ્યુંઃ ઓછામાં ઓછા બે અનુયાયીઓ તમને મળ્યા જ સમજો. એક પી, અને બીજી હું. ૨૦મી એપ્રિલે નાગ યુગનાં તેલક્ષેત્રે જાપાનના હાથમાં ગયાં. છ મહિનામાં એ રીતસર કામ કરતાં થઈ જશે એમ જાપાનીઓ કહે છે. બલિને રેડિયે ઉપર શ્રી. સુભાષ બેઝને સાંભળ્યા. સિંગાપુરમાં એકેએક માનવીએ સાંભળ્યા. હું તે “શોર્ટ ટ્રેન્ડનોટબુક લઈને જ બેઠી હતી. આ નોંધપેથીમાં હું એમના કેટલાંક વચનને આબાદ ઉતારી લઈશ. એ વચનને, લાઇલિપિમાં, હું રવિ પાસે બેઠી બેઠી ઉતારી રહી હતી, ત્યારે એમનાં અદ્ભુત વકતૃવથાં હું દિંગ જ થઈ ગઈ હતી. એ અહીં આવે તે અમારા સૌ માટે સોનાને સરજ ઉગ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ - જય હિન્દ બે બ્રિટિશરે ગમે તેટલે અવળો પ્રચાર કરે, છતાં ભગવાને જેમને વિચાર કરવાની શક્તિ આપી છે એવા સૌ હિંદીઓ તે સમજે છે કે આ વિશાળ દુનિયામાં એમને કોઈ શત્રુ હોય તો તે એક જ છે. એક સે વરસથી એમને શષી રહેલે, જનની જન્મભૂમિનું શોણિત ચૂસી રહેલે બ્રિટિશ શાહીવાદ. “હું ધરી રાજ્યોને બચાવ-વકીલ નથી. એ મારું કામ નથી. મારે તે સંબંધ છે હિંદ સાથે. બ્રિટિશ શાહીવાદ પરાજિત થશે ત્યારે હિંદ આઝાદ બનશે. અને જે, બ્રિટિશ શાહીવાદ કોઈ પણ પ્રકારે આ યુદ્ધમાંથી વિજયી બનીને બહાર આવશે તે હિંદની ગુલામી સદાકાળ અખંડિત જ રહેશે. એટલે હિંદ સામે અત્યારે માત્ર બે જ માર્ગો ઉધાડા છે. આઝાદી કે ગુલામી, હિંદે નિર્ણય કરી નાખવો જોઈએ. બ્રિટનના પગારદાર પ્રચારકે મને દુશ્મનને માણસ ગણાવી રહ્યા છે. મારા દેશબાંધવો પાસે મારે મારી પ્રામાણિકતાના પ્રમાણપત્રો રજૂ કરવાના ન હાય. બ્રિટિશ શાહીવાદની સામે દીર્ધકાળથી, સતત, બાંધછોડના વિચાર વગર સૂઝી રહેલું મારું જીવન એ જ મારું મોટામાં મોટું પ્રમાણપત્ર છે. આજીવન હું હિંદને સેવક રહ્યો છું. આમરણાંત રહેવાનો છું. જગતમાં કઈ પણ ખૂણેથી મારી ભક્તિ અને વફાદારીના પ્રવાહે હિંદમેયા પ્રત્યે જ વહે છે અને હિંદમૈયા પ્રત્યે જ વહેશે... ' “યુદ્ધના જુદાં જુદાં ક્ષેત્રને તટસ્થ અને સ્વસ્થ અભ્યાસ આજે તમે કરશે, તે તમે પણ જે નિર્ણય ઉપર હું આવ્યો છું તે જ નિર્ણય ઉપર આવશે. બ્રિટિશ સામ્રાજ્યને કસલો બોલવા બેઠે છે અને જગતની કોઈ પણ તાકાત હવે એને બચાવી શકશે નહિહિંદી મહાસાગરના દ્વીપથાણાઓ ઉપરથી યુનિયન જેક કયારનેય ઊતરી ગયો છે. માંડલે પાયું છે અને બલદેશની ધરતી ઉપરથી સાથી સેનાઓને લગભગ હાંકી જ કાઢવામાં આવી છે.• માદરે વતનનાં સંતાનો! બ્રિટિશ સામ્રાજ્યના આ અસ્તમાં હિંદી ૨વાધીનતાને અષ્ણોદય નિહાળો. હિદે પહેલે મુક્તિસંગ્રામ ૧૮૫૭માં શરૂ કર્યો છે એ ન ભૂલજો. એ મુક્તિને આખરી જંગ ૧૯૪૨ના મેમાં શરૂ થઈ ચૂકયા છે. કમર કસે, મિયાની મુક્તિની લેડી પાસે આવી ચુકી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી જવાળા આઝાદ હિંદ આઝાદી માટે લડીને સમજવાનું છે. આઝાદ હિંદ-જ્યાં આપણું ભાવિનું વિધાન આપણું જ હાથમાં હશે, કાઈનાયે દખલગીરી વગર, ન્યાય, સમાનતા અને ભ્રાતૃભાવના સનાતન સિદ્ધાંત ઉપર આઝાદ હિંદની નતન સમાજરચનાનું ચણતર ચણશે.” બંગાળને સિંહ બલિનમાંથી ગમ્યું. હું તે પુલકિત થઈ ઊઠી. એની પાસે હથોટી છે, વસ્તુઓને સાદી અને સરળ રીતે રજૂ કરવાની, અંતરના તારને રણઝણાવી મૂકે એવા સવાલે આંખો સામે ખડા કરવાની ! એમને પ્રત્યક્ષ સાંભળવાનું કેટલું બધું મન થાય છે. કેણ જાણે એ ઈચ્છા કયારે બર આવશે . પણ કદાચ એ દિવસ ઝાઝો દૂર ન પણ હેય. મે ૧૦, ૧૯૧ હિંદી રવાતંત્ર્ય સંઘ વતી, આગેવાનોની સાથે સાથે હું પણું બધે કરે છે. અમે સભ્યો નોધીએ છીએ અને સંધની જરૂરીઆત શી છે તે સમજાવીએ છીએ. સભ્યોની સંખ્યા પંચાણું હઝારે પહોંચી છે. પેનાંગ, પરાક, કેડાહ, સેલાગાર, નેગ્રીસેલિબલાન, માલાકા અને જેહેર એ બધામાં શાખાઓ સ્થાપી અને ૨૨ જેટલી ઉપશાખાઓ પણ સ્થપાઈ. સેલારે તે મોટામાં મોટી રાહત છાવણું ઉઘાડી છે–ગીઓ અને દરિદ્રનારાયણની સેવા અર્થે. પરાકમાં, સુગઈ માનિક સ્કીમની જમીન ઉપર, હિંદી વસાહત સ્થાપવા માટે મસલત શરૂ થઈ ગઈ છે. પી. મારા અંતરને પૂરેપૂરા પિછાણે છે. એમની અને માદરે વતનની બંનેની આઝાદી હાંસલ થાય એવા જ કોઈ કાર્યમાં ગૂંથાઈ રહેવાની મારા મનની તાલાવેલીને એ સારી રીતે સમજે છે એ પણ કેટલી આનંદની વાત છે. પરદાને યુગ પૂરે થયે-આત્મા આઝાદીને અનુભવ કરી રહ્યો છે. બે મહત્વની ઘટનાઓ બની ગઈ ૨હ્મી એપ્રિલે લાશિયો જાપાનીઓના હાથમાં ગયું. બ્રહ્મદેશ-માર્ગ બંધ થયા. ૧લી મેએ માંડલે પયું. મનહર માંડલે ! તારા તે ભુકા જ બોલી ગયા હશે ! રણચંડીનાં ખપ્પરમાં એશિયાનું આ એક બીજું સાંદર્યધામ ભરખાઈ ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ જૂન ૨૪, ૧૯૪૨ શરીર થાકથી ભાંગીને ભુક્કા થઈ ગયું છે. બેંકૈાંકથી અમે હમણું જ પાછા ફર્યા. પૂર્વ એશિયાના બધા જ દેશના હિંદી પ્રતિનિધિઓની એક પરિપદ ત્યાં મળી હતી. તે જણે હાજરી આપેલી. પરિષદ ૧૬મીએ શરૂ થયેલી તે ગઈ કાલે પૂરી થઈ જાવા, સુમાત્રા, ડોચાઈના, બેનિયા, મન્યુકુઓ, હોંગકોંગ, બ્રહ્મદેશ, મલાયા અને જાપાનઃ બધેથી પ્રતિનિધિઓ આવ્યા હતા. યુદ્ધકેદીઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપેલી. “હિંદ સ્વાતંત્ર્ય સંઘ” હવે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયો. એનું બંધારણ ઘડાઈ ગયું અને મંજૂર પણ થઈ ગયું. એને ધ્યેયમંત્ર છે એકતા, શ્રદ્ધા, કરબાની. એક જ સંસ્થા નીચે બધા હિંદીઓની એકતા, હંદી આઝાદીની સત્વર પ્રાપ્તિની શ્રદ્ધા અને સ્વાતંત્ર્યના ધ્યેયની સિદ્ધિને અર્થે સર્વસ્વની કુરબાની. પરિષદે નિરધાર કર્યો છે. હિંદ એક છે અને અવિભાજ્ય છે. બધી પ્રવૃત્તિઓનું સ્વરૂપ શુદ્ધ રાષ્ટ્રીય જ રહેવું જોઈએ. સાંપ્રદાયિક, કેમ કે મઝહબી ભેદને હરામ ગણવા. કાર્યક્રમ હિંદી રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય અને લને સંપૂર્ણ રીતે વફાદાર રહે. હિંદનું ભાવિ બંધારણુ આઝાદ હિંન્ની પ્રજા પોતે જ નક્કી કરે. સંઘની કારોબારીના સીધા નેતૃત્વ નીચે આઝાદ હિંદ ફોજની રચના કરવાને પણ પરિષદે ઠરાવ કર્યો. જો કે સ્વતંત્ર હિંદને શોભે એવી રીત, જપાનની ફેજના મોભાની બરોબરીને જ હેવો જોઈએ. હિંદની ધરતી પર ફોજને ઉપયોગ પરદેશીઓની સામે જ થઈ શકે, હિંદી આઝાદી મેળવવા અને જાળવવા માટે જ થઈ શકે, બીજા કોઈ હેતુથી નહિ જ, એ પણુ પરિષદે સ્પષ્ટ કર્યું. કારોબારીમાં એક પ્રમુખ અને ચાર સભ્ય રહેશે. ચારમાંના બે આઝાદ હિંદ ફોજના પ્રતિનિધિઓ હશે. શ્રી. રાસબિહારી બેઝને પહેલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવેપા. શ્રી. એન. રાધવન, કે. મિ કે. મેનન, કેપ્ટન મોહનસિંગ અને કર્નલ છે. કયુ. જિલાનીએ ચાર સભ્ય. કારોબારીને પરિષદે બહુ જ સ્પષ્ટ આદેશ આપ્યો છે. એ જે લશ્કરી પ્રતિ ઉપાડે, તે, હિંદની ધરતી ઉપર પ્રજાકીય બળવે. જાગે અને એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જભૂકતી વાળા સાથોસાથ બ્રિટિશ હિંદી સૈન્યમાં ખળભળાટ શરૂ થાય, એવો કોઈ અવસા સાધીને જ ઉપાડે. પરિષદે જાપાન પાસેથી વિધિપૂર્વકની એક ખેળાધરીની માગણી કરી છે. બ્રિટિશ સામ્રાજ્યમાંથી હિંદ છૂટું પડે તે જ પળે, જાપાની સરકારે એની પ્રાદેશિક સલામતી અને એની સાર્વભૌમ સ્વાધીનતાના સિદ્ધાંતને આદર કરે. આઝાદ હિંદના તંત્રમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સીધી કે આડકતરી રાજકીય, આર્થિક કે લશ્કરી, નહિ ઊભી કરવામાં આવે એવી ખેાળાધરી આપવી. કઈ પણ હિંદી પ્રજાજનને શત્રુપક્ષના પરદેશી તરીકે નહિ લેખી શકાય કે નહિ કોઈ પણ હિંદી પ્રજાજનની મિલકતને શત્રુ-મિલકત ગણુને માલસા કરી શકાય. પરિષદ, હિંદી રાષ્ટ્રીય મહાસભાના ત્રિરંગી ધ્વજને પિતાના ધ્વજ તરક મંજૂર રાખે. આ ઉપરાંત, અમે એવી પણ વિનતિ કરી છે કે શ્રી. સુભાષ બેઝને પૂર્વ એશિયામાં આવવાની સગવડ કરી આપવામાં આવે કે જેથી હિંદી આઝાદીના આન્દોલનને એ પિતાની અંગત સરદારી નીચે દોરવણી આપી શકે. પી.ની ગણતરી છે કે મોટા ભાગના યુદ્ધકેદીઓ હવે આઝાદ હિંદ ફાજમાં અને હિંદ સ્વાતંત્ર્ય સંધમાં જોડાશે. નાગરિકે તે પેજમાં જોડાવા માટે થનગની રહ્યા છે અને જોડાવાની પરવાનગી પણ એમને મળી ગઈ છે. અમારા મહિલા-કાર્યકરોમાંથી પણ કેટલાક ફેજમાં ભરતી થવા માટે આતુર છે. પણ આગેવાને એમના આ વિચારની તરફેણમાં નથી. ચિટિશ લશકરના હિંદી સૈનિકે-યુદ્ધકેદીઓ કેજમાં જોડાય એ મને તો તક્ષ્મ વ્યાજબી લાગે છે. ભરતી થતી વખતે તેમણે જે વફાદારીના સેમદ લીધા છે તે વફાદારી તેમના મુક પ્રત્યેની જ હોઈ શકે. એટલે એ માણસે સ્વતંત્ર વિચારને અંતે મુલ્કની ખિદમતના પિતે લીધેલા સોગંદને પાળવાને અત્યારના સંયોગોમાં પિતાને સૂજે તે રસ્તે લે એ જ યોગ્ય છે. એમ કાભો મને અધિકાર પણ છે. વતનની સેવા માટેનું શ્રેષ્ઠ સાધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ જ હિન્દ તેમને ફેજમાં જે દેખાતું હોય, અને તેઓ ભરતી થાય તે તે સદંતર વ્યાજબી જ છે. હિંદા માદરે વતન ! આ શબ્દોમાંથી કેટલી પ્રેરણા મળે છે. પરિષદમાં બધાં ય વક્તાઓને મેં પૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળ્યા. મારે તે આત્મા હલી ઊઠો હતો ! આઝાદી માટે હિંદે કેટલાં વલખાં માર્યા છે ! કેટલા પ્રયત્ન કર્યા છે. કેટલીવાર એને નિરાશાનું હળાહળ પીવું પડયું છેપણ એની ખૂબી તે એ છે કે એ બધાં હળાહળને એ જીરવી ગયું છે ! પરદેશી હકમતના દેઢ વરસ પછી પણ આઝાદીની એની ઝંખના નષ્ટ નથી થઈ ના, ઊલટાની વધી છે. વતનની આઝાદી માટે મથવું એ જ જેમને અપરાધ હતો એવા પિતાના હજારે સંતાનને દારિય અને દુઃખની ગર્તામાં ડૂબીને રીબાતાં એણે જોયાં છે. એક જ ધ્યેય માટે લડવું, એક જ દુઃખદાયક અંજામના અધિકારી બનવું, એક જ પ્રકારના અમાનુષી અત્યાચાર સહન કરવા અને એક જ અત્યાચારીને હાથે એ જ છે એ સૌનું દુર્ભાગ્ય! અને છતાં મરેલાંઓની રાખમાંથી જીવનારાંઓએ સદા નૂતન આતશ પ્રગટાવ્ય જ છે. જગે-આઝાદીને આતશ એ લેકેએ પેઢી-દરપેઢી જીવતાજાગતે અને ઝળહળતે જ રાખે છે. ઝૂઝવું અને ખતમ થવું, લડવું અને મરી ફીટવું અને ફરી ઊભા થઈને ફરી લડવું-અનંત ભાસતું આ ચક્ર ર્યા જ કરે છે. પરાજય સ્વીકારી લેવાને, વિજેતાઓના પગના શણગાર થઈને પડયા રહેવાનો અમે ઇન્કાર કર્યો છે. અજેય ખંતથી, આઝાદીની જ્વાળાને અમે જિગરમાં જંલતી જ રાખી છે ! વિજેતાઓએ અમને કારકુને અને કુલીઓ'ની પ્રજા બનાવી દેવાની કેશિશ કરી, અને છતાં સ્વાધીનતાની તાલાવેલીની અદમ્ય અગ્નિવાળા શમી નહિ ! દુષ્કાળ અને પૂર વરસે ને વરસે કાતિલ નિયમિતતાથી કરેડને ખતમ કરી રહ્યાં છે! અને છતાં એ તાલાવેલીને તણખે અમે સાચવ્યો છે, અને સાચવ્યું છે એટલું જ નહિ, પરંતુ અમારા સંતાનને એને વારસે આપી જવામાં પણ અમે ફાવ્યા છીએ. અનેક વાર એ તણખે આગના ભડકાનું સ્વરૂપ ધારણ કરીને તાંડવ મચાવી મૂકે છે. આજે ફરી એક વાર, એ દાવાનળ પ્રગટાવવા માટે, ભગવાન કાળપુરુષે અમને નેતર્યા છે. અમારી જાતને જીવતી મશાલ જેવી બનાવીને અમે એ દાવાનળ ચેતાવીશું! શાહીવાદરૂપી અધમ કારાગારને અમે એ દાવાનળની જવાળાઓમાં ઝીકી ઉઠશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ભભૂતી જ્વાળા ઓગસ્ટ ૧૧, ૧૯૪૨ પ્રચંડ વેગથી ધસી આવતાં તોફાનના પહેલા ભીષણ ગડગડાટસમાં સમાચાર આજે ક્ષેાનાને સાંભળ્યા. કૉંગ્રેસની મહાસમિતિએ મુંબઇમાંથી પરદેશી હુકૂમત સામે ગર્જના કરી છે: “ચાલ્યા જાએ 1” “હિંદને છેડી દે !” મહાત્મા ગાંધીજએ આદેશ આપ્યા છેઃ “ કરેંગે યા મરેંગે.” “આગેવાનેાની દારવણીની વાટ ન જોતા તમારું અંતઃકરણ કહે તે કરન્તે. હિંદને માઝાદ કરવા માટે કરવું ધટે તે કરી છૂટજો.” એ છે ટૂંકામાં એમના શંખનાદના સાર. આઝાદીને મઢે આગેકૂચ કરવાના અવસર આજે છે એમ અમને પણ લાગે છે. અમારી ભેગકેક પરિષદને પણ એ જ નિર્ણય હતો. કોંગ્રેસે જે રસ્તા માન્ય કર્યો છે તે ઉપર જ અમે કૂચ કરી રહ્યા છીએ એ નણીને અંતર નિરાંત અનુભવે છે. બ્રિટિશ હુકૂમતે કેંગ્રેસના આગેવાનને ગિરફતાર કર્યા છે, બધાયને. પણ એટલે તે અમને હવે ખાતરી થઇ ચૂકી કે હિંદમાં, બ્રહ્મદેશની સરહદની પેલી પર, હિંદની ધરતી ઉપર, અમારા સાથીએ મેાજૂદ છે. અમારું અતરબળ અનેકગણું વધી ગયું છે. સપ્ટેમ્બર ૧૩, ૧૯૪૨ હિંદની ઘટનાઓના સમાચાર અહીં સુધી ધીરે ધીરે પહોંચવા માંડયા છે. એક વિરાટ ક્રાન્તિ ત્યાં જાગી ગઇ છે. એકએક ખૂણે એની જ્વાળા પહોંચી ગઇ છે. હવે આ છેડે અમરે અમારું કામ સત્વર શરૂ કરી દેવું જોઇએ. બ્રિટિશ શાહીવાદ પડુ પડુ થઇ રહ્યો છે. એની મૃત્યુજંટા વાગી રહી છે. ગેારાઓને હવે થોડા જ વખતમાં અમે મુક્ત કરી શકીશું, એમની પીઠ ઉપર એમણે જાતે વહેારી લીધેલા ભારમાંથી. મલાયામાં અમારું કાર્ય :આગળ વધી રહ્યું છે. સંધના સાની સંખ્યા વધીને એક લાખ વીશ હઝારે પહેાંચી છે. ઉપશાખા પશુ વધતી જાય છે. એમની સંખ્યા ચાલીસે પહોંચી છે. - બધી વસ્તુઓના ભાવ આકાશે ચડી ગયા ...છે. પૈસાની રેલમછેલ છેઃ જાપાન નેટ ધૂમ છાપી રહ્યા છે ! પશુ એ કાગળના નાણુાની કિમત કેટલી । જૂના ડૅૉલરના કરતાં સમા ભાગની પણ ખરી—શક્તિ ** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ નવા ડૉલરમાં ન મળે! અમારા સધ ન હોત, તો કેટલાય ગરીબ હિંદી ભૂખના દુ:ખથી ટાંટિયા ઘસી ઘસીને જ મરી જાત ! તેમાંય કામદારાની દશા તેા ખાસ કરીને યાજનક છે. કટેમ્બર ૧, ૧૯૯૨ મુંબઇમાંથી કોંગ્રેસ રેડિયા સાંભળ્યા ૪૨-૩૪ મિટર ઉપર. અદ્ભુત ! આઝાદ હિંદ જગતને નાતરી રહ્યું છેઃ આવા અને અમારી હાલત નિહાળે ! સુભાષખાબુ થાડા જ વખતમાં પૂર્વ એશિયામાં પહોંચી જશે એવા સમાચાર આજે સાંભળ્યા. જાપાની સામે લડીઝગડીને અમારી કારોબારી એક પ્રથમ પંક્તિના આઝાદ હિંદુ સૈન્યનું સર્જન કરવા મથી રહી છે. જાપાનીઓની બાબત, કામ ધાર્યું હતું તેટલી સરળતાથી ચાલતું લાગતું નથી. એગ્ઝાક પરિષદના ઠરાવેના જાપાન તરફથી હજી કશા જ જવાબ નથી. જાપણા ખાટા તે નહિં નીકળે? પી,ની આંખામાં આ સવાલ હું વાંચું છું. આ બાબતની એમની વ્યગ્ર મૂંઝવણુ એમના તંગ વનમાં પણ દેખાય છે. એક વાર ફરીથી દ્રોહના અનુભ્રુવ કરવાનું કમનશીબ હિંદને કરમે લખાયેલું હશે ? પણ મને આશા છે. હું પ્રકૃતિથી જ આશાવાદી છું. બગડતી બાજીને સુભાષબાબુ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા છે. । ઑકટોબર ૧૭, ૧૯૪૨ પી. આજકાલ ખૂબ કામમાં છે. મળકાથી મધરાત સુધી રાજ-બ-રોજ ચર્ચા ચાલ્યા જ કરે છે...અમલદારો અને અમલદારો વચ્ચે, સૈનિક અને અમલદારો વચ્ચે, સૈનિક અને સૈનિકા વચ્ચે-આઝાદ હિંદ ફોજની રચના ખાખત. હિંદસ્વાતંત્ર્ય સંઘે નાગરિકાને ફ઼ાજમાં જોડાવાની અપીલ કરી છે. જોડાવાનુ મરજિયાત છે. જો કે કેટલાક એવા મતના પણુ છે કે ફેજમાં જોડાવાની સંધે પ્રત્યેક સશક્ત નાગરિકને ફરજ પાડવી જોઇએ. પી. પાસેથી મેં સાંભળ્યું કે કેટલાક હિંદી અમલદારો ફોજમાં નથી જોડાવા માગતા ને ઉલ્ટાના એની રચના આડે અંતરાયે ઊભા કરે છે. એમની ક્લીલ એ છે કે એ અમુક અમુકના કરતાં ‘સીનિયર' છે. એટલે એમના હાથ નીચે કામ ઝુમ કર ! કેટલું શરમભયું" ! આ લેશને શિસ્તનું ભાન જ નહિ હેય ! વતનની . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ભભૂક્તી જવાળા આઝાદીને ખાતર લડનારાઓ ઉપર પણ બ્રિટિશ લશ્કરની પોતાની સિનિએરિટી અને અમલદારી એમને પરાણે ઠઠાડવી છે કે શું? ધિક્કાર છે એમને ! પ૬૦૦૦ યુદ્ધકેદીઓમાંથી ૫૦૦૦૦ જેટલા તે ફોજમાં ભરતી થઈ ગયા ! સંપની કારોબારીએ એમને અપનાવી લીધા. ધાંધલ કરનારાઓને સંઘે ચેતવણી આપી દીધી છે કે ખબરદાર, જે કેજના કામની આડે આવ્યા તે ! નવેમ્બર ૩, ૧૯૪૧ : જાપાની હાઈ કમાન્ડ સાથેના સંબંધે બગડતા જાય છે. ઈવાકુરે કિકાનજાપાની લશ્કર અને અહીંની પ્રજા વચ્ચેના સંબંધેનું નિયામક ખાતું, આજકાલ અમારા કામમાં માથું મારી રહ્યું છે. સંઘની કારોબારીએ એ સામે સ્પષ્ટ વિરેધ પિકાર્યો છે. સંઘર્ષનું કારણ તે દેખીતું જ છે. પણ જાહેર રીતે એ ઉચ્ચારવાની કિકાનની હિંમત નથી. કિકાનની મરજી અહીંનાં હિન્દી આલનને દુરુપયોગ કરવાની છે, હિંદ પરત્વેની જાપાનીઓની મેલી યોજનાઓના લાભમાં ! ' કારોબારી અને વિરોધ કરી રહી છે અને, શ્રી. આર. પાસેથી મેં સાંભબેલી વાત સાચી હોય તે, બહુ જ મક્કમપણે અને બહાદુરીપૂર્વક વિરોધ કરી રહી છે. ખરી વાત તો એ છે કે અમારે હાથ પૂરેપૂરે જાપાનરૂપી પથ્થરની નીચે આવી ગયો છે. અમારી પાસે શસ્ત્રો નથી. પૈસા અને માલમિલકત છે–પણ તે પણ જાપાનીઓ ધારે તે આવતી કાલે છીનવી લઈ શકે. અમે મજબૂર છીએ-પરંતુ માથું ઝુકાવવા અને જાપાનીઓના હાથનાં રમ, કડાં બનવાને અમે ઈન્કાર કર્યો છે. આઝાદીનું આલન ચાલશે તે તે હિંદીઓને હાથે જ અને હિંદના હિત અર્થે જ ચાલશે. ! શ્રી. આરે. મને આજે પિતાની વીતકકથા સંભળાવી. એ પિતે પનાંગમાં સ્વરાજ સભા ચલાવે છે. મલાયાના એકકે એક ભાગમાં તરણું હિંદીઓ રાષ્ટ્રસેવાના શિક્ષણ અર્થે ત્યાં ઊભરાયા છે. વતનપરસ્તી એ ત્યાંના શિક્ષણને પ્રધાન સૂર છે. એ કહે છે કે એક રાવે કિકાનની સાથે કેટલાક જાપાની લશ્કરી અમલદારે ત્યાં પહોંચ્યા. નવજુવાનને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ભેગા કર્યા. એમાંથી સૌથી વધુ બુદ્ધિમાન લાગ્યા તેમને વીણીવીણીને ઉપાડયા અને લેરીઓમાં તેમને ખડકીને રવાના થઈ ગયા ! એ છોકરાઓનું શું થયું એ જાણવા માટે શ્રી. આર. એકએક જાપાની કચેરી ખૂદી વળ્યા. જાપાની લશ્કરના આ કૃત્યને સંધની કારોબારીએ વિરોધ કર્યો છે, પણ દરેક જાપાની અમલદારને જવાબ એક જ છે. અમે કશું નથી જાણતા. શ્રી. આર. તે ધમકી પણ આપી ચૂક્યા છે કે આવું ફરીવાર નહિ બને એની ખોળાધરી જાપાનીઓ ન આપે, અને જે પેલા ખવાયેલા જુવાન સ્વરાજસભાને પાછા સહીસલામત સુપ્રત ન થાય, તે હું આખી સંસ્થા જ બંધ કરીશ. શ્રી. આર ને મિત્રોએ ચેતવણી પણ આપી છે કે જાપાનીઓ વિરુદ્ધની તમારી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તે તમે પોતે જ ક્યાંક ઊપડી જશે ! પણ એ બહાદુર આદમી પાસે એક જ જવાબ છેઃ “બહુ બહુ તે એ મને મારી નાખશે. એમને કોશિશ તો કરવા દે.” નવેમ્બર ૧૫, ૧૦૧ સ્વરાજ સભાવાળા બનાવથી આખી હિંદી જનતામાં સનસનાટી ફેલાઈ ગઈ છે. જાપલાઓએ કબૂલ કર્યું છે કે છોકરાઓને એમના લશ્કરવાળાઓ જ ચકી ગયેલા. એક સબમરીનમાં બંધ કરીને એમને હિંદ ભેગા કરી દેવામાં આવ્યા છે. ત્યાં તેઓ જાપલાઓના લશ્કરને માટે જાસુસીનું કામ કરશે ! શ્રી. આરે. આ આપખુદી સામે જાહેર રીતે વિરોધ પુકાર્યો છે. “મારી સંસ્થા જાપાનીઓને જાસૂસ-પૂરા પાડવા માટે હું નથી ચલાવતો.” તેમણે કિકાનને રોકડું પરખાવ્યું છે. કોઈપણ હિંદીને એની પિતાની મરજી વિરુદ્ધ જાપાની લશ્કર માટે ઉપયોગમાં ન લઈ શકાય. કારોબારી આ બાબત દોરવણી આપશે ત્યાં લગી હું એ એક હિંદીને સલાહ આપીશ કે જપાની લકરથી અળગા રહે ” બેંગકોક પરિષદની માગણને શ્રી. આર. જાપાન સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ માગ્યા છે. જાપાનને હિંદમાં કઈ પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓ નથી એવી ગેળ ગોળ વાતેથી કશું યે સધાતું નથી. એક રાષ્ટ્ર તરીકે અમારું સન્માન સચવાવું જોઈએ અને હિંદની કામચલાઉ સરકાર સ્થાપવાની છૂટ મળવી જોઈએ. કિકાનની દખલગીરી સદંતર નાબૂદ થવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી વાળા પી. કહે છે કે જેને તાલીમ અને હથિયાર પૂરા પાડવા આડે પણ જાપાન અંતરા ઊભા કરી રહ્યું છે. કારેબારીને માર્ગ મુશ્કેલ બનતો જાય છે. નવેમ્બર ૧૯, ૧૦૧ શ્રી. આર., જાપાનીઓ પેલા છેકરાઓને ઉઠાવી ગયા એના વિરોધરૂપે, સ્વરાજભા બંધ કરી દીધી છે. જાપાનીઓ ધુંવાવા થઈ ઊઠયા છે. રાજબ-રોજ ધમકીઓ મળે છે તે સાચી હોય તે, તેમાં સમો ભાગ પણ સાચે હોય તે, કોઈ સવારે શ્રી. આર. અને એમનું કુટુંબ, સૌની લો જ ઘરમાંથી નીકળશે ! પણ આર.ને એની કશી જ પડી નથી. એ તદ્દન નિર્ભય છે. સંસ્થાનાં ઠાર એણે હમેશને માટે બંધ કરી દીધાં છે. જાપલા કહે છે કે આ તે ખુદ અમારા શહેનશાહનું જ અપમાન ગણાય ! સાંભળ્યું છે કે શ્રી. આર.ને એમના પોતાના ઘરમાં–પેનાંગમાં-નજરકેદ રાખવામાં આવ્યા છે. એમની મુલાકાત લેવાની કોઈને પરવાનગી નથી ! મુશ્કેલીઓનાં વાદળે એક બીજી દિશામાં પણ ઘેરાવા માંડયાં છે. જાપાની સૈન્યાધિકારીઓએ જને બ્રહ્મદેશ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો છે. કારોબારી બંધબારણે આ સમસ્યાને ઉકેલ શોધી રહી છે. - ડિસેમ્બર ૧, ૧૯૧ - એક વિશ્વાસપાત્ર સ્થળેથી ખબર પડી કેકેજને બ્રહાદેશ લઈ જવા માટે એનાનના બારામાં એક લશ્કરી જહાજ આવીને નાંગયું છે. ફેજના સિપેહસાકાર ઉપર તાકીદનું ફરમાન છૂટયું છેઃ “જને બ્રહ્મદેશ તરફ અત્તરઘડી રવાના કરે.” કારોબારીની મસલતો ચાલુ છે. તેમની બેઠક રાત કે દિવસ જોયા વિના અખંડપણે ચાલે છે. અત્યારે ન બનવાનું એવું બધુંયે બની શકે છે. કારોબારી મકમ રહે તે જાપલાઓ શું કરે ? એ છે એક મહાપ્રશ્ન. પી. માને છે કે અત્યારના સંજોગો જોતાં, હિંદીઓની લાગણીઓને દૂભવવાની હિંમત જાપલાએ નહિ કરે! ડિસેમ્બર ૧૦, ૧૧ ઘટનાઓની ઘટમાળ વેગથી કરી રહી છે. જાપાનીઓએ હજુ કશું પણું ખાસ પગલું ભર્યું નથી, ૮મીએ કર્નલ જી. ની ગિરફતારી કરી તે સિવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ કિનલ છે. ઉપર આરોપ છે એ મુકવામાં આવ્યું છે-એમના તરફથી એ બ્રિટિશ જાસૂસ છે. છટ ! હિંદી સૈનિકોને બ્રહ્મદેશ મોકલવામાં આવે એ સામે કારોબારીએ જાહેર રીતે વિરોધ ઉચ્ચાર્યો છે. એક પણ હિંદીને એ બ્રહ્મદેશ ચડાવવા નથી માગતી.... ડિસેમ્બર ૧૩, ૧૯૪૨ પેલું લશ્કરી જહાજ બ્રહ્મદેશ પાછું ફર્યું-ખાલી. જાપાનીઓને મનસૂબો ચદગ્રામ અને બંગાળ ઉપર એક મોટા પાયા ઉપરનું આક્રમણ શરૂ કરવાને હતો. સંધના આ પગલાંએ તેમણે આ યોજનાને ઊંધી વાળી-એમ સંભળાય છે. આવું આક્રમણ શરૂ કરીએ તે પહેલાં અમને યોગ્ય ખેળાધરી જાપાનીઓ તરફથી મળવી જોઈએ. એ ન મળે, તે તો હિંદી આઝાદીના મૃત્યુખત ઉપર હસ્તાક્ષર કરવા જેવું થાય. એક માલિક જાય અને એને ઠેકાણે બીજે ભાવે. ગેરાને બદલે પીળ માલિક આવે એવું અમે ઓછું જ ઈચ્છીએ છીએ! અમારે તે જાપાનીઓ તરફથી પ્રતિજ્ઞાપૂર્વકની જાહેરાત જોઈએ છે કે હિંદ સ્વતંત્ર અને મુક્ત રહેશે. * કર્નલ અને તેમની સાથે મસલત કર્યા વગર જ પરબારા પકડી લીધા એ - બાબત કારોબારીએ વિરોધ ઉઠાવ્યા છે. કિકાનની દખલગીરીના વિરોધરૂપે આખી કારોબારીએ રાજીનામું આપી દીધું છે. અમારા પ્રમુખ શ્રી રાસબિહારી બેઝ જાપાન પહોંચવાના સાધને શોધી રહ્યા છે. એમની મરજી ટેકિયોમાં જનસ્ય ટોને અહીંની આંટીથી વાકેફ કરવાનું છે. દરમ્યાન આખાયે પૂર્વ એશિયામાં સંધની શાખાઓએ પિતાપિતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવી એવી ઈચ્છા એમણે દર્શાવી છે. જાપાની સૈન્યના સત્તાવાળાઓ સાથે હાલ તરતને માટે તેમણે એવી ગોઠવણ કરી છે કે ટાકિયેમાંથી તેમના ઉપર કે સંદેશ ન આવે ત્યાં સુધી અત્યારનો પરિસ્થિતિ વધુ બગડે એવું કોઈપણ પગલું તેમણે ન ભરવું. સંધની મલાયા શાખાએ શ્રી. રાસબિહારીની આ સલાહને માન્ય રાખી છે એક શરતેઃ “આન્દોલનનું સામાન્ય કામકાજ હમેશની પેઠે ચાલુ રહેશે; પરંતુ કઈ પણ ખાસ પગલું તે, જાપાની સરકાર તરફથી ૫ ખોળાધરી જર થયા પછી જ લેવામાં આવશે.” 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ભભૂતી જ્વાળા ડિસેમ્બર ૧૫, ૧૯૪૨ હમણા હમણું જાપાનીઓ સાથેનો સંબંધ સુધર્યો છે. અમારા કામકાજમાં કિકાન હવે સીધી દખલગીરી નથી કરતે. કેક હિંદીની ધરપકડ પણ જાપાનીએએ નથી કરી, પણ કર્નલ . હજુ પત્તો નથી. પણ આને અર્થ એ નથી કે કિકાને બાજી સકેલી લીધી છે. ના, એણે ફક્ત બાઇની ચાલ જ બદલી છે. કિકાન સંધની સામે હિંદીઓની એક બીજી હરીફ સંસ્થા ઊભી કરી રહ્યો છે. એક યુવપ્રવૃત્તિ ક્યાંકથી ફાટી નીકળી છે એની પાછળ કિકાનને છૂપો હાથ છે. એ લેકે શું કરશે એ વિષે અત્યારે કશી જ અટકળો ન કરી શકાય, પરંતુ જે જાતના હિંદીઓ એમાં જોડાયા છે તે ઉપરથી એટલું તે અવશ્ય કહી શકાય કે એ જાપાનીઓના હાથનું રમકડું બનવા માટે જ સર્જાયેલા છે ! એના બધા જ કાર્યકરે જાપાનીએના ગોલા’ જેવા છે. બધા જ કિકાનના હાથા ને હજૂરીઆ ! પણ હિંદીજનતા ઉપર આ ફાસીસ્ટ સંસ્થાની શી અસર પડવાની હતી ! , - શ્રી. આર. હજુ યે પિતાના મકાનમાં નજરકેદ છે. પણ રોજ-બ-રાજ, વધુ ને વધુ મિત્રોને એમની મુલાકાત લેવાની પરવાનગી મળતી જાય છે. છેલ્લે છેલ્લે કિકાન એવી સૂચના પણ કરી રહ્યો છે કે શ્રી. આર. રાજીનામું આપી દે તો બધી યે આફતને અંત આવે અને બધું કામ સરાણે ચડી જાય ! સાચી વાત તે એ છે કે જાપલાઓને પિતાની ઈજજતની વેદી ઉપર એકાદ બકરો વધેર છે! જાનેવાર , ૧૯૪૭ બિકાનપ્રેરિત યુવક પ્રવૃત્તિ, સંધના આર. એમ. અને એવા જ બીજા આગેવાને સામે કાદવ ઉડાડી રહી છે. એમને આખોયે પ્રચાર અધમ, અંગત, અને અસત્યથી ભરપૂર છે. અરે, એમની છેલ્લી બેઠક માટેના પિટર ચડવા માટે કાઈક સ્થળે તે જાપાની સૈનિકે જ નીકળ્યા હતા. હિંદમાંથી આવેલા સમાચાર પણ બહુ જ ચિંતાજનક છે. મિયા મારી. - જનની જન્મભૂમિ મારી, મારાં માદરે વતન, તારી વહારે આવવા માટે અમે તે થનગની રહ્યા છીએ...પણ આ ટાણે આંધળિયા કરવાં પિસાય એમ નથી ! તારા ઉપર જખમે પડે છે અને અમારા દેહમાંથી લેહીની ધારા વહે છે અને ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ છતાં યે આંધળી દોટ મૂકીને અમારે તારા માથા ઉપર દુ:ખના નવા ડુંગરા નથી ખડકવા. માટે આ વખતે તે હવે અમે એવું કરવા માગીએ છીએ, પાકે પાયે, કે ભવિષ્યમાં કદીયે, તારે તારું માથું, કાઇનીય કને, ઝુકાવવું ન પડે ! હેમુ કલાણી, કરાંચીના એક વિદ્યાર્થી-એને આજે ક્ાંસી આપવામાં આવી. સમાચાર કૅૉંગ્રેસ રેડિયો ઉપરથી સાંભળ્યા. કલાણીના અપરાધ શા હતા ! વતનપરસ્તી ! સામ્રાજ્યવાદીઓની કાયદાપેાથીમાં વતનપરસ્તી જેવા ધાર ખીજો કાઇ જ અપરાધ નથી ! ફેબ્રુઆરી ૧૩, ૧૯૪૩ આજકાલ ૨૯, માકામ ।ડ ઉપર ખૂબ પ્રવૃત્તિ ચાલી રહી છે. મથક ધમધમી ઊઠયું છે. ત્રણ દિવસ થયા, લગાતાર, સંધની માયાશાખાની કારોબારીની બેઠક ચાલી રહી છે...શ્રી. રાસબિહારી ઉપર માકલવા માટે તેમણે એક લાંએ ખરડા તૈયાર કર્યાં છે. એમની વિદાય પછી સંધની પ્રવૃત્તિએ બાબત અહીં જે મુશ્કેલીઓના ખડકલા થયા છે તેની વિગતવાર માહિતી કારાબારીએ એમને પહોંચાડવા ધારી છે. પરિસ્થિતિ હવે જલદી સુધરે નહિ તે સમિતિએ રાજીનામું આપવું એવા એક ઠરાવ પણ થયા છે. પ્રમુખે ફેાજની પુનરચના કરી છે. કટાકટીની ઘડી અને અણીની પળ છે. ફાજ કારોબારીની સીધી આજ્ઞા નીચે કામ કરશે. કારોબારી સિવાય ખીજી કાઈ પણ વ્યક્તિ, પછી ભલે તે માન્યાતા કાં ન હાય, એને આજ્ઞા નહિ આપી શકે. ફેબ્રુઆરી ૧૧, ૧૯૪૩ ખરડા વિષે જાપાનીઓને જાણ થઈ ગઈ છે. એ શ્રી. રાસબિહારી ને પહેાંચે તે પહેલાં જ શ્રી. આર.ને રાજીનામું આપવાની ફરજ તે માગે છે. પાવા શ્રી કે. ભારપૂર્વક માને છે કે રાજીનામું આપીને કારોબારીના આગેવાને જાપાનીઓની ચાલબાજીને મુક્ત માગ આપી રહ્યા છે. ખૂબ વિચાર કર્યો પછી આગેવાનને પેાતાને પણ શ્રી. કે.ની સલાહ સાચી લાગી છે. રાજીનામું માપવ'નું એમણે માંડી વાળ્યું છે. કિાનના હાથના રમકડાં બનવાની તેમની મુરાદ નથી. #f Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ભભૂક્તી જવાળા મા , ૧૯. આવતે મહિને આખાયે પૂર્વ એશિયાના સંઘના પ્રતિનિધિઓની એક પરિષદ નાનમાં ભરાવાની છે. શ્રી. રાસબિહારીએ માગેલી ખોળાથરીઓ આપવાનું જાપાનીઓનું મન નથી દેખાતું. પણ એક કામચલાઉ સમાધાન ઉપર આવવા તેઓ કબૂલ થયા છે. શ્રી. સુભાષ બેઝને અહીં તેડાવવામાં આવશે. લીગનું અધ્યક્ષપદ શ્રી. રાસબિહારી તેમને સંપશે. દરમ્યાન, બધું જેમ છે તેમ ચાલ્યા કરશે. • શ્રી. આર. ઉપરથી હવે બધા જ પ્રતિબંધ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. રાજીનામાના પ્રશ્નને જાપાનીઓએ પિતાની ઈજજતનો પ્રશ્ન બનાવી મૂકે હતે. શ્રી. રાસબિહારીએ એ બાબત નમતું આપ્યું અને શ્રી આર. રાજીનામું આપીને છુટા થયા. એમનું સ્થાન કોણ લેશે ? મલાયાશાખાનું અધ્યક્ષપદ જાપલાઓના કોઈ હજૂરિયાને મળે એ અમે મલાયાવાસી હિન્દી સાંખી નહિ લઈએ. શ્રી. આર. ના રાજીનામાએ અમારામાંના ઘણુંખરાની આંખ ઉઘાડી છે. કેટલા સરસ માણસ મલાયાના હિંદીઓમાં કેટલું આદરણીય એમનું સ્થાન ! એમણે રાજીનામું આપતી વેળાએ મૌખિક સંદેશ આપ્યોઃ આપણી સંરકૃતિ ફક્ત બાહ્ય દેખાવ પૂરતી નથી કે નથી આપણે સાંસ્કારિક વારસો જંગાલિયતને. આદમખેરેની ક્રૂરતા કે ગુલામેની માનસિક અધમતાથી આપણે આઝાદી હાંસલ નથી કરી શકવાના. અધમતા અને સ્વાર્થ એ બેથી આપણે છેટા રહેવાનું છે. આપણે કોઈ અવર પ્રજાની કદમબેસી કરવાના નથી; કે નથી આપણે નિર્બળાને પગ નીચે કચડવાના. આપણે તે ધર્મને જ વળગી રહીશું. માતૃભૂમિની મુક્તિનો માર્ગ એ છે. હું હમેશા મારા અંતરે રવીકારેલ સિદ્ધાન્તને જ અનસર્યો છું. જાતને માટે મેં કશું યે વાંચ્યું નથી. આપણે શોધી રહ્યા છીએ-ક્ત એક આઝાદીને આપણું કુરબાનીનું વજન ઉમેરાતાં, સિદ્ધિનું પલ્લું આપણી તરફ જ ઢળવાનું છે. આ છે મારી શ્રદ્ધા. એ શ્રદ્ધા જ મને, મારી ફરજિયાત નિયિતાના આ સમયમાં ટકાવી રાખશે. વિજય આપણે છે.” ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ એપ્રિલ ૯, ૧૯૪8 હું ખેંગ્ઝાકમાં આવી છું. અહીંના રેડિયા ઉપરથી થતા હિંદી વાયુપ્રવચનેાની વ્યવસ્થા કરવાની અને એમાં સુધારાવધારા સૂચવવાની મને આજ્ઞા થઈ છે. સધ પ્રત્યેક મેરચાને પાતાની નીતિની સાથે મેળ ખાય એવી રીતે મજબૂત કરવા માગે છે. પરિણામે મારી આ ખેંગકાક સુધીની ખેપ. આ મથક ઉપરથી અત્યાર સુધીમાં થયેલાં વાયુપ્રવચનેને હું તપાસી રહી છું. દિલ્લીથી ઑલ ઇન્ડિયા રેડી અમારો ઉપહાસ કર્યાં કરે છે. અમને હિના દુશ્મનેા તરીકે જાહેર કર્યાં કરે છે. પણ અમે તા નથી ઉચ્ચાર્યાં એક પણ એવા શબ્દ, કે નથી કર્યું. એવું એક પણ કામ, જેથી અમારે શરમાવું પડે. પ્રામાણિક વતનપરસ્તાને છાજે એવી રીતે વતનની આઝાદીના જગને અમે ખેડી રહ્યા છીએ. દિલ્લી અને ખેંગકાકથી થતાં વાયુપ્રવચનાને એક હારમાં ગાઠવીને એના ઉપર કાઇ આન્તરરાષ્ટ્રીય તપાસપંચ બેસાડે તો ખરાખોટાનું પારખુ થાયઃ તે વતનપરસ્ત કાણુ છે અને વતનને ખેવફા કાણુ છે એના સાચા જવાબ સાંપડે. એ જવાબ શું હશે તે વિષે મારા મનમાં તે લેશમાત્ર શંકા નથી. ૧૩મીએ અમે જલિયાવાલા બાગની ઘટના વિષે એક ભવ્ય કાર્યક્રમ રજૂ કરવાના છીએ. નાટકા, ગીતે અને પ્રવચને એના માટે ખાસ તૈયાર કરાવવામાં આવ્યાં છે. એપ્રિલ ૧૮, ૧૯૪૩ ૧૯, ચેન્સરી લેઈન ઉપર આવેલી મલાયાની અમારી વડી કચેરીમાં પૂર એશિયાના હિંદીઓની પરિષદ મળી ગઈ. જાહેર કરવામાં આવ્યુ કે, શ્રી. સુભાષ્માજી મે મહિનામાં યુરાપથી અહીં આવી પહોંચશે. આઝાદીના આખાયે આન્દોલનને હવે યુદ્ધની ભૂમિકા ઉપર લઇ જવામાં આવ્યુ છે. નાણા અને સરંજામ માટે એક વિરાટ પ્રયત્ન શરૂ કરવાના નિરધાર થઈ ચૂક્યા છે. પૂર્વ નિર્ણીત અદાજપત્રના આધારે તમામ સાધનસપત્તિને એક કેન્દ્રમાં એકત્રિત કરવાની યાજના સ્વીકૃત થઈ ગઈ છે. બધીયે શાખાઓ અને ઉપશાખાને પુનઃસ’કક્ષિત કરવામાં આવશે. એમનામાં નવા પ્રાણ પૂરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી જવાળા કુમારી સી. અને શ્રી. પી. આજે ચાહ માટે આવ્યા હતાં અમે લાંબા વખત સુધી વાત કરી. કુમારી સી. દેખાય છે તે નરમ, ૫ણુ રંગૂનને પિતાને જતઅનુભવ એણે કહેવા માંડે કે તરત જ એ જુદી જ બની ગઈ ઉપરથી ટાઢાબોળ દેખાતી એ છોકરીના અંતરમાં કેટલી છાની આગ ! એનો બાપ, રંગૂનની કોઈ પેઢીમાં હેડ કલાર્ક હતો. પહેલા જ બોમ્બબારામાં એ મરા. શ્રી. પી. બેરિસ્ટર છે. રંગૂનની હાઈકોર્ટમાં એ વકીલાત કરતા. એમણે આપેલું વર્ણન હું આ નોંધપેથીમાં ખૂબ ઉતારીશ. શરૂ કર્યું કુમારી સી.એ “જાપાનીઓએ રંગૂન ઉપર પહેલી વાર બેમ વરસાવ્યા ત્યારે અમારી પાસે જેને સમ ખાવા પૂરતું પણ સંરક્ષણનું નામ આપી શકાય એવી કોઈ ચીજ જ નહેતી ! બ્રિટિશ ગવર્નરે પિતા માટે રૂ. ૩૦,૦૦૦ના પ્રચંડ ખર્ચે એક સંરક્ષણ તૈયાર કરાવ્યું હતું. પણ વસતિની કોઈને કશી પડી જ નહતી. જાપાની હલ્લે ઓચિંતે અને અણધાર્યો આવ્યો. લગભગ એક હઝાર માનવીઓની કબર ખેરાઈ ગસત્તાવાર યાદીને સાચી માનીએ તે. પણ અમે તે જાણુએ જ છીએ કે સત્તાવાર યાદી સાચી નહતી. જાપાનના પહેલા બોમ્બમારાએ દશ હઝાર જેટલા રંગૂનવાસીઓનાં ઢીમ ઢાળી દીધાં ! બન્મ પડવા માંડયા અને રંગૂન ધ્રૂજી ઊઠયું, ધરતીકંપથી પૂજે તેમ. મકાને ખંડેરામાં ફેરવાઈ ગયાં. માર્ગો વચ્ચે ઊંડી ખીણો ખોદાઈ ગઈ. કાચના ટુકડાઓની કાળશેતરંજ બીછાઈ ગઈ અને વચ્ચે રસ્તાને એક છેડેથી બીજે છેડે સુધી પહોંચતાં, તૂટેલા તારના થાંભલાઓ અને પડી ગયેલા વૃક્ષોના લેબ્રિાળ લીટાએ દેરાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં વીજળીના તારે, માનવીઓની લો, મોટરકારે અને રિક્ષાઓ, બધું એકમેકની સાથે સેળભેળ. પાણુંના પાઈપ ફાટ્યા. રંગૂનમાં નાસભાગ થઈ રહી. સૌની એક જ નેમ હતીઃ એ કાળનગરથી જવાય તેટલે આઘે નાસી છૂટવું! માનવીની જીવતી કતાર સરજાઈ ગઈ. આગગાડીઓ અને રસ્તાઓ એ કતારથી છક્લકાઈ ઉઠયા. ધક્કા ઉપરથી બંદરના મજરે અદશ્ય થઈ ગયા. નોકરનું તે ક્યાં યે નામનિશાં ન જડે. મારે નોકર પણ નાસી ગયો હતે. ટ્રામે અને બસો માનવી–શન્ય રસ્તા વચ્ચે રેતી પડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ હતી. બધા ઉત્તરની સામે મોં કરીને નાસતા જ હતા, જાપાનની અગ્નિવર્ષોમાંથી જાતને ઉગારી લેવા. મીંગાલોડેન હવાઇ મથકના તેા ચૂરે ચૂરા થઈ ગયા હતા. એક પણ સાનું મકાન બાકી નહેતું રહ્યું. હવાઇ હુમલાની ચેતવણી આપનારું 'ભૂંગળું પણ ભરખાઈ ચૂકયું હતું. 64 અને દિવસે દિવસે રસ્તાઓની હાલત વધુ ને વધુ બગડતી ચાલી. અઢવાડિયામાં તે ભંગારના ડુંગરા ઠેર ઠેર ઊભા થઇ ગયા. રાજમાર્ગો ઉપરના માનવશષેા પણ પૂરા ત્રણ દિવસ સુધી એમ ને એમ સડતાં રહ્યાં, એમને ઠેકાણે પાડવાની પણ કાઇએ હિંમત ન કરી. “ નાતાલને દિવસે જાપાનીએ વળી પાછા આવ્યા, બીજી બામ્બવર્ષાં વરસાવવા માટે. આવતા પહેલાં તેમણે આકાશમાંથી પત્રિકા ફેંકી હતી. એશિયાવાસીઓને તેમણે સૂચના કરી હતીઃ નગર છોડીને ચાલ્યા જાઓ ! રંગૂનની વસતિના પાણા ભાગ અદૃશ્ય થઇ ગયા. ઇશ્વરને શાપ વરસવાને હાય એમ ર્મૂત માનવીન્ય બની ગયું. cr · સરકારી વહીવટી તંત્રને પણ કડૂસલે ખેાલી ગયા હતા. દેવતાઇ ગણાતા સનદી નાકરા–નાકરશાહી–ગાભા જેવા બની ગયા હતા. રાતના ચેરી અને લૂંટફાટ ચાલતાં, પણ પોલીસ કશું જ નહેતી કરી શકતી. મેટું મથાળું બાંધીને આ બાબત ઉપર ટીકા કરી: “આ સારે જ આપણી યુદ્ધદક્ષતા સાળ કળાએ ખીલી ઊઠશે !' શ્રી. સ્ટાન હતા. એક અંગ્રેજ ! સનદી તેાકરેની આવી એ બાપડાને પરાણે રા ઉપર ઊતરવું પડયું ! રંગૂન ગૅઝેટે’ એક નાકરશાહી ટળશે ટીકા કરનાર એક બદનક્ષી કરવા માટે બ્રહ્મદેશને લશ્કરી અધાર-સાગર” તરીકે ઓળખવામાં આવે છે, પણ એ અધારસાગરમાં અજ્ઞાન અને ગુલામીના કેટકેટલાં ગંધાતા ખાખેાચિયાં હતાં તે તે જેને વીતી હેાય તે જાણે ! સરકારી વહીવટી તંત્ર અને લશ્કરીતંત્ર અને સરખાં જ શિંગમાંથી સડેલાં !” શ્રી. પી.એ કહ્યુંઃ અને જાપાનીએ રંગૂનના પાદર સુધી પહોંચ્યા તે વખતે ભંગી મ્યુનિસિપાલિટિના બધાંય નાકા, ફાયર બ્રિગ્રેડ સુદ્ધાંલાપત્તા જ તુરંગા, રક્તપિતીઆની ઇસ્પિતાલા અને પાગલખાનાંનાં બારણા ઉધાડી હતા ! • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી વાળા નાખવામાં આવ્યાં હતાં. અને એ ભયંકર માનવીઓ રાજમાર્ગો ઉપર નિરકુશપણે ઉપદ્રવ મચાવતા હતા. આ પરાક્રમ હતું સ્વર્ગમાંથી સીધી ઊતરી આવેલી કરશાહીનું ! રંગૂન ભડકે બળતું હતું–કાના પાપે, કાને વાંકેકેણ જાણે? ઘણીયે આગે તે રેઢી મુકાયેલી જેલે ઉધાડી બહાર નીકળી આવેલા ગુનેગારોએ સળગાવી હતી. સૂનાં ઘરોની સંપત્તિ લુંટી, પછી એમને સળગાવીને એ ચાલી નીકળેલા કે જેથી પિતાના અપરાધની ચાડી ખાવા માટે કશું બાકી જ ન રહે ! તુરંગના આ કાતિલ પંખેઓને અને પાગલેને સરકાર નાસતાં નાસતાં શા માટે આમ રેઢાં મુકી ગઈ હતી તે મારી સમજમાં તે નથી આવતું. પણ આ ઘટના ફક્ત એક રંગૂનમાં જ બની છે એવું કે નથી. આખા યે બ્રહ્મદેશમાં બ્રિટિશ રાજ્યકર્તાઓ આ જ રીતે વર્યા. એમને એક પિતાની સલામતીની જ પડી હતી. આપ મને પિછે ડૂબ ગઈ દુનિયા-પણ અહીં તે દુનિયાને ડૂબાડીને એમને જીવતાં રહેવું હતું! અને ગુનેગારોને હાથે અમારી કશી વલે થઈ છે. તે દિવસે હું સાચે બ્રિટિશ-શત્રુ બની ગયું. તે દિવસે મને ભાન આવ્યું કે મારી વફાદારી મેં કઠેકાણે વાવી છે. તે દિવસે મને લાગ્યું કે ગુલામી પણ બ્રિટિશરોની સારી નથી ! અમે એમની ખિદમત કરી હતી. એમને પડખે ઊભા રહ્યા હતા. એમને માટે લેહી રેડી રહ્યા હતા. અને એ બધા માટે અમને સિરપાવ શ મળે? ગુનેગારે મને પાગલની અમાનુષી નિયતા ઉપર અમને છોડીને એ લેકેએ ચાલતી પકડી... “ અને ૮મીની સવારે જાપાની સૈન્ય શહેરમાં દાખલ થયું તે પહેલાં તે રંગૂન ઉપર ધીખતી ધરા'ની નીતિને અમલ થઈ ચૂક્યો હતે. ૭મીએ બરાબર ત્રણ વાગ્યે સિરીઅન અને હનીના તેલના કુવાઓને અંગ્રેજોએ ભાગ લગાવી દીધી હતી, ઇલેકટ્રિક પાવર હાઉસને તેડી પાડવામાં આવ્યું હતું અને અનાજના ગોદામને બાળીને ખાક કરવામાં આવ્યા હતા. અગ્નિની જ્વાળામાં ભસ્મીભૂત થયેલ એ બધાં કારખાનાં અને મકાનમાંથી ઊઠત ઘાટે ધુમાડેશહેરના રસ્તાઓ ઉપર તે જોળે દહાડે પણ રાત્રીના અંધકાર પાથરી રહ્યો હતો. વિજળીના દીવા બંધ પડી ગયા હતા. અજવાળું કયાંય પણ હોય તો તે આગમાં સળગતી ઈમારતમાં ! બીજા અઠવાડિયાના મેટા ભાગ સુધી આ ભાગો અખંડ ધીકતી રહી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ “મર્ચન્ટ સ્ટ્રીટમાં અમારું ધર. ત્યાં જતાં, રસ્તામાં અમે નાગા પામલાને નજરે દીઠા 1 ભંગારના ડુંગરો ઉપર ખેઠા બેઠા તેઓ ગંકીનું પ્રાશન કરી રહ્યા હતા. ૭મીના સૂરજ આથમ્યા તે પહેલાં છેલ્લે અંગ્રેજ ર્ગૂનને રામરામ કરીને ચાલ્યા ગયા હતા—મેજર મેઇન્સ. 66 ૮ મીની સવારે વાદ અને ડૈક ગામડાઓને રસ્તે થઇને જાપાની નગરમાં પેઠા. અમને એ વખતે તે તારણહાર સમા લાગ્યા. અંધારનગરમાં તેમણે ફરી વ્યવસ્થા આણી. વસતિને પ્રવાહ ધીરે ધીરે નગરભણી પાછે રેલાયા. ગુનેગારાને અને પામલાને પાછા પાતપેાતાના યોગ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા.” તે દિવસે મેડી સાંજે તે અમારે ત્યાંથી ગયા. એમનામાં ઉપર કાલિમા હતી. અનુભવે એમની મુખમુદ્રા ઉપર જાણે ડામ દીધા હતા. હવે રીથી તે માથું ઊંચું નહિ કરી શકે. મૃત્યુની મૃત્યુ કરતાં યે વધારે દૃઢ એવી ભીતિની, તેમને ઝાંખી થઈ ગઈ છે. એમના સ્મૃતિપટ ઉપર શેક અને ગમગીનીની અસીમ અને અફાટ રેખા અંક્તિ થઇ ગઇ છે. મે ૧૯, ૧૯૪૨ ગઇ રાતે એસ. અમારી સાથે વાળુ કરવા આવ્યા હતા, એ માંડલેમાં સાગના વેપાર કરે છે. બ્રહ્મી સ્રોને પરણ્યા છે. સતાનેાના પિતા છે. પીડ કરી રહેલ બ્રિટિશ સૈન્ય વિશે અને આ મહિનાની ૧લીએ જાપાનીઓએ માંડલે લીધું તે વિષે એમણે ધણી વાત કરી. શ્રી. એસ. બાબત બ્રિટિશરેને એવા વહેમ હતો કે ગયા માર્ચની આખરમાં માંડલેની જેલમાંથી બા માએ અદૃશ્ય થઇ ગયા તેમાં એમને। હાથ હતા. શ્રી એસ. કહે છે એ વાતની એમની કશી જ ખબર નથી. બા માની વાત તો બ્રહ્મદેશમાં હવે એક પૌરાણિક કથા જેવી બની ગઈ છે. બા મા, બ્રહ્મદેશના માજી વડા પ્રધાન, યુદ્ધ શરૂ થયું તે ઘડીએ જ ગિરતાર થયેલા. બ્રિટિશરોએ એને માંડલેના જેલખાનામાં રાખેલા. જાપાની સાથે એને પત્રવ્યવહારના સબધ છે એવા એના ઉપર આક્ષેપ હતા. એ વખતે યુ ચા વડા પ્રધાન હતા. મા માની ધરપકડ થઈ ત્યારે એણે આંગળી સખીયે ન ઊંચકી, કારણ, યુ.સે। અને બા માચ્યા એક્બીજાના તરી હતા, રાજકીય ક્ષેત્રમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ભસૂક્તી વાળા પણ તે પછી તરત જ યુ સેાની કારકિર્દી ઉપર પણ પ્રલયના પૂરી ત્યાં. અમેરિકામાંથી એ પ્રાદેશ તરફ પાછા ફરતા હતા તે વખતે રસ્તામાં બ્રિટિશરોએ એને ગિરફ્તાર કર્યો અને જે આક્ષેપ એના હરીફ્ છા માએ ઉપર એમણે મૂકયા હતા તે જ આક્ષેપ એના ઉપર મઢીને-જાપાનીએ સાથે પત્રવ્યવહાર કરવાને એને તુરંગ ભેગા કરી દીધા. એ ખીચારા ગયા હતા બ્રિટનમાં બ્રહ્મદેશ માટે સાંસ્થાનિક દરજ્જાનાં સ્વરાજ્યની માગણી કરવા માટે. બ્રિટિશરાએ એની માગણીને ઇનકારી કાઢેલી. ત્યાંથી એ ગયા અમેરિકા, બ્રિટન સાથેની પેાતાની નિષ્ફળ મસલતાની ત્યાંથી એણે જાહેરાત કરી...અને વતન પાછા ફરતાં વચ્ચે ઝડપાઈ ગયેા. માની આખરમાં, મેમ્મેામાંથી, એક ઉચ્ચ કક્ષાના સદેશવાહક આણ્યે. અહ્મદેશને બ્રિટિશ ગવનર અત્યારે મેમ્યામાં છે. એ ગયા માન્ડલેની જેલમાં. કલાકા સુધી એની અને ના માએ વચ્ચે વાતચીત થઈ. બ્રિટિશરા ના માગેને 'બિનશરતી' મુક્તિ આપવા માટે તૈયાર હતાં. પણ એક શરતે 1-ને એ બ્રહ્મદેશને બ્રિટિશરા પ્રત્યે વફાદાર રાખવા માટે મહેનત કરે તેા. પહેલી ખેાળાધરી એણે એ આપવાની હતી કે બહાર નીકળીને તરત જ એ એક નિવેદન બહાર પાડે અને બ્રિટિશરાએ બહ્રદેશને વ્યવહારુ સ્વશાસન બક્ષી દીધુ છે એવી જાહેરાત કરે ! પણ ખા મામાની યેાજના કાંઈ જુદી જ હતી. એ રી ગયા. મુશ્કેલી ઊભી કરવા મડયેા. દેશવાહક ફ્રી પાછા મેમ્યા ગયા, મસલત કરવા માટે. પણ મેમ્યાએ ના માની શરતાને ઠોકરે મારી. અને તે પછી તરત બ્રિટિશરાત્રે નક્કી કર્યું" કે આ માણસને જો સાચવવા હાય તા હિંદની કાઇ જેલમાં ખસેડવા જોઇએ. સદેશવાહક પાછો માંડલે આવ્યા, સશસ્ત્ર દળ સાથે ખા માઓને લઈ જવા. પશુ પંખી પાંજરામાંથી ઊડી ગયું હતું. કયાં, કેવી રીતે, પ્રભુ જાણે ! સુભાષબાબુ કલકત્તામાંથી અદૃશ્ય થયા હતા. પોતાના ધરમાં એ નજરકેદ હતા અને બારણે સી. આઇ. ડી. ખડા પહેરી ભરતી હતી, તેમાંથી એ સટકયા. ના માનું અદશ્ય થવું એ પણ એવા જ એક ચમકાર હતા. સુભાષબાબુના સ્તાં વધુ કપરા ચોકીપહેરાને એણે થાપ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 33 www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ . જય હિન્દ પછી તે આખાયે બ્રહ્મદેશમાં વાયુની પેઠે આ વાત પ્રસરી ગઈ. બા માઓને અંતર્ધાન થઈ જવાની દૈવી સિદ્ધિ મળી હતી અને એને પ્રતાપે એ જેલમાંથી નાસી છૂટયે એવી વાત ફેલાવા માંડી છે અને લાય એમાં નવાઈ પણ નહતી ! તુરંગના બધાં બારણું, બારીઓ અને સળિયાઓ જેમનાં તેમ હતાં. અને છતાં પંખી ઊડી કેમ ગયું ! વાતનું વતેસર થવા માંડ્યું અને અસલી કથાની અનેક રંગબેરંગી આવૃત્તિઓ પ્રજાના હેઠ ઉપર દિલચસ્પીથી રમી રહી! બ્રિટિશરોની ઈજજત ખાકમાં મળી ગઈ! ખરી રીતે બન્યું હતું ફક્ત એટલું જશ્રી. એસ.ના કહેવા પ્રમાણે કે એ ઐતિહાસિક દિવસે વહેલી, સવારે ઉષા ઊગી નહાતી એવે વખતે, માંડલે પાસે થઈને ઈરાવતી નદી વહે છે તેમાં ચેડાંક હવાઈ જહાજે ઊતર્યા. સૌએ એને નજરોનજર દીઠાં-પણ એક શબદ પણ કોઈએ ઉચ્ચાર્યો નહિ. કેટલાક બ્રહ્મી સાધુઓ, કેસરિયા વાઘાવાળા, એ વિમાને તરફ જતાં જોવાયેલાં. એ લેકે અંદર દાખલ થઈ ગયા. એજીનેમાં જીવ આવ્યો અને વિમાને ઊડી ગયાં. સવાર પડી અને જેલરે કેદીઓની હાજરી લીધી.... ન ૩, ૧૯૪૫ શ્રી. રાસબિહારી બેઝ ચાર દિવસ પહેલાં ટોકિયા તરફ રવાના થઈ ગયા. ' સુભાષબાબુ કિયોમાં ઊતરે કે તરત જ એ એમને મળશે. પી. લાંબી મુસાફરી કરીને પાછા આવ્યા છે. મલાયા-તાઇલેન્ડની સરહદ સુધી એ જઈ આવ્યા. રબરની વિશાળ વસાહતો, જેમાં તામિલ મજૂરે હઝારેની સંખ્યામાં કામ કરે છે, એ જોઇ આવ્યા. રબરનાં જંગલોનું એમનું વર્ણન પરિકથાઓની યાદ અપાવે એવું છે. કામદાર તરફની માલિકની વર્તણક તદન ખરાબ. એમને સંગઠન કરવાની • પરવાનગી જ નહિ. મેનેજરની દયા ઉપર એમને જીવવાનું...જંગલીઓની પેઠે. આ લેકોને પી.એ જ્યારે સધને સંદેશ સંભળાવ્યો ત્યારે તેમના આનંદને પાર ન રહ્યો. પી.ની આસપાસ તેમના ટોળેટોળાં ઊભરાયાં. અનરિક્ષમાંથી કઈ તારણહાર તેમના દુઃખેને ઇલાજ કરવા માટે ઉતર્યો હેય એમ તેમને લાગ્યું. બા ગરીબ, અભણ, અજ્ઞાન, તામિલ મજૂર માતૃભૂમિ માટે સર્વરવની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ભભૂકતી જવાળા કુરબાની આપવા તૈયાર થયા એમાં કે ખાસ નવાઈ પામવા જેવું પણ નથી! જ્યાં જ્યા હિંદી, ત્યાં ત્યાં હિંદ. દૂર દૂરની રબર–વસાહતમાં પી.એ હમેશ એક જ દમ દીઠું જ્યાં જ્યાં હિંદી મજૂરે છે ત્યાં ત્યાં તેઓ એક નાનકડું હિંદ ખડું કરી દે છે. રામાયણ અને મહાભારત...અને ગાંધીજીનું નામ પણ wદેવની સાથે જ છે. મલાયાની આ રબર–વસાહતનાં કરતાં વધુ નિસાહ કરનાર વાતાવરણ, પી. કહે છે કે, એમણે કયાંયે દીઠું નથી. લાંબા રબરિ-વૃક્ષોની સમપ્રમાણુ કતારે ઉપર કતારે. પત્રક્ટા એટલી બધી વાટી છે કે સનાં કિરણે એને ભેદીને ધસ્તી સુધી પહોંચી જ શકે નહિ! વરસાદ દરમિયાન અહીં જે ભેજ થાય છે તેની તે કલ્પના કરવી પણ મુશ્કેલ. અાપના પાંદડાંઓનાં બનાવેલાં ઝૂંપડાઓમાં કામદારે રહે. ઝૂંપડાની ભો પસ્તીથી છ કટ ઊંચી. ઝૂંપડાં જાણે ઊંચી ચાંખડીઓ ઉપર ચડીને જ, કેમ ન ઊભાં હોય!. પી. કહે છે કે સભા ચાલતી હતી તે જ વખતે વાદળના ગડગડાટ સાથે વરસાદનું એક ઝાપટું આવી ગયું. વીજળીના આકાર અને દે-માર વરસાદ. પણ સભામાં એક પણ માનવી સળવળ્યું નહિ. પા કલાક પછી વરસાદનું પાણી ટપકવા માંડયું. વનવૃક્ષનાં પાત્રોની ઘનઘટા સેસરું. પણું ટપ ટપ એક વાર શરૂ થયું કે પછી બસ ચાલ્યા જ કરે. બિનઅનુભવીને તે એ પાગલ જ બનાવી મૂકે. પણું કામદારોને એ સદી ગયું હતું. રકત સનારી જળ અહીં પુષ્કળ છે. વિશાળકાય ગજરાજો અને વૃક્ષોની શાખા ઉપસ્થી નદીઓના કીડભર્યા કિનારા ઉપર ઠેકાઠેક કરતાં મહામ ! એ પાડ્યા કાદવમાં પૂછડું ખંતાડીને ઊભા રહે...અને પાસે જઈને પસાર થનારા માનવીને જોયા કરે! વાનરે પણ છે. પક્ષીઓ અને વાલો તે અજબ. ઉષ્ણ કટિબંધનાં વનનું બધું યે પ્રાકૃતિક સૌન્દર્ય અહીં જોવા મળે. પણું એને આનંદ થોડી જ વાર માણી શકાય. પછી–પછી જંગલ તમારા માત્મા ઉપર ઓથાર થઈને ચડી બેસે. તમને ગૂંગળાવી નાખે. તમારા શ્વાસને કઈ રૂધી રહ્યું હોય એમ તમને લાગ્યા કરે. આ જંગલે સોંસરવા થઈને જાપાનીઓ મલાયામાં ઘૂસ્યા હતા–કંગાલ કામદારેને વેશ ધારણ કરીને જંગલી કામેએ એમનું મિયાપણું કરેલું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ પી.ને ધીમો તાવ આવે છે. કોઈ ડોકટરને બોલાવી એમનું લોહી તપાસાવવું પડશે અને જોવું પડશે કે શેને તાવ છે. પી. કહે છે કે બીજા કોઈ રોગ કરતાં મેલેરીઆને ભયંકર શાપ હિંદીઓને વધુ ભોગ લે છે. આઝાદીની ઉષા જૂન ૧૦, ૧૯૩ સખી, આજની ઘડી રળિયામણું. સુભાષબાબુ કિયે પહોંચી ગયા. સબમરીનમાં એ આવ્યા. સાથે એક મુસલમાન ભાઈ છે. નામ શ્રી. હસન. ટોકિએ એમનું ધામધૂમથી સામૈયું કર્યું. હિંદ બહારના તમામ હિન્દીઓના અગ્રણીનું, બ્રિટિશ શાહીવાદની પ્રચંડ શકિતને વારંવાર પડકારનાર એક કાતિવાદીને શેભે એવું સામૈયું કર્યું. શ્રી. સુભાષબાબુને આ વાતથી વિગતવાર વાકેફ કરી દેવા માટે અમારા કેટલાએક આગેવાને ટોકિયા ગયા છે. અખબારે જેમેં સુભાષબાબુએ જે નિવેદન આપ્યું છે તે મહત્વનું છેઃ ગયા વિશ્વયુદ્ધ દરમિયાન અમારા નેતાઓને કપટમૂર્તિ બ્રિટિશ મુત્સદ્દીઓએ દીધું હતુંએટલા માટે, આજથી વીસ વર્ષ પહેલાં, અમે પ્રતિજ્ઞા લીધી કે હવે એમનાથી છેતરાવું નથી જ. “વીશ વરસ થયાં મારી પેઢી આઝાદી માટે મથી રહી છે. આજની ઘડીની એ વીશ વરસ થયાં આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહી હતી આજની આ ઘડીની, જે હિંદી પ્રજા માટે સ્વાધીનતાની ઉષાની મંગળ ઘડી છે. આવી ઘડી સો વરસે ય ફરી સાંપડવાની નથી એમ અમારું અંતર પુકારી પુકારીને કહે છે. એટલે અમે સંકલ્પ કર્યો છે કે આ ઘડીને સંપૂર્ણ સદુપયોગ કરી છૂટવું. “બ્રિટિશ શાહીવાદે હિંદમાં શું સર્યું છે? નૈતિક અધઃપાત, આર્થિક કંગાલિયત અને રાજકીય પરાધીનતા. આઝાદીની કિંમત અમારા શાણિતથી ચૂકવી દેવાનો અમારો ધર્મ છે. અમારી પોતાની કુરબાની અને કાશિથી જે સ્વાતંત્ર્ય અને પ્રાપ્ત કરીશું તે અમે અમારા પિતાના સામર્થ્યથી જ સુરક્ષિત રાખી શકીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા “દુશ્મને તલવાર ખેંચી છે. એને હવે તલવારથી જ સામને કરે પશે. "સત્યાગ્રહ સશસ્ત્ર યુદ્ધમાં જ હવે પરિણમવું જોઈએ. હિંદી પ્રજા વિરાટ પાયા ઉપરની અગ્નિપરીક્ષામાંથી અશુદ્ધ બહાર નીકળશે ત્યારે જ એ આઝાદીની અધિકારી બનશે.” જૂન ૨૧, ૧૯૪૭ આજે ટાકિયોથી સુભાષબાબુનું પહેલું વાયુપ્રવચન સાંભળ્યું. મેં તે સ્ત્રીઓમાંના મારા કાર્યને મદદગાર થાય એવા ફકરાઓ ઉતારી લીધા છે. અંતરની વાતને સરળ અને સચોટ રીતે રજૂ કરવાની સુભાષબાબુ પાસે કોઈ ઓર જ હશેટી છે. હિદને માટે સૌથી વધુ મહત્વની બાબત છે, એની પડોશમાં પ્રવર્તતી પરિસ્થિતિ, બ્રિટિશરોની હિંદમાંની આખીએ કારકિર્દી દરમ્યાન, એમના કોઈ પણ સેનાપતિને એવી કલ્પના નથી આવી કે પૂર્વ દિશા તરફથી કઈ દુશ્મન હિંદ ઉપર ચઢી આવશે બ્રિટનના લશ્કરી નિષ્ણુતાનું બધું જ લક્ષ, પરિણામે, વાયવ્ય તરફ જ રોકાયેલું રહ્યું છે. સિંગાપુરને દરિયાઈ માં બ્રિટિશરોના હાથમાં હતા અને બ્રિટિશ માનતા હતા કે હિંદ તેમના બૂટની એડી નીચે સલામત છે. બ્રિટિશ નિષ્ણતેનું આ લશ્કરી આયોજન કેટલું કંગાલ હતું એ વાતની જનરલ યામાસીટા અને ઇડાના વિદ્યુત આક્રમણે ખાતરી કરી આપી. ‘ત્યાર પછી તે, જનરલ વેવલ, હિંદની પૂર્વ દિશા ઉપર કિલ્લેબંધી કરવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. પણ હિંદુસ્તાનના માણસે એક જ સવાલ પૂછી રહ્યા છે. સિંગાપુરની કિલ્લેબંધી ઊભી કરતાં તમને વીશ વરસ લાગ્યાં, અને ખેતાં, એક અઠવાડિયું તે પૂર્વ તરફ અત્યારે તૈયાર થઈ રહેલી કિલ્લેબંધીઓના ટુકડા ઊડતાં કેટલી વાર લાગશે? અમને હિંદીઓને, ટયુનિશમાં, ટિમ્બકટુમાં, લેમ્પડ્ડસામાં કે અલાસ્કામાં - શું બની રહ્યું છે તેની સાથે કશી જ નિસબત નથી. અમને નિસબત છે હિંદમાં અને હિંદની સરહદની પેલી પારણું બની રહ્યું છે તેની સાથે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ બંગિ પીટી પીટીને જાહેર કરવામાં આવેલ બ્રહ્મદેશના પુનવિજયને અંજામ આજે શરમજનક પીછેહઠમાં આવ્યો છે તેની સાથે અમને નિસબત છે. સિંગાપુરનું પતન, અને બ્રહ્મદેશની પીછેહઠ, બ્રિટિશ લશ્કરી તવારીખમાં બેંધાયેલ આ બે મોટામાં મોટા પરાજયોએ પણ બ્રિટિશ મનેદશામાં કશે જ ફેરફાર કર્યો નથી. શાહીવાળે વળગાડ બ્રિટનના દેહમાંથી હજુ ગયે નથી. કોઈ આવે, કાઈ જાય, સામ્રાજ્ય તે સદૈવ સોળે કળાએ તેયા જ કરશે..એવી છે અમારા બ્રિટિશ રાજકર્તાઓની ભ્રમણ ! આ બમણુને તમારે મુત્સદ્દીગીરીની નાદારી કહેવી હોય છે તેમ કહે કે ઘેલછા ગણવી હોય તે ઘેલછા ગણે પણ એ ઘેલછાનાં કારણે સમજવા જરાય મુક્લ નથી. બ્રિટિશ સામ્રાજ્યનું બીજ હિંદ છે. હિંદમાંથી એ વિકસ્યું છે. ફૂલુંકાવ્યું છે. બ્રિટિશ મુત્સદ્દીઓ–પછી તે ગમે તે પક્ષના હેય-જાણે છે કે હિંની સમગ્ર સાધનસંપત્તિની તેમને આવશ્યકતા છે. તે લેકે કબુલ જ કરે છે કે સામ્રાજ્ય–બામ્રાજ્ય બધુ હિંદને લઇને છે. હિંદ નહિ તે સામ્રાજ્ય નહિ. આજે એ લોક મરણિયા બનીને બુડવા બેઠેલ સામ્રાજ્યના બેડાને બચાવી લેવા માટે કોશિશ કરી રહ્યા છે. પરિણામે, યુદ્ધ દરમિયાન હિટનનું ગમે તે થાય પણ બ્રિટિશ લેકે અંત સુધી પિતાના સામ્રાજ્યને એટલે કે હિંદ ઉપરની પોતાની પકડને લેહીના છેલ્લા ટીપા સુધી અને દારૂગોળાના છેલ્લા ધડાકા સુધી સાચવવા મથશે. . “ માટે જ હું નિખાલસપણે કહું છું કે પોતે જ ભયંકર દુર્દશામાં પડ્યા હેવા છતાં બ્રિટિશરે હિંદી આઝાદીને સ્વીકાર કરતા નથી એમાં એમની કઈ પણ જાતની ઘેલછા નથી. ઘેલા તે આપણું છે કે આપણે આશા સેવીએ છીએ કે બ્રિટિશ રાજીખુશીથી પિતાના સામ્રાજ્યનું વિસર્જન કરશે બ્રિટન કેઈ દિવસે આપમેળે હિંબે આઝાદ કરશે એવી બમણું કોઇ પણ હિંદી ન સેવે. ' પણ આનો અર્થ એ નથી કે, બ્રિટિશ મુસાલીએ હિંદ સાથે ભવિધ્યમાં કોઈ વાર સમાધાન નહિ કરે. મને પોતાને તો એમ જ લાગે છે કે, આ વરસ દરમ્યાન જ બ્રિટન એ કઈ પ્રયત્ન કરશે. પણ એ સમાધાન દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા તેઓ હિંદને આઝાદી આપશે એમ રખે કોઈ માનતા. એ સમાધાનને હેતુ તે હિંદી પ્રજાને બનાવવા પુરત જ ! અને લંબાણભરી મંત્રણાઓને બીજે હેતુ પણ શું હોય? સ્વાધીનતા સંગ્રામને ભેખડે ભરાવી દે અને રાષ્ટ્રીય સંક૯પશક્તિને શિથિલ કરી નાખવી એ જ તે ૧૯૪૧ના ડિસેમ્બરથી ૧૯૪૨ના એપ્રિલ સુધી બ્રિટિશ મુત્સદ્દીઓએ હિંદને બનાવવા માટે એવો જ એક પ્રયત્ન કલે! “માટે આપણે હવે, બ્રિટિશ શાહીવાદ સાથે સમાધાન કરવાની બધીયે ઉમેદાને સદાને માટે છોડી દેવી જોઈએ. આપણી સ્વાધીનતાના પ્રશ્નમાં સમાધાનને સ્થાન જ નથી બ્રિટિશરે અને તેમના સાથીઓ સદાને માટે હિંદને ત્યાગ કરશે ત્યારે જ આઝાદી આવશે. આઝાદી જેમને ખરેખર જોઈતી હોય તેમણે એને માટે લડવું પડશે અને પિતાના રૂધિરથી તેની કિંમત ચૂકવવી પડશે. “મારા દેશબાધ અને દસ્ત! આઝાદીના યુદ્ધને, દેશની ધરતી ઉપર અને દેશની સરહદની બહાર, આપણી પાસે છે તેટલાં શક્તિ અને સામર્થ્યથી આપણે આગળ ચલાવવાનું છે. બ્રિટિશ શાહીવાદના ભુક્કા બેલે અને ભસ્મભંગારમાંથી હિંદી પ્રજા એક વાર ફરીથી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રગટે ત્યાં સુધી અનન્ય શ્રદ્ધાથી આપણે સંગ્રામ ચાલુ રાખીએ. “પરાજય કે પીછેહઠને આ સંગ્રામમાં સ્થાન જ નથી. વિજય અને સ્વાધીનતા મળે ત્યાં સુધી આગેકૂચ કર્યું જ રાખવાની.” ભવ્ય ! જૂન ૨૪, ૧૯૪૭ સુભાષબાબુનું એક બીજું વાયુપ્રવચન. સંગ્રામને શંખધ્વનિ થઈ ગયું છે. “મારા કેટલાક મિત્રો ઉમેદ બાંધીને બેઠા હતા કે આંતરરાષ્ટ્રિય કટોકટીની ભીંસને પરિણુમે, બ્રિટન જેવી શાહીવાદી સત્તાઓ, હિન્દ જેવા ગુલામ દેશની સ્વાધીનતાને સ્વીકાર કરશે. પણ એમની એવી બધી ઉમેદો અસ્થાને હતી. તમને ખબર હશે કે ૧૯૪૦ના આખરમાં, મહાત્મા ગાંધીજીએ, બહુ વાટ જોવરાવી જોવરાવીને આખરે જ્યારે સત્યાગ્રહનું આન્દોલન શરૂ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ જ્ય હિન્દ ત્યારે મને લાગ્યું કે હિંદી પ્રજાની પ્રતિષ્ઠા અને એનું ગૌરવ જળવાયું છે, પણ હવે હિંદી ક્રાન્તિ સફળતાને વરે એટલા ખાતર એને વધારે વિશાળ અને સચેાટ ભૂમિકા ઉપર સંગઠિત કરવાની જરૂર છે. આજે હું તમને કહી શકું હું કે, એ લક્ષ્ય સંપૂર્ણ પણે સિદ્ધ થઈ ચૂકયું છે. જે “આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિથી આપણે આપણા જાત-અનુભવથી વા છીએ. અને પરિણામે આપણા અંતિમ વિજય બાબત આપણને પૂ' શ્રદ્ધા છે. “હિંદની બહાર વસતા બધા હિંદીઓ દુશ્મનેાના સીધા અંકુશ તળેના દેશામાં નથી, તેમને બધાને એક જ સુસંગઠિત સંસ્થાની છત્રછાયા નીચે એકત્ર કરવામાં આવ્યા છે. એ બધા, એક તરફ હિંની અંદર બની રહેલી ઘટના ઉપર બહુ જ ઝીણવટભરી દૃષ્ટિ રાખી રહ્યા અને ખીજી તરફ આંતરરાષ્ટ્રીય બનાવાના અખંડ સૌંપર્કમાં રહ્યા છે. કારાવાસા, યાતના અને જંગાલિયતના સામના કરીને તમે બ્રિટિશરોની સાથે હિંની ધરતી ઉપર જે વાવટાળ ઊભા કરી રહ્યા છે એમાં, ખરે ટાણે, પેાતાની સમગ્ર શક્તિ સાથે તમારી સહાયતા કરવા માટેની તે શક્ય તેટલી બધી યે તૈયારી આજથી કરી રહ્યા છે. મિત્રા, તમને સ્મરણુમાં જ હશે કે ભૂતકાળમાં એકથી વધારે વાર મે તમને સાને વચન આપ્યું છે કે, સમય આવશે ત્યારે આઝાદીના જંગમાં તમારી પડખે ઊભે! રહીને હું અને મારા સાથી ઝઝૂમણું અને યાતનામા સહન કરીશું અને વિજયના આનંદમાં ભાગીદાર પણ ખનશું. એ વચન આજે અમે પાળા રહ્યા છીયે. .. “હિંદ આઝદ થશે થાડા જ વખતમાં. આઝાદ હિંદુ કારાગારીના દ્વારા ખાલી નાખશે. મૈયાના સુપુત્રા તે વખતે કારાવાસેાના અંધકારમાંથી મુક્તિના પ્રકાશમાં પગલાં મૂકશે.” જુલાઇ ૧, ૧૯૪ સુભાષબાજીએ પૂર્વ એશિયાના હિદીને અપીલ કરી છેઃ હિની અાઝાદી માટે લડે એવી એક ફાજ ઊભી કરવામાં મારી સાથે સામેલ થા . હિંદને માઝાદ કરાવાનું મહાકાય આપણે કરવાનું છે આપણે એલએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા જ. એ જવાબદારી આપણે બીજા કોઈ ઉપર નહિ ઢાળીએ. એમ કરીએ તે આપણું રાષ્ટ્રીય ગૌરવ ઝંખવાય..... “પણ શત્રુ નિર્દય અને નિષ્ફર છે. મરણિ છે. નખશિખ શસ્ત્રસજજ છે. એવાની સામે સત્યાગ્રહ, ભાંગફોડ કે કાતિશીલ ત્રાસવાદીને શો ગજ વાગે? બ્રિટિશ સત્તાને જે હિંદમાંથી બહાર હાંકી કાઢવી હોય તે દુશ્મની સાથે આપણે તેના પિતાના શસ્ત્રો વડે જ લડવું જોઈએ. દુશ્મને તે તલવાર કયારનીય ખેંચી છે..તલવારથી જ આપણે એને જવાબ આપવો જોઈએ. “મને શ્રદ્ધા છે કે પૂર્વ એશિયાના માત્ર હિંદી ભાઈઓની સહાયતાથી હું એક પ્રચંડ સત્ય ઊભું કરી શકીશ, જે સૈન્ય હિંદમાંથી બ્રિટિશ સત્તાને વાળીઝૂડીને સાફ કરી દેશે. ઘડી બજી ચૂકી છે, પ્રત્યેક હિંદીએ મેદાને જંગ તરફ કૂચ કરવાની. સ્વાધીનતાની દેવીને એના પૂજારીઓએ શેણિતતર્પણથી પ્રસન્ન કરવાની છે.” “ઉત્સાહનાં પુરે રેલાઈ રહ્યાં છે. અમે તે કામ આડે માથું જ ઊંચું નથી કરી શક્તા. પી. બહુ જ મોડા ઘેર આવે છે-કોઈ વાર તે રાતના એક બે વાગ્યે. સવારે સાત વાગ્યે એ ઘેરથી નીકળી જાય છે. સુભાષબાબુ નાન આવવાના છે. એમને માટે સામેવાની તૈયારીઓ કરવાની છે. અહીં પરિષદ થશે અને એ પરિષદમાં એ વિધિપૂર્વક આગેવાનીને સ્વીકાર કરશે. પરિષદ માટેની તૈયારીઓ પણ તડામાર ચાલે છે. હું શણગાર-સમિતિમાં છું. ગાંધીજીનું એક મોટું ચિત્ર અમે મેળવ્યું છે. પરિષદની કાર્યવાહી એ ચિત્રની મંગળ છત્રછાયા નીચે થશે. ઉપરાંત ફેજની કવાયત જવાની છે. હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને હિંદમાતા ઊભી હોય એવું એક ચિત્ર કરવામાં આવ્યું છે. ફિજ એને સલામી આપશે. સજાવટ સાદી પણ સટ રીતે કરવાની અમારી ધારણા છે. નકામે ઠઠારો કહેવાય એવું કશું પણ નહિ. જન રૂ ૧૯૩ સુભાષબાબુ આજે આવી ગયા. સ્ત્રીઓ, પુરુષો અને બાળકનું કીડિયા ઊભરાયું હતું. એમના સામૈયામાં પ્રેમ અને આદરને આવડે પ્રચંડ ધેધ ! માનવસાગર ઊમટયો હતો. હિંદીઓ, મલાયાવાસીઓ, ચીનાઓ, જાપાનીઓ. મહાન ક્રાન્તિવીરની એક ઝાંખીને કાજે હૈયેહૈયાં દળાઈ રહ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ સુભાષબાબુએ તે સનાં હદય જીતી લીધાં છે. વિરત્વ નીતરતી ચાલ, આઝાદ રાષ્ટ્રના સ્વમાનનું પ્રતીક હોય એવું ઉન્નત મસ્તક, મંત્રમુગ્ધ કરી નાખે એવું સ્મિત. અમને અમારા લક્ષ સુધી પહોંચાડી શકે એવો સરદાર મળી ગયે. એમના ફેટોગ્રાફે તે ઘણુય જોયા હતા. પણ એમને દીઠા ત્યારે ખબર પડી કે એ તે એમના ફેટોગ્રાફે કરતાં અનેક ગણું વધુ સુન્દર છે! એમના દેહની પૌરુષભરી ઊચાઈ બીચારા ફેટોગ્રાફરે શી રીતે બતાવી શકવાના હતા ! સ્થાનિક કાર્યકરોને મળવા માટે એ ચેન્સરી લેઈન ઉપરની અમારી કચેરીમાં આવ્યા ત્યારે મેં એમને નયને ભરી ભરીને નીરખ્યા. વિરાધ માત્રને આગાળી નાખે એવું સ્મિત એમના હોઠ ઉપર રમે છે. સદાયના વહેમી એવા શ્રી. ડી.એ જ્યારે જાપાનીઓની વિશ્વાસપાત્રતા વિષે શંકાઓ બતાવવા માંડી ત્યારે સુભાષબાબુએ એમના તરફ સહેજ વળીને સ્મિત કર્યું, અને કહ્યું એમની રમતનું રમકડું ન બનવા જેટલી અકલ મારામાં હશે એમ તમે માને છે ખરા? તો પછી હું કહું છું કે, જાપાનીઓ આપણી સાથે દરે રમી શકે તેમ નથી એવી મારી ખાતરી છે. અને તમારે એ માનવી પડશે. એ લેકે આપણને બનાવી જાય, જરૂર, પણ તે આપણે પૂરા સંગઠિત ન હાઈએ તે, આપણે આપણી આઝાદી માટે લડી શકે એવું પ્રચંડ હિંદી સૈન્ય ઊભું ન કરી શકીએ તે. આપણે જીવતા અને જાગતા અને સાવધાન રહેવું પડશે જ. ફક્ત બ્રિટિશ શાહીવાદી દુમને સામે નહિ, ફકત શાહીવાદી વૃત્તિવાળા જાપાની રાજપુરો સામે જ નહિ, પણ આપણી પોતાની જ વચ્ચે રહીને કામ કરતા આપણે પોતાના જ કેટલાક હિંદી ભાઈઓ ઉપર પણ શિરતાપૂર્વક આપણે આઝાદીની રણચંડી માગે છે અને માગે તેટલી કુરબાની આપવા માટે તૈયાર રહેવું પડશે. દરેક જણ તૈયાર થઈ જાય-કામને માટે. હું કામના ડુંગરાં લાવ્યો છું. તમારા સૌના માથા ઉપર મારે તે એ કામના જ ડુંગરા ખડકવાના છે.” જાણ ૦, ૧૦૦ સુભાષબાબુ આજે ફેજના આગેવાનોને મળવાના છે. ગઈ કાલે તેઓ હેગાંગ, તાલેન્ડ, બ્રહ્મદેશ, બેચેં વગેરેના સંધના કાર્યકરને મજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા પી. સુભાષબાબુની એક ટૂંકી મુલાકાત લઈ આવ્યા. ઉત્તર મલાયાની મુસાફરીમાં પિતાના અંતર ઉપર જે છાપ પડી હતી તે રજૂ કરી આવ્યા. પી. કહે છેઃ સુભાષબાબુ જેવો ખબરદાર આગેવાન અત્યાર સુધી મેં દીઠ નથી. નકશા ઉપરના નાનાં નાનાં નામથી પણ એ વાકેફ છે. જગલની આબોહવા અને કઠણાઈઓ, બ્રિટિશ સિન્યને થાપ આપવા માટે જાપાનીઓએ તૈયાર કરેલી બધી યોજનાઓની વિગત–બધાંની જ એમને ખબર હતી. પી. કહે છે કે મેં જે કે એમને કહ્યું તે બધું જ એમને માટે તે વાસી જ હતું! પી.ને સૌથી વધુ અચરજ તે એ થઈ કે આધુનિક યુદ્ધકળા અને અદ્યતન સૈન્યને અંગે જે નિષ્ણત વિજ્ઞાન જરૂરી છે તે પણ સુભાષબાબુ પાસે છે. સુભાષબાબુ તે છે પ્રજાના સાચા નેતા. જુલાઇ , w૪૦ પરિષદનું આજે ઉદઘાટન થયું, સુભાષબાબુ બેલવા ઊભા થયા ત્યારે કોઈ મહાપ્રચંડ ધડાકે થતા પહેલાં જેવી શાંતિ છવાઈ જાય એવી શાંતિ પરિષદમંડપ ઉપર છવાઈ રહી. એકકે એક શબ્દ ઝિલાતે હતો. સ્ત ! આઝાદીના આશકો માટે મરી ફીટવાની ઘડી ઊગી ચૂકી છે. યુહની કટોકટી દરમ્યાન કામ કરવું હોય તે બે વસ્તુઓ અનિવાર્ય: લશ્કરી શિસ્તપાલન અને ધ્યેય પ્રત્યેની અવિચળ નિષ્ઠા, અને અકર વફાદારી. પૂર્વ એશિયાના મારા એકેએક દેશભાઈઓને મારી હાકલ છે કે, એક માનવખક બનાવીને ખડા થઈ જાઓ ! યુદ્ધ આવી રહ્યું છે તેને માટે તૈયાર થઈ જાઓ! મને શ્રદ્ધા છે કે મારી આ હાલ તેમનાં હૈયાં સોંસરી ઊતરશે. “અનેક વાર જાહેર કર્યું છે કે, ૧૯૪૧માં એક મહત્વના કાર્યને માટે મેં વતન છોડયું-તે મારા દેશબાશ્વના મોટા ભાગના અંતરના અવાજને અનુસરીને ત્યારથી તે આજ સુધી, સી. આઈ ડી.વાળાઓના અનેક અંતરાયોને ભેદીને હું એમની સાથે, વતનમાં વસતા મારા દરબા- ની સાથે, અખંડ સંપર્કમાં રહ્યો છું... પરદેશમાં વસતા હિંદી દેશભક્ત વતનના દેશભક્તોના સાચા દિલના ટ્રસ્ટીઓ છે. અત્યાર સુધી અમે જે કે કર્યું છે અને ભવિષ્યમાં અમે જે કે કરીશું, તે બધું હિંદની આઝાદીને જ ખાતર..એ વાતની હું તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ખાતરી આપું છું. હિંદના હિતથી વિરૂદ્ધ હશે અથવા હિંદી જનતાની ઈચ્છાની પ્રતિળ હશે એવું કશું પણ અમારે હાથે થવા નહિ પામે. એ બાબત નિશ્ચિત્ત રહેજે... આપણું તમામ શક્તિઓને સફળ અને સચોટ રીતે એકસૂત્રે સાંધવાના ઇરાદાથી હું આઝાદ હિંદની એક આઝાદ હકુમત કાયમ કરવા માગું છું. આપણા પિતાના જ પ્રયત્ન અને આપણી પોતાની જ કુરબાનીને પ્રતાપે આઝાદીને હાંસલ કરીને આપણે એક એવી શક્તિ પેદા કરીશું કે એ આઝાદીને આપણે સદાકાળ સાચવી શકીએ-સુરક્ષિત રાખી શકીએ. આપણું અંતિમ વિજય બાબત મને સંપૂર્ણ શ્રદ્ધા છે. છતાં ય એક ચેતવણી હું તમને સૌને આપવા માગું છું. દુશ્મનોની તાકાતને ઓછી આંકવાની ભૂલ ના કરતા અને નાનામોટા અનેક પરાજયોને માટે તૈયાર રહેજે. આપણું સામે એક તુમુલ યુદ્ધ પડયું છે. કારણ કે દુશ્મન તાકાતબર છે. બે–હયા અને કાતિલ છે. બેરહમ છે. આઝાદીની આ અંતિમ કૂચ દરમિયાન, તમારે ભૂખ, તરસ, કંગાલિયત, શરીરના સાંધે સાંધાને છૂટાં પાડી દે એવી દેડધામ અને મૃત્યુને સામને કરવો પડશે. આ અગ્નિદિવ્યમાંથી અણીશુદ્ધ બહાર આવશે ત્યારે આઝાદીની વરમાળાના અધિકારી બનશે. તમે એ કરી શકશે એ બાબત મને રાઈ જેટલીયે શંકા નથી. તમારા ગુલામ અને કંગાળ દેશમાં તમે આઝાદી અને માબાદી આણી શકશે એવી મારી શ્રદ્ધા છે...' જુલાઈ ૫, ૪૩ ટાઉન હોલ સામે ફોજની કવાયત હતી. આપણે સૈનિકોએ પિરસથી ગજ ગજ ઊછળતી છાતીઓ સાથે કચ કરી બતાવી. મેં આખું દૃશ્ય મંચ ઉપરથી જોયું. રાષ્ટ્રીયગીત ગાનારી છોકરીઓમાં એક હું હતી. જ્યારે નેતાઓને સલામી આપતાં આપતાં અમારી આંખો આગળથી એ કૂચકદમ પસાર થઈ ત્યારે નેતાજીને માટે જલતી ભક્તિભાવની જ્યોત પી.ની એની આંખોમાં દીઠી. એનાં વિદ્યુત કિરણે સૌએ મંચ ઉપર અનુભવ્યાં. આપણું દેશની સ્વાધીનતાને ખાતર લોહીનું છેલ્લું ટીપું આપવા તેઓ તત્પર છે, પી. અને એની પલટણના બધાય. જેશ અને ઉત્સાહના એમની છાતીમાં ભડકા બળે છે. સૌથી વધુ ધ્યાન ખેંચે છે એક વાત. નાની નાની અનેક ખટપટે હરહમેશ ખદબદ્યા: કરતી તે નેતાજીના વ્યકિતત્વના પશે અદશ્ય થઈ ગઈ છે. કાગડાઓનું નામનિશાં નાબૂદ થયું છે. નેતાજીએ અમારી કાયાપલટ કરી નાખી છે. અમને પિતાને જ લાગે છે કે અમે..અમે નથી રહ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા નેતાજીના મુખમાંથી આ વાણીપ્રવાહ વહી રહ્યો હતે. હિંદની આઝાદીકેજના જવાંમર્દો ! “મારા જીવનને આજે ધન્યમાં ધન્ય દિવસ છે. આજે વિધાતાએ મને એક અદ્વિતીય માનને અધિકારી બનાવ્યો છે. એ માન છે-જગત સમક્ષ જાહેર કરવાનું કે હિંદની આઝાદ ફોજનું સ્વપ્ન આજે સિદ્ધ થયું છે. આજે સિંગાપુરના રણક્ષેત્ર ઉપર–એક વેળા બ્રિટિશ શહેનશાહતના અભેદ્ય દુર્ગ સમું ગણાતું એ સિંગાપુરના રણક્ષેત્ર ઉપર-એ સૈન્ય આગેકૂચના આદેશની વાટ જોતું એક પગે ઊભું છે. હિંદને બ્રિટિશ ગુલામીમાંથી આ ફેજ મુક્ત કરશે. આ હિંદી ફેજ હિંદી લકરી આગેવાની નીચે, હિંદી અમલદારોએ ઊભી કરી છે. અને જ્યારે યુદ્ધની ઐતિહાસિક ઘડી આવશે, ત્યારે એ હિંદી સરદારી નીચે જ મેદાને પડશે. એ વાત માટે એક કે એક હિંદી મગરૂબ રહેશે. બ્રિટિશ સલ્તનતના આ કબ્રસ્તાન ઉપર પગ મૂકતાંવેંત, કેઈ બાળક પણ હવે કહી શકે છે કે, એક વેળા જે. સર્વશક્તિમાન મનાતું હતું તે જ સામ્રાજ્ય આજે ક્યારનું યે ભૂતકાળની કેાઈ થટના જેવું લાગી રહ્યું છે. તેં ! સિપાહીઓ ! તમારે યુહનાદ નારા–એ-જંગ-“ચલે દિલ્લી છે. આ આઝાદી–જંગ પછી આપણુમાંના કેટલા જીવતા રહેશે એ હું નથી જાણતા. જાણું છું ફક્ત એટલે કે અંતે આપણે વિજય નિશ્ચિત છે અને વિજય પછી આપણામાંના જેઓ, જીવતા હશે તેઓ. બ્રિટિશ સામ્રાજ્યના બીજા કબ્રસ્તાન સમા પુરાણપ્રસિદ્ધ દિલ્લીના લાલ કિલ્લામાં, વિજસવની કવાયત કરશે ત્યારે જ આપણું કામની પૂર્ણાહુતિ થશે. છે મારી જાહેર કારકિર્દી દરમ્યાન મને હંમેશાં એમ જ લાગ્યા કર્યું છે કે હિંદ બીજી બધી રીતે આઝાદી માટે કટિબદ્ધ છે, પણ એની પાસે એક વાતની ઊણપ છે. એની પાસે આઝાદીની સેના નથી. અમેરિકાને જ :શિંગ્ટન આઝાદીનું યુદ્ધ લડી અને જીતી શકો, કારણ કે એની પાસે સેના હતી. ગેરીબાહી ઈટલીને મુક્ત કરી શકો, કારણ કે એની પડખે એને સશસ્ત્ર સ્વયંસેવકે હતા. હિંદનું રાષ્ટ્રીય સત્ર સરજવાનું માન તમે ખાટી ગયા છે. પોતાના રાજને સદૈવ વફાદાર રહેતા, ગમે તેવા સંગેમાં પણ પિતતાના કર્તવ્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ પાલન કરતા અને જરૂર પડયે હસતે મોંએ જિંદગીની કુરબાની આપવા તત્પર એવા સૈનિકોને ભાગ્યે પરાજ્ય જેવી કોઈ ચીજ નથી! તેઓ તે સર્વદા અયજ છે. આ ત્રણ આદર્શ માને-વફાદારી, ધમપાલન અને કુરબાનીને-તમારા અંતરના પટ ઉપર અંકિત કરી રાખજે. ભાઈઓ! હિંદી રાષ્ટ્રની ઈજજત આજે તમારા હાથમાં છે. હિંદની આશાઓ અને મહત્વાકાંક્ષાઓની તમે જીવતી જાગતી પ્રતિમા છે. એવી રીતે વજે કે જેથી તમારા દેશબાધ તમારા ઉપર આશીર્વાદ વરસાવે અને ભવિષ્યની પેઢીઓ તમારા માટે મગરૂબી લઈ શકે. હું તમને ખાતરી આપું છું કે હું અંધકારમાં તેમ જ પ્રકાશમાં, દુઃખમાં તેમ જ આનંદમાં, યાતનાનાઓમાં તેમજ વિજયમાં તમારી સાથે જ રહીશ. અત્યારે તે હું તમને ભૂખ, તરસ, યાતનાએ, અવિરત દેડધામ અને મૃત્યુ સિવાય બીજું કશું જ નથી આપી શકત. હિંદને આઝાદ જોવા માટે આપણુમાંથી કેણુ અને કેટલા જીવતા રહેશે એ મહત્વની વાત નથી. મહરવની વાત એ છે કે હિંદ આઝાદ બનશે અને આપણે એને આપણું સર્વસ્વ આપીને આઝાદ બનાવીશું. ઈશ્વર આપણી ફેજ પર આશીર્વાદ વરસાવે અને યુદ્ધમાં એને વિજયની અધિકારી બનાવે !” - સંધના આગેવાનોને જે અંતરાયે હિમાલય જેવા લાગતા હતા, તે નેતાછની આંખના એક જ સારે ઓગળવા માંડયા છે. આઝાદ હિંદ ફોજની રચના અને તેના હેતુઓની જગત સમક્ષની આ જાહેર રાત અત્યાર સુધી નહાતી થઈ શકી. કારણ કે કિકાન એની વિરુદ્ધ હતે. સંઘની આ એક મેટામાં મોટી ફરિયાદ. સુભાષબાબુએ આ ધરતી ઉપર પગ મૂકો અને વિજય એમને વર્યો. એમના આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિને કિકાનના વિરોધને એવી રીતે ઓગાળી નાખે; જેમ મુશળધાર વરસાદ, મીઠાના કેઈ નાના ઢગલાને ગાળી નાખે ! આવતી કાલે જનરલ ટો ફેજને સલામી આપવાને છે. જુલાઈ, ૧, ૧૯ણ કેટલું ભવ્ય દશ્ય..ફોજ કૂચકદમ કરતી આંખે આગળથી પસાર થઈ અને જનરલ રાજેએ એને સલામી આપી. નેતાજી જાપાનના વડા પ્રધાનની જેલમાં જ ઉભા હતા. આપણે બહાદુર જવાંમર્દી પૌરુશાભરી ચાલે એ બેની પાસે થઈને ચકદમ પસાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા યુદ્ધતત્પર અને સશસ્ત્ર દેશભક્તિની તાકાતે તેમનામાં કોઈ અજબ ખુમારી જ ઝેરી છે ને! આપણે રાષ્ટ્રીય વાવટ-વહાલે વાવટે તેમના હાથમાં ઉનતદંડ ફરફરતે હતા. કવાયત દોઢ કલાક ચાલી. દેઢ કલાક સુધી જનરલ ટોએ સલામી આપી. રાતે પી. કેટલાક મિત્રોને વાળ માટે લાવેલા. સ્ત્રીઓ એ હતી અને પુરૂ થ હતા. શ્રી. એલે–મલાયાવાસીઓની અમને ઘણું વાત સમજાવી. અમારા માટે એ નવી હતી અને રસભરી યે હતી. એમણે કહ્યું: બ્રિટિશરોએ તલવારની તાકાતથી મલાયા ઉપર હકુમત કાયમ કરી છે એ વાતમાં શે માલ છે? છળકપટ અને લાંચસ્થવતથી તેમણે મલાયાને “ખરીદી લીધું હતું. એમણે દાખલાઓ આપ્યા. સિંગાપુર જેહેરના સુલ્તાન પાસેથી ખરીદાયું ૧૮૧૯ માં. પેનાગ કેદાહના સુલ્તાન પાસેથી ૧૭૮૬ માં. મલાકા વલંદાઓ પાસેથી. પરાકને ઈતિહાસ તે વધી સૂચક જ હતો. ૧૮૨૪માં બ્રિટન અને તાઈલેન્ડે પેરાકના સ્વાતંત્રની ખેાળાધરી આપી. ૧૮૭૪ સુધી સુલ્તાનની હકૂમત વણરેકટોક ચાલ્યા કરી. પછી સુલ્તાને એક બેવકૂફી કરી. ઘરના કોઈ ઝગડામાં એણે બ્રિટનની મદદ માગી. જવાબમાં બ્રિટિશ રેસિડન્ટ આબે, એનું ખૂન થયું, કદાચ બ્રિટિશરોના કઈ ભાડૂતી માનવીઓને હાથે. આ અપરાધને દંડવા માટે બ્રિટિશ સૈનિકોની એક ટુકડી ઊતરી; ખૂનીને ગિરફતાર કરીને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યા...પણ પિરાક નકશા ઉપર લાલ રંગે રંગાઈ ગયું. એના ઉપર બ્રિટિશ ગુલામીનો યુનિયન જેક ચડી ગયો. સેલેંગેની કથા પણ એ જ છે. નેગ્રી સેબીલાન અને પગની પણ એ જ કહાણી! સ્થાનિક રમખાણે-કેાઈ બ્રિટિશ પ્રજાજનની દખલગીરી-એનું ખૂન થાય અથવા એવું જ બીજું કંઈ એ ખૂનને બદલે લેવા માટે લશ્કર-અને ખેલ ખલાસ ! ગુલામીને ઝડે એ પ્રદેશ ઉપર ચડી જાય ! આ ખરીદીએ, જેમને બ્રિટન વિના નામે ઓળખે છે, તેની ઘટમાળમાં સોથી વધારે બ્રિટિશરો ભાગ્યે જ ખતમ થયા હશે...... બ્રિટિશરોએ અપેક્ષા રાખી હતી કે જાપાનીઓ પૂર્વ કિનારા તરફ કયાંક ત્રાટકશે અને પછી પૂર્વને કિનારે જ આગેકૂચ કરશે. જાપાનીઓ ત્રાટક્યા 9. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ કેતાબા ઉપર અને પછી આગળ વધ્યા. પશ્ચિમ કિનારાની સમાંતરે. બ્રિટિશરે માનતા હતા કે જંગલ અભેદ્ય છે. જાપાનીઓ જંગલ સસરા જ આવ્યા, એમને ભોમિયા મળી રહ્યા અને માર્ગો પણ મળી રહ્યા. બ્રિટિશરો માનતા હતા કે જાપાની શસ્ત્રમાં શું દમ હશે ? પરિણામે એમણે યુદ્ધતૈયારીમાં પેનાગ ખાતે ફક્ત બે જ છ છ ઈંચના વ્યાસવાળી પડીઓ, કોટાબારૂ ખાતે ફક્ત કિનારા ઉપર જ અને બીજે છેડે ઠેકાણે થેડીઘણી કિલ્લેબંધી એટલું જ રાખ્યું હતું. એમની પાસે નહોતી ટેન્ક, નહેતે ટેન્કવિધી સરંજામ, નહેતાં તેપ-મથકે, નહેતી બરકાદાજે માટેની નાની નાની દુર્ગવલીઓ. બ્રિટિશરે માનતા હતા કે જાપાનની તળ-ધરતીથી દોઢ હઝાર માઈલ છેટે આવેલું ફેરમોસા એ જાપાનનું નજીકમાં નજીક તરી મથક હતું અને જાપાનીઓએ ગોળા છોડવા માંડયા તે ફક્ત છસો માઈલ દૂર આવેલ સેગાંવ બંદરથી, બ્રિટિશરો માનતા હતા કે સિંગાપુરમાં આક્રમણ અગર શકય પણ હેય તે તે ફક્ત સમુદ્ર તરફથી જ; એટલે ત્યાં તેમણે પિતાની પ્રચંડ તપને સીમેન્ટ કોન્ક્રીટમાં જડી રાખી હતી, સમુદ્ર તરફ મોઢાં રાખીને. જાપાનીઓ ઉત્તર તરફથી આવ્યા..... અને તેપો મેં વકાસીને જ બેસી રહી દક્ષીણુ તરફ. એમને ત્યાં ગોઠવનારા બ્રિટિશ માલિકે જેમને જોખમી સાગર માનતા હતા તે તરફ. બરાબર છે! ઈશ્વર જેમને વિનાશ કરવાવાળો છે, તેમને પહેલાં પ્રથમ તો આંધળા બનાવી મૂકે છે. શ્રી. એલ. કહે છે કે જાપાનીઓને બ્રિટિશરે ઉપર આટલે સહેલાઈથી વિજય મળી ગયે એને ખુલાસે આ સિવાય બીજી કઈ રીતે થઈ શકે? મેડી રાતે અમે જુદા પડ્યા. વાતચીત મોટે ભાગે શ્રી. એલે. કરી હતી. ભણે જ સરસ માણસ. એને વારંવાર નેતરવો જોઈએ. gel &, LETS આજે “માસ રેલી” હતી પિડાંગમાં મ્યુનિસિપલ કચેરીની બરાબર સામે. દોઢ લાખથી વધારે માનવીઓ ઊભરાયાં હતાં નેતાજીને સાંભળવા. માનવસાગર જ જાણે. ઉત્સાહને પાર નહે. નેતાઓ લોકો સાથે હળેમળે ભળે છે એમાં પણ કેટલી મહકતા છે. સ્ત્રીઓ અને બાળકે પ્રત્યે તે નેતાજીને બહુ જ આદર. ટોળું કઈ કઈ વાર આવેશમાં આવીને નિરંકુશ બને, અને એમને જેવા કે સ્પર્શવા માટે તેફાને ચડે, તે ય નેતાજીના મોંમાંથી કઠોર વેણુ ન નીને ગઈ કાલે નેતાજી અમારી કચેરીએ આવેલા. બારણે એક સીમા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા નેતાઓને ચરણસ્પર્શ કરવા માટે એ આવ્યાં હતાં. નેતાજીએ એમને ઉઠાડીને ઊભાં કર્યા અને માથું નમાવીને એમની પાસેથી આશીર્વાદ માગ્યા. ડેસીમાને એમણે “મા” કહીને બોલાવ્યા. પાછળથી જ્યારે એમણે અમને કલકત્તામાં વસતાં એમનાં પોતાનાં માયાળુ અને સ્નેહાળ મા વિષે વાત કરી ત્યારે અમારી સૌની ભાંખો ભીની થઈ ગઈ માઈકમાં બોલતી વખતે નેતાજી ટટ્ટાર ઊભા રહે છે. હાથના ચાળા તે એ કરતા જ નથી. વક્તત્વનાં નખરાં એમને ગમતાં નથી. શાંત, સ્વસ્થ અને દૃઢ અવાજે, એ ફક્ત લીલ જ કર્યા કરે છે. એવી રીતે કે સાંભળનાર સૌને એમ જ લાગે કે નેતાજી મારા એકલાની જ સાથે વાત કરી રહ્યા છે. નાટકી અભિનમ તે કદી જ નથી કરતા. બેલતા હોય ત્યારે ન તે પાણીને એક ઘૂંટડે પણ પીએ, કે ન તે કોઈ પંખે નાખવા એમને જોઇએ, કે ન જોઈએ કઈ કાગળની કાપલી સુહાં, ભાવણની નોંધથી યાદદાસ્તને તાજી કરવા માટે. એ તે તમારી સન્મુખ જાણે તમારા પિતાજી ઊભા હોય એમ ઊભા રહે. તમારા અંતર સાથે વાત કરે, દલીલ કરે, સમજાવે, તમારામાં પડેલી સવૃત્તિએને પંપાળી પંપાળને બહાર લાવે. એમને સાંભળ્યા પછી તમને એમ જ . લાગે કે એમની સાથે સહકાર ન કરો, અથવા એ જે તમારી પાસેથી માગી રહ્યા છે એ આપવાનો ઇનકાર કરે એના જેવી બીજી કોઈ કાયરતા, સ્વાર્થોધતા કે સમાજ-વિધિતા છે જ નહિ. નેતાજી જાણે કેાઈ જાદુગર જ છે... અલબત્ત, જાદુગરના ધતિ એ નથી કરતા, પણ એમની અસર તે એવી જ. ઉચ મંચ ઉપરથી એમને અવાજ રણકી રહ્યો હતઃ દરેક પ્રકારના ભય અને જોખમોથી ભરેલી એવી એપ કરવા માટે છે મારું વતન અને ઘર બન્નેને શા માટે ત્યાગ કર્યો એ હું તમને આજે હૈયું ખોલીને કહી દેવા માગું છું. મને બ્રિટિશ રંગમાં રાખવામાં આવ્યો હત– સલામત. ત્યાં મેં શાંતિપૂર્વક નિશ્ચય કરી નાખે કે બ્રિટનના સકંજામાંથી ગમે તે જોખમ ખેડીને પણ સટકી જવું. કારાવાસ મારા માટે કોઈ નવી ચીજ નહેતી. એ પહેલાં દશ વખત હું જેલમાં રહી આવ્યું હતું. એટલે ત્યાં હું રહો હત મારા માટે અંગત રીતે તે એ પ્રમાણમાં ઘણું જ વધારે સક્ષમત અને સહેલું હતું. પણ મને લાગ્યું કે હિંદની આઝાદીને મારી જરૂર છે. હિંદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ સરહદ બહાર મારી હાજરીની જરૂર છે. એમ કરવા માટે ગમે તે જોખમે મારે ઉઠાવવાં પડે, તા એ ઉઠાવીને પણ મૈયાને સાદ મારે ઝીલવા જોઈએ. કર્તવ્યપાલન કરતાં કરતાં મૃત્યુ આવે તે તેને પણ વધાવી લેવાની શક્તિ મારામાં છે કે નહિ તેને નિશ્ચય કરતાં મને ત્રણ મહિનાઓ લાગ્યા. એ ત્રણ મહિના મેં પ્રાર્થના અને ધ્યાનમાં જ વિતાવ્યા. હિંદમાંથી સટકી જતાં પહેલાં પ્રથમ તો મારે કારાવાસમાંથી સટકવાનું હતું. અને એ કાર્ય સિદ્ધ કરવા માટે મારે ભૂખહડતાળ ઉપર ઊતરવું પડયું, મારી મુક્તિની માગણી કરીને હું જાણુતા જ હતા કે હિંદમાં શું કે આયર્લેન્ડમાં શું, બ્રિટને પેાતાના રાજકેદીને એવી રીતે છેડયા જ નથી. હું એ પણ જાણુતા હતા કે બ્રિટન ઉપર આવું ખાણુ લાવવા જતા, આયર્લૅન્ડમાં ટેરન્સ મેસ્વીની અને હિંદમાં જતીનદાસ જેવાને પ્રાણતા પણ ભાગ આપવા પડયા હતા. પણ મારું' અંતર મને પોકારી પોકારીને કહેતું હતું કે તિહાસપુરુષે તારા માટે એક ખાસ કાય` નિર્માણુ કરીને રાખ્યું છે. એટલે મેં ભૂસ્કા માર્યાં અને સાત દિવસની મારી ભૂખહડતાળ પછી દિની બ્રિટિશ હકૂમત કાઈ અણુધારી રીતે જ, વ્યગ્ર થઈ ગઈ. હમણાં તે એને જવા દો, પછી મહિને બે મહિને કયાં નથી પડી શકાતા 1. એવા નિરધાર કરીને એણે મને જેલમાંથી બહાર કાઢયેા. પણ ફરીથી તે મારા ઉપર હાથ નાખી શકે તે પહેલાં તે હું સ્વતંત્ર થઈ ગયા... “ મિત્ર ! તમે જાણાજ છે કે ૧૯૨૧માં મેં યુનિવરસિટિનું શિક્ષણ પૂરું કર્યું" તે પછી તે ઠેઠ આજ સુધી હિંદની આઝાદી-લડતમાં હું લગભગ સક્રિય ભાગ લેવા જ રહ્યો છું. છેલ્લા બે દાયકાઓમાં જેટલાં સત્યાગ્રહના આન્દોલનો થયાં, તે બધામાં હું હતા. ઉપરાંત, અનેકવાર, મને કાઈપણુ જાતની અદાલતી કારવાઇ વગર પકડીને જેલમાં પૂરવામાં આવ્યા છે. મારા ઉપર વહેમ હતો કે અશસ્ર કે શસ્ત્ર કઈ તે કાર્ય ગુપ્ત ક્રાન્તિવાદી આન્દોલન સાથે મારા સંપર્ક છે. આ બધા અનુભવને અંતે હું એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે હિંદની ધરતી ઉપર રહ્યા રહ્યા અમે જે કઈ કરીશું તે બધું જ બેકાર બનશે. તેટલા માત્રથી જ બ્રિટિશરાને હિંદની ધરતી ઉપરથી હંકારીને કાઢી મૂકી નહિ શકાય. “ટૂંકામાં, હિંદમાંથી બહાર ચાઢ્યા જવામાં મારા આ જ આશય હતો. દર ચાલી રહેલી આઝાદી લડતને બહારની લડતથી વધારે મજબૂત બનાવવી. ખીજી તરા, હિદને જે બહારની મદદની ખરેખરી જરૂર છે. તે બહુ જ સ્વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા છે. હિંદની અંદરના આપણા હમવતનીઓ આપણી પાસેથી બે પ્રકારની સહાથતા માગતા હતાઃ નૈતિક અને ભૌતિક. પહેલું તે એ કે તેમને વિજય એ નિશ્ચિત વસ્તુ છે એવી નૈતિક હિંમત, તેમના અંતરમાં સરજવી જોઈએ. બીજું, બહારથી તેમને લશ્કરી મદદ આપવી જોઈએ. “આજે હવે એ વખત આવી ગયો છે કે જ્યારે હું જાહેર રીતે આખા જગતને અને આપણું દુશ્મનેને સુદ્ધાં કહી શકું છું કે આપણે આપણું રાષ્ટ્રીય સ્વાધીનતા કયા માર્ગે સિદ્ધ કરવા માગીએ છીએ. હિંદ બહારના હિંદીઓ, ખાસ કરીને પૂર્વ એશિયાના હિંદીઓ, એક એવી જનું સંગઠન કરશે કે જે હિંદમાંનાં બ્રિટિશ સૈન્ય ઉપર આક્રમણ કરવા જેટલી શક્તિશાળી હશે. આપણે જ્યારે એમ કરીશું, ત્યારે હિંદમાં કાતિ સળગી ઊઠશે. ફક્ત પ્રજાકીય કાતિ જ નહિ, પરંતુ બ્રિટિશ વાવટા નીચે જે અત્યારે લડી રહ્યું છે તે હિંદી સૈન્યમાં પણ. બ્રિટિશ હકુમત ઉપર જ્યારે આમ બંને બાજુએથી આક્રમણ થશે –હિંદ બહારની અને હિંદની ધરતી ઉપર-ત્યારે એના ભુકા બેલશે–અને ત્યારે હિંદી પ્રજા નષ્ટ થયેલી પિતાની સ્વાધીનતાને પુનઃ પ્રાપ્ત કરશે. “મારી યોજના પ્રમાણે તે, ધરી રાજ્યનું હિંદ પ્રત્યે કેવું વલણ છે અથવા રહેશે એ પ્રશ્ન અગત્યને રહેતા નથી. હિંદ બહારના અને હિંદની અંદરના હિંદીઓ જે પિતાની ફરજ પૂરેપૂરી બજાવશે, તે બ્રિટનની ગૂંસરીને દૂર કરીને ૩૮ કરોડ જેટલી હિંદી જનતાને મુક્ત કરવી એ શકય બનશે. દસ્તે, પૂર્વ એશિયાના ત્રીશ લાખ હિંદીઓને યુદ્ધનાદ, “સર્વસ્પર્શી યુદ્ધને માટે સર્વસ્પર્શ તૈયારી”-એ જ છે. આ સર્વસ્પર્શ તૈયારીના એક અંશ રૂપે હું તમારી પાસેથી ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરેડ ડોલરની માગણી કરું છું. મારે વીર નારીઓ પણ જોઈએ છે. ૧૮૫૭ માં, હિંદના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં, ઝાંસીની રાણીએ જેમ શમશેર ઉપાડી હતી, તેમ શમશેર ઉપાડે અને મૃત્યુને પડકારે એવી વરનારીઓની ઓછામાં ઓછી એક સેના તો મારે જોઈએ છે. “હિંદમાં આપણા દેશબાંધો ઉપર અત્યારે દુશ્મનની ભીંસ પ્રચંડ છે. તેમને અત્યારે જરૂર છે, તેમની એ ભીંસને હળવી બનાવે અને તેમના સંગ્રામને સહાયરૂપ થઈ શકે એવા બીજા મોરચાની. પૂર્વ એશિયામાં તમે સુસજજ અને સુસંગઠિત બને, અને હું તમને વચન આપું છું કે, એ બીજો મેર હું તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ કરી દઈશ. એક ખરેખરે બીજો મોરચે-જે હિંદના જગે–આઝાદીમાં કોઈ ન જ રંગ લાવે.” નેતાજી બોલતા હતા અને વરસાદ ધેધમાર તૂટી પડ્યું. નેતાજીએ ફક્ત થોડા જ શબ્દો કહ્યાઃ “કોઈ ઊઠે નહિ. કાઈ જાય નહિ. બધા પોતપોતાને સ્થાને બેસી રહે. વરસાદ આપણને ગભરાવી ન શકે.” એક પણ માણસ ન ખસ્યો. સૌ કપડાં સોંસરા નહાઈ રહ્યા. એક પણ માણસે ચૂં કે ચાં ન કર્યું. અમારું શિસ્તપાલન અને ખાસ કરીને કાખમાં બાળકોને તેડીને આવેલી બહેનેના શિસ્તપાલન ઉપર તે નેતાજી ઓવારી ગયા ! પી.ને નેતાજીના એક અંગરક્ષક તરીકે પસંદ કરવામાં આવેલ છે. હું ઝાંસીની રાણું પલટણમાં ભરતી થવાની છું. બહુ મઝા પડશે. હથિયારે ઉપાડવા પી., હું તમારી પાછળ બહુ દૂર તો નહિ જ હોઉં, હો ! જુલાઈ ૧૫, ૧૯૪૭ હિંદ સ્વાતંત્ર્ય સંધના મહિલા વિભાગે હિંદી મહિલાઓની એક આમસભા બેલાવેલી. નેતાજીએ ભાષણ કર્યું. શ્રોતાદ તે અમારા એ પ્રાણથી પ્યારા નેતાજીના મુખમાંથી નીકળતા એકેએક શબ્દને અમૃતની પેઠે ઝીલી રહ્યો. દશ દશ બાર બાર માઈલથી પગે ચાલીને બહેને આવી હતી. નેતાજી આવ્યા તે પહેલાં બે કલાકથી સભાખંડ ખીચખીચ ભરાઈ ચૂક્યો હતો. અમે તે એમને ગૂંગળાવી જ નાખ્યા, અમારી કૂલમાળાઓથી. અમે કાનિગીતે ગાયાં. પછી નેતાછ બેલ્યા. એમણે ઝાંસીની રાણી ટુકડી માટે અને રેડ કેસ માટે રંગરૂટની માગણી કરી. એક ગૂજરાતી બહેને પોતાના બધા જ દાગીના ઉતારી આપ્યા. બંગડીઓ, ઇયર-રીંગો, હારે-બધુંય. નેતાછએ શરૂ કર્યું: “બહેને, ૧૯૨૧ પછી, કાંગ્રેસ જ્યારે મહાત્માજીની સરદારી નીચે પુનન્જિવિત બની ત્યારથી તે આજ સુધી બે દાયકાઓ દરમ્યાન, આપણી બહેનેએ આઝાદીની લડતમાં શે ભાગ લીધો છે. તે તમે બધાંય જાણે જ છે. ફત સત્યાગ્રહની લડતમાં નહિ, પરંતુ ગુપ્ત કાનિઆન્દોલનમાં પણ આપણું બહેને યશરવી ફળ આપે છે. હકીકતમાં મા૫ણુ જાહેરજીવનનું એવું કઈ ક્ષેત્ર નથી, આપણું રાષ્ટ્રિય પ્રયત્નની એવી કઈ પ્રવૃત્તિ નથી,- માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા આપણી બહેનોએ પિતાના ભાઈઓની પડખેપડખે રહીને, તેમની યાતનાઓમાં ભાગ ન પડાવ્યા હોય. ખાધાપીધા વગર ગામેગામ ફરવાનું હોય, એક પછી એક એમ અનેક સભાઓમાં ભાષણ આપવાનાં હોય, બારણે બારણે આઝાદીને પગામ પહોંચાડવાનો હોય, ચૂંટણી જંગ લડવાના હોય, સત્તાધીશેની આજ્ઞાઓ અને પિલીસના લાઠીમારને ઠોકર મારીને સરઘસો કાઢવાં હેય...કે કારાગાર, યાતનાઓ, અપમાને અને આઘાતે વેઠવાનાં હેય-આપણી બહેને કયાં કહેતાં ક્યાં ય, રાષ્ટ્રીય જાગ્રતિના કઈ પણ ક્ષેત્રમાં પાછી પડી નથી, કે નથી મળી સાબિત થઈ ! ક્રાતિના ગુપ્ત આજોલનોમાં પણ આપણું વીર બહેનેએ મહત્વને ભાગ ભજવ્યો છે. જરૂર પડયે ભાઈઓની પેઠે તેઓ પણ બંદૂક ઉપાડી શકે છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું છે. આજે હું તમારામાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છું, કારણ કે હું જાણું છું કે તમે ધારે તે શું કરી શકે છે. કેઈ પણ જાતની અતિશયોક્તિ કર્યાની બીક વગર જ કહું છું કે જગતમાં એવી કોઈ યાતના નથી જેને આપણું બહેને ખામોશીથી સહન ન કરી શકે. ઈતિહાસ આપણને શીખવે છે કે પ્રત્યેક સામ્રાજ્ય માટે જેમ ઉદય નિર્માણ થયેલ હોય છે તેમ અસ્ત પણ નિર્માણ થયેલ હોય છે. જગતના પટ ઉપરથી અસ્ત થવાનો સમય બ્રિટિશ સામ્રાજ્યને માટે હવે આવી પહોંચ્યો છે. ગતના આ ભાગ ઉપરથી એ સામ્રાજ્ય કેવી રીતે ભૂંસાઈ ગયું છે તે આપણે આપણી સગી આંખે જોયું છે. જગતના બાકીના ભાગ ઉપરથી, હિંદ ઉપરથી, પણ તે ભૂંસાઈ જશે..! આ સભામાં, અથવા અન્યત્ર એવી કઈ બહેન હોય કે જેને બંદૂક ઉપાડવાનું કામ સ્ત્રીઓને માટે અનુચિત લાગતું હોય તે એને હું એક જ વાત કહીશઃ ઈતિહાસને અભ્યાસ કરી જુઓ. ભૂતકાળમાં આપણું બહેને એ શું કર્યું છે? ૧૮૫૭ની ક્રાનિતમાં ઝાંસીની રાણીએ શું કર્યું? ઉઘાડી તલવારે રણખાર ઉપર અસવાર થઈને પિતાના સૈનિકોની મોખરે એ મેદાને પડેલી. આપણુ દુર્ભાગ્યે, એ નિષ્ફળ નીવડી. એને પરાજય થયું અને એની સાથે સાથે આપણે, આખી પ્રજાનો પરાજય થયો. પણ ૧૮૫૭માં એ મહાનારીએ જે કાર્ય આરંભ કર્યો હતો તેને હવે આપણે ચાલુ રાખવાનું છે અને પૂરું કરવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ “એટલે સ્વાતંત્રને આ આખરી જંગમાં આપણને એક ઝાંસીની રાણુની નહિ, પરંતુ હજારે ઝાંસીની રાણીઓની જરૂર છે. તમે કેટલી બંદૂકો પાડશે અને કેટલી ગોળીઓ છોડશે તે એટલું બધું મહત્વનું નથી. તમારી વીરતાની અદભુત નૈતિક અસર કેટલી થશે એનું મહત્વ પણ એટલું જ છે.” બે “આઝાદ શાળાઓ’ જુદી જુદી છાવણુઓ માટે નિરીક્ષક તૈયાર કરી રહી છે. એક નાનમાં છે, બીજી પેનાંગમાં. બે વિદ્યાર્થી સમુદાયો તે એમાંથી પાસ થઈને બહાર પણ પડી ચૂક્યા. હું ત્રીજા સમુદાયમાં દાખલ થવાની છું. સ્ત્રીઓને લશ્કરી તાલીમ ન આપી શકાય એમ જૂની ઘરેડના માણસે હજુ યે કહ્યા કરે છે. નેતાજીએ એમના વિરોધને વજન નથી આપ્યું. એ તે સાચા નવયુગના માનવી છે. એમનું દૃષ્ટિબિન્દુ વ્યાપક અને પ્રગતિશિલ છે. જુલાઈ ૫, ૧૯૪૭ આજે શ્રીમતી ટી. અને કુમારી એસ.ને ચા માટે આમંત્રણ આપેલું. . એસ. પેનાંગમાંથી આવ્યા છે. તમામ એશિયાવાસીઓને જાપાનીઓનો દયા ઉપર છેડી પિતાને જીવ બચાવવા માટે બ્રિટિશરે પેનાગમાંથી કેવી રીતે નાઠા, વેનું તેમણે વર્ણન આપ્યું. તેમણે કહ્યું કે હું અહીં ઉતારી લઉં છું? ડિસેમ્બરની ૧૧મીએ, હું હજુ પથારીમાં જ હતી, એટલામાં ત્રીસ જાપાની હવાઈ જહાજોએ શહેર ઉપર હલે કર્યો અઢી કલાક સુધી બામમારે ચા. ઉપરાઉપરી ત્રણ દિવસ સુધી આ પ્રમાણે ચાલ્યું. આ બેમમારાને પરિણામે શહેરમાં જે અંધાધુંધી ઊભી થઈ તેનું તે વર્ણન કરવું જ અશકય છે મારા માટે. સેંકડે ઠેકાણે આગ સળગી રહી હતી; અને પડી ગયેલ ઇમારતે તે ગણી ગણાય નહિ. “પાયર બ્રિગેડ સ્ટેશન ઉપર જ સીધે એક બમ પડેલે. એટલે આગ ઓલવવાના અન્જિને તે હેય જ કયાંથી ! એ તે આગ સળગી સળગીને જાતે જ ઓલવાઈ જાય ત્યારે ! ત્યાં સુધી લોકોએ બહાર બેસીને એ તાપણું જોયા કરવાનું અને સાધારણ મદદ હોય તો બચાવી શકાય એવી ચીજોને સુહાં બળીને ખાખ થતી પિતાની માંએ જ જોયા કરવાની, મજરે તે બધા જ ચાલ્યા ગયા હતા. શેરીઓમાં મદાં સડતાં હતાં અને એની બદબો માથું ફાડી નાખતી હતી. કૂતરાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા શબાના હાથ, પગ કે બીજા અંગે ઉપર ઉજાણી કરી રહ્યા હોય એવાં જે મેં મારી આંખોએ જ દીઠાં છે. ઊંદરે, ખેતરમાં હોય છે એવા જાડા મોટા ઊંદર, રાજમાર્ગો ઉપર ધસી આવ્યા હતા ઘરોનાં ભંડકિયામાંથી. રાજમાર્ગો ઉપર નિરાંતનું ભેજન આરોગતા; અને ખંડેર બનેલ ઇમારતમાં વાસ કરવા માટે જ જાણે તેઓ નીકળી આવ્યા હતા. દુકાનો તે ધણીખરી બંધ થઈ થઈ હતી. બજારમાં કશું જ ખરીદવું અશકય હતું. આ ઉપરાંત હતા રે, ભગવાન જાણે એટલા બધા એક સાથે કયાંથી આવી પડ્યા ! પોલીસને તે કયાંય પત્તો જ નહોતે. ગુંડાઓની ટોળીઓએ શહેરના કેટલાક વિભાગ ઉપર તે જાણે કબજે જ કરી લીધો હતો. બહાર નીકળવું મુશ્કેલ હતું, મછવાઓ બંધ હતા. ભંગીઓ પણ ચાલ્યા ગયા હતા... અને દરેક ઘરમાં ગંદવાડના ઉકરડા ડુંગર ઊંચે ને ઊચે થતો જતે હતે. અને અમને લાગતું હતું કે અમે સદેહે જ નરકમાં ઊતરી આવ્યાં હતાં ! ખરાબમાં ખરાબ વાત તે એ હતી કે લોકોને મદદ આપવા માટે સરકાર જેવું કશું હતું જ નહિ. બ્રિટિશરે એક ખૂણામાં સંતાઈ ગયા હતા. કોઈ સાથે હળતા ભળતા નહિ. રિવરે અને બંદૂકાથી પોતાનું રક્ષણ કરતા અને બની શકે તેટલી ખાધાખોરાકીની ચીજો હાથ કરીને કબજે રાખતા. ત્રીજે દિવસે શહેર ખાલી કરવાનું નક્કી થયું પણ એક પણ એશિયાવાસીને પેનાંગ છોડવાની રજા ન મળી. સ્થાનિક લશ્કરી ખાતાઓ અને સરકારે જાહેર કર્યું કે શુદ્ધ શેણિતવાળા બ્રિટિશરોને જ ફક્ત જવા દેવામાં આવશે. યુરેઝિયનેને પણ નહિ. અગ્રજ ગૃહસ્થાને પરણી હોય એવી અનેક યુરેઝિયન બહેનેને હું ઓળખું છું. એમાં શ્રીમતી બી. મારો મિત્ર હતાં. એમને વર ચાલ્યો ગયો એમને છોડીને. એમને જવાની છૂટ નહતી. કારણ કે એ યુરેઝિયન હતાં. આ ઘટનાએ અમારી સૌની આંખ ઉઘાડી, હિંદીઓની, ચીનાઓની, મલાયાવાસીઓની, અને યુરેઝિયનની સુદ્ધાં ! ન્યાય, પ્રજાતંત્ર અને સમતાની બધી વાત એ ફક્ત માયા હતી, અમને છેતરવા પૂરતી. જાપાનીઓ અમારા ઉપર અધમમાં અધમ પ્રકારના અત્યાચાર ગુજારે એવા છે એવું જાણવા છતાં એ લેકે ચાલ્યા ગયા.” | મલાયાના ઘણાંખરાં સ્થળાની આ જ કહાણી છે! સામ્રાજ્યના કાકા બોલી રહ્યા હતા એવે ટાણે બ્રિટિશ માલિકે પિતાનું સાચું પોત પ્રગટ કરી ૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ દીધું. એ માનવકીટ તરીક-એક પામર જતુ તરીકે એ પરખાઈ ગયેમાન્યાતા મનાતા હતા તે મગતરાં નીકળી પડ્યાં. એમને સંભારીને કે એમના કમનસીબ ઉપર કોઈ કૂતરું પણ નહિ ભસે .. ઓગસ્ટ ૧, ૧૯૮૪ કચેરીમાં આવતા સમાચાર ઉપરથી લાગે છે કે સંઘના સભ્યો નેંધવાની ઝુબેશ દિનપ્રતિદિન વધતા જતા ઉત્સાહથી ચાલી રહી છે. એકલા મલાયામાં દશા મુખ્ય શાખાઓ અને પચ્ચાસ ઉપશાખાઓ ઊઘડી છે. સભ્યોની સંખ્યા લગભગ એક લાખ અને સિત્તેર હઝારના આંકડાને આંબી ગઈ છે. મલાયાને ખૂણે ખૂણેથી ફેજમાં ભરતી થવા માટે સ્વયંસેવકે અરજી મોકલી રહ્યા છે. જેની ભરતી ફરજિયાત નહિ, પરંતુ સંપૂર્ણ મરજિયાત ધોરણે થવી જોઇએ એવી નેતાઓની આશા છે. નૈતિક દબાણ પણું ન જોઈએ. મને લાગે છે કે એ જ બરાબર છે. માઝાદ ફેજ માટેના સનિકાની પસંદગી બાબત જેટલી કાળજી રખાય એટલી ઓછી. દિલ્લી રષેિ બ્રિટિશ લશ્કરના સૈનિકોને ફોજમાં જોડાવાનું કહી રહ્યો છે-હમણા ફેજમાં જોડાઈ જાઓ અને પછી અણીને વખતે મેદાને જંગમાં ફેજને દગો દઈને પાછા બ્રિટિશ સૈન્યમાં ચાલ્યા આવે. અમારે ખૂણ. લોનું કામ નથી; અને પરાણે ભરતી થયા હોય એ ખરે ટાણે ખૂટલ જ નીવડે. દૂર દૂરની વસાહતમાંથી ફોજને માટે અનેક પ્રકારની ભેટે આવી રહી છે. રોકડ નાણાં પણું. હવે શંકાને કહ્યું સ્થાન જ નથી. મેર ઉત્સાહ અને પ્રવૃત્તિને ધમધમાટ છે. નેતાજી અમારા માલનના પ્રધાન પ્રેરકબળ થઈ પિયા છે. પણ, એ જ્યાં જાય છે, ત્યાં એક વાત તે ફરી કરીને કહે છે: ખાધુનિક યુગ એ મૂર્તિપૂજાને યુગ નથી. એક માણસ ઉપર બધો આધાર રાખીને આગળ વધવું પરવડે નહિ. વ્યક્તિ કરતાં કાર્ય માટે છે. એક માણુસની સરમુખત્યારી આપણને ન ખપે. આઝાદીના મેદાને-જંગમાં આપણે સૌ સરખાં. સૌ રવાધીનતાના સૈનિકે.” * નેતાજી ૧૫મીએ નાન આવવાના છે, તે દિવસે એક ખાસ રેલી યોજવાનું નકકી થયું છે. હિંદમાં જે કાતિ શરૂ થઈ તેને ભીએ બજ વરસ બેસશે. ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા એમજ ૧૦, ૧૯૪૨ ૯મી ઑગસ્ટ, મલાયા અને પૂર્વ એશિયાને ખૂણે ખૂણે સેંકડ સભાઓ થઈ. હિંદી કાતિને દિન આ તરફના હિંદીઓએ ધામધૂમભેર ઊજ. - નાનમાં અમે એક જબરદસ્ત સભા ગોઠવેલી. ગાંધીજી, જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈના ફેટાગ્રા પણ મૂક્યા હતા. એકટ ૧૫, ૧૯૪૭ આજ ફરેર પાકમાં નેતાજીને સાંભળવા માટે ત્રીસ હજાર માણસની મેદની ઉમટી હતી. નેતાજી બોલવા ઊભા થયા ત્યારે “આઝાદ હિંદ ઝિન્દા બાદ”ની ગર્જનાઓથી આકાશ ભેદાઈ ઊઠયું. એમણે કહ્યું “હિંદમાંથી બ્રિટિશરેએ ચાલ્યા જવું જોઈએ એવી માગણી કર્યાના અપરાધ બદલ, મહાત્માજીને કારાવાસમાં ધકેલવામાં આવ્યા તેને આજે એક વરસ પૂરું થયું. તે દિવસથી, સત્યાગ્રહ અને ભાંગફોડ–બને પ્રવૃત્તિઓ એવા ને એવા જોશથી અવિરતપણે ચાલ્યા કરે છે. પણ આઝાદી હજુ આપણે મેળવી શક્યા નથી; અને હિંદ-બ્રહ્મદેશ સરહદ ઉપર બીજે મેર શરૂ કરીને બ્રિટિશ હિંદી લશ્કરને તેમ જ હિંદી પ્રજાને બ્રિટિશરે અને તેમના સાથીઓ સામે ઉધાડ અને સશસ્ત્ર બળ જમાડવાની હાકલ નહિ પાડી શકાય ત્યાંસુધી મળશે પણ નહિ. “આજના આ સમારંભમાં આટલા બધા મુસલમાન ભાઈઓને જોઈને મને ખૂબ આનંદ થાય છે. એમણે મારું જે સ્વાગત કર્યું છે અને આઝાદીના આન્દોલનને માટે જે થેલીની ભેટ કરી છે તેને માટે હું તેમનો આભાર માનું છું. આખી દુનિયા અને ખાસ કરીને આપણું દુશ્મને આ વાતની નોંધ લે કે કેમ કે મઝહબને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પૂર્વ એશિયાના સમગ્ર હિંદીઓ આજે એમના માદરેવતનની આઝાદી માટે મરી ફીટવાને સંકલ્પ કરીને જ ખડા છે.” નેતાજીએ જાહેર કર્યું છે કે આવતા બે મહિના દરમ્યાન, આપણી જને એક સારે એવો ભાગ બ્રહ્મદેશને પશે અને ત્યાંથી હિંદને પશે વળી ચૂક હશે. હિંદ સ્વાતંત્ર્ય સંધનું મુખ્ય મથક પણ હવે રંગૂનમાં જશે એટલે, મારે અને પી. એ હવે અહીંથી ડેરાતંબુ ઉપાડવાના. અમે તૈયાર જ છીએ, નેતાજી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આજથી એક વરસ પહેલાં આગાખાનના બંગલાની જેલમાં, મહાત્માજીના મંત્રી શ્રી. મહાદેવભાઈનું અવસાન થયું એને ઉલ્લેખ સુભાષબાબુએ ભાવનાભરપૂર શબદોમાં કર્યો. મહાદેવભાઈની સાથે પરિચયમાં આવેલ એક ગુજરાતી વેપારીએ એમની કુરબાની અને એમના ગાંધીજી પ્રત્યેના ભક્તિભાવનું સવિસ્તર વર્ણન કર્યું. મહાત્માજી અને મહાદેવભાઈ વચ્ચેના સંબંધને એમણે જનસન અને બેઝલના સંબંધ જેવો ગણુળ્યા. મહાદેવભાઈના અવસાનને પણ હિસાબ માગવો પડશે. ચલો દિલ્લી.. ઓગસ્ટ ૨૫, ૧૯૪૩ આજે નેતાજીએ ફેજની સિપેહસાલારી વિધિપૂર્વક લીધી. આજના દિવસ, એ પ્રસંગને અનુલક્ષીને એમણે આપેલું શાસન ખરેખર એક ભવ્ય ઈતિહાસબલ જેવું છે. હિંદી સ્વાતંત્ર્યની લડતના અને આઝાદ હિંદ ફોજના હિતમાં મેં આજે ફાજનું સિપેહસાલારપદ મારા હાથમાં લીધું છે. “મારે માટે એ અભિમાન અને આનંબે વિષય છે. હિંદના સ્વાધીનતારચના સેનાપતિપદ કરતાં વધુ માનભર્યું પદ કોઈ પણ હિંદીને બીજુ કયું મળી શકે ! હું મારી જાતને મારા ૩૮ કરોડ દેશબંધુઓની ખિદમતગાર સમજું છું. હું મારી ફરજોને એવી રીતે અદા કરીશ કે જેથી મારા એ ૩૮ કરોડ ભાઈબહેનેનું હિત સુરક્ષિત રહે; અને એકેએક હિંદવાસીને મારા ઉપર સંપૂર્ણ ઇતબાર રાખવા માટે પૂરતાં કારણે મળી રહે. હિંદની આઝાદ ફોજની રચના વિશુદ્ધ રાષ્ટ્રવાદ, સંપૂર્ણ સાયભાવના અને નિષ્પક્ષતાના પાયા ઉપર જ થઈ શકે. આપણી મા-ભોમની મુક્તિ માટેની હવે પછીની લડતમાં આઝાદ હિંદ જે અતિ મહત્વનો ભાગ ભજવવાનું છે. એ ભાગ એ ભજવી શકે તેટલા ખાતર, આપણે આપણી જાતને એક જના રૂપમાં સુસંગઠિત કરવાની છે. એ રોજનું લક્ષ્ય એક જ હાયઃ હિંદની આઝાદી, એ ફેજને નિશ્ચય એક જ હેપઃ માતાની મુક્તિને માટે મરી ફીટવું. આપણે ડેરાતંબુ નાખીને પડયા હેયાએ ત્યારે એ જ એક લોખંડી દુગની પિકે આપણું જતન કરે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા આપણે આગેકૂચ કરવા માંડીએ ત્યારે એ આપા દુશ્મનેાના કાણુ વાળનાર એક પ્રલય-ચક્ર સમી બની રહે. “આપણું કામ આસાન નથી. જંગ લાંબા વખત સુધી ચાલશે અને કપરામાં કપરી બનશે. પણ મને શ્રદ્ધા છે કે ધમ' આપણાં પક્ષમાં છે અને આપણે આખરે અજેય જ નીવડીશું. માનવજાતિના પાંચમા ભાગ જેટલા–૩૮ કરાડ-હિંદીઓને આઝાદ બનવાને અધિકાર છે, અને એ અધિકારને પ્રાપ્ત કરવા માટે તે શાણિતનાં મૂલ્ય ચૂકવશે. સ્વાધીનતાના આપણા જન્મસિદ્ અધિકારથી હવે વધારે વાર આપણને વંચિત રાખી શકે એવી કાઇ તાકાત પૃથ્વીના પટ ઉપર હું દેખતે નથી. “દોસ્ત, આપણું કામ ક્યારનુંયે શરૂ થઈ ગયું છે—“ચલા દિલ્લી”ના વિજયનાદ ગજવતાં ગજવતાં, આપણે લડીશું અને આગે બઢીશું...ત્યાં સુધી કે જ્યાંસુધી નવી દિલ્લીના વાઈસરાયના મહેલ ઉપર આપણે આપણા આઝાદી ધ્વજ રોપી શકીશું અને જ્યાં સુધી પુરાણપ્રસિદ્ઘ દિલ્લીનગરના લાલ કિલ્લામાં આપણે આપણા વિજયાત્સવ ઊજવી શકીશું.” ફેાજને માટે દુભાષીએ તૈયાર કરવાના હેતુથી ત્રણ કેન્દ્રો ઉધાડવામાં આવ્યાં છે Àાનાનમાં, ઢાલાલંપુરમાં અને સાલેતારમાં. ખસા રંગરા અહીં લશ્કરી અને “નિષ્ણાત કામ”ની તાલીમ લેશે. સપ્ટેમ્બર ૧, ૯૪૩ ફાજના ર્ગફ્ટોને તાલીમ આપવા માટે સેરખ્ખાનમાં એક છાવણી ખેલવામાં આવી છે. મહિનાની પહેલી તારીખે. નેતાજીની સાથે કાલાલમ્પુરની મુલાકાત લેનારાઓમાં એક હું હતી. રસ્તે, દરેક સ્ટેશને, હિંદીઓનાં ટાળેટાળાં ઊમટેલાં નેતાજીના દર્શન કરવા અને લતને માટે થેલીઓ આપવા માટે. કાલાલપુરમાં તે ટ્રેનને પા કલાક વધારે ખાટી થવુ પડયુ. ઉત્સાહના સાગર રેલાવતું ટાળું નેતાજીની આસપાસથી ખસે જ નહિ તે ! સુભાષબાબુએ સ્થાનિક કાકર્તાને કહ્યું: “આ વીરપૂજાને પ્રાત્સાહન ન આપતા. એ આપણી લડતને માટે શરમરૂપ નીવડશે. ધ્યેયને ખાતર આત્મલ્લિાપન કરવાની આવશ્યક્તા પ્રજાએ હવે સમજી લેવી જોઇએ. પ્રજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ઉત્સાહ એ એક જ માર્ગે વહેવા જોઇએ. નેતા તે નિમિત્ત માત્ર. આવે તે જાય. લડત હંમેશાં ચાલતી રહેવી જોઇએ. એમાંના એક જવાબ આપ્યા: આ લેફ્રા આટલા ઉત્સાહથી આપનું સ્વાગત કરવા આવે છે, કારણ કે આપે લડતમાં નવા પ્રાણ પૂર્યાં છે, કારણ કે આપ, એમના હૃદયામાં જે આઝાદીની લગન સળગી રહી છે તેના સૌથી શ્રેષ્ઠ પ્રતીકરૂપ બની ગયા છે.” જાહેર સભા થઈ ત્યારે થેલીઓ અને ભેટા આપવાના કામે પૂરા એક ક્લાક લીધા. પછી નેતાજીએ ભાષણ કર્યું. શ્રોતાવૃંદને ભાવનાની પરાકાષ્ટાએ પહેોંચાડયા. કાલાલપુરે આવી સભા પૂર્વે કંદી જ નહિ જોયેલી. એને ઉત્સાહ નિઃસીમ હતા. નેતાને કહ્યું : પંચ કી લડી આર એક કા ખેાજ” એમ કહીને ચેાડી થોડી કુરબાની આપવાના દિવસે હવે પૂરા થયા છે. હવે તે આપણામાંનાં એકકેએક પેાતાનુ સર્વસ્વ હામી દેવું પડશે. એ સર્વસ્વમાં જીવનનું બલિદાન પણ આવી જાય છે. અદ્યતન સૈન્યને જરૂરી એવા બધા સર્જામ પૂરા પાડ્યા પૈસા અને સામગ્રી નો ખરાં જ. “દુનિયામાં જ્યાં સુધી શાંતિ હતી ત્યાં સુધી શઓ મેળવવાં અને વાપરવાં એ હિંદી પ્રજાને માટે લગભગ અશકય હતું. એટલું જ નહિ પણ હિંદુ બહાના હિંદીઓ માટે પશુ અશક્ય હતું. પણ પાડ માના આ વિશ્વયુદ્ધને કે આથી પાંચ વરસ પહેલાં જે. અશક્ય હતું તે આજે શકય છતી ગયું છે. હવે તમારે શસ્રો જોઈએ તે તમે એ મેળવી શકા છે-હિંદમાં નહિ પણ હિદની બહાર. અત્યારે હવે તમારે એક અદ્યતન ઢનું સૈન્ય સરજવું હૈય તે તમે તેમ.કરી શકેા છે. માટે હું કહું છું કે આ વિશ્વયુદ્ધ આપણે માટે ઇશ્વરે માલ્યા જેવું છે. સાંસ્થાનિક સ્વરાજ કે સ્વશાસન નહિ પરંતુ મુકમ્મલ માઝાદી પ્રાપ્ત કરવાની એક અપૂર્વ તક એણે આપણા હાથમાં મૂકી દીધી છે. “તમારાં કાલાલપુરના હ્રદયમાં જ, હિંદી વાંમર્દાને બાઝાદી ગ માટે તાથીમ આપવાની એક છાવણી તમે ઊભી કરી છે તે માટે હું તમને . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા મુખારૅકબાદી આપું છું. મલાયામાં એવી અનેક છાવણી છે, અને એમાંની કેટલીક તેા બ્રિટિશ સૈનિકાને તાલીમ આપવા માટે પહેલેથી જ મેાબૂદ હતી, તેને આપણે આપણા કામમાં લીધી છે. આ ઉપરથી મને યાદ આવે છે કે આપણે જ્યારે હિંદ પહેાંચીશું ત્યારે આપણી ફોજને વસવા માટે ક્રાઇ નવી જ ખરાકા બાંધવાની આપણને જરૂર નહિ રહે. કલકત્તાથી મુંબઈ સુધી અને રાવલપીંડીથી મદ્રાસ સુધી બહુ જ સુંદર બરાકા તૈયાર પડેલી છે—હિંદી સૈન્ય માટે નહિં, પરંતુ બ્રિટિશ સૈન્યને માટે—બ્રિટિશ હિંદી સૈન્યની ટુકડીએ માટે. એ બધીને આપણા હિંદી ક઼ાજના સિપાહીના વપરાશ માટે લઇ લેશું અને એના ખલામાં બ્રિટિશરોને કઇ ખેતું હશે તો તે પણ આપવા હું તૈયાર છું—તે ખેલાશક હિંદની લેામાં વસી શકે છે. "" અમે કેાની તાલીમ-છાવણીની મુલાકાત લીધી. લગભગ ૭૦૦ રંગરૂ તાલીમ લઈ રહ્યા છે. એમને જુસ્સા નમૂનારૂપ છે. નેતાજી એમની તાલીમ ઉપર ખુશ થઈ ગયા. હિંદી કારકૂનો અને વેપારીઓ, જેમના બાપદાદાઓએ છેલ્લાં સેા વરસ દરમિયાન બંદૂક જેવી ક્રાઇ ચીજને સપને પણ હાથ અડાડયે નથી તેઓ યુદ્ધકળામાં આટલા બધા નિપૂણ્યુ થઇ શકે એની અત્યાર પહેલા કલ્પના સુદ્ધાં કરવી મુશ્કેલ હતી. પણ મેાટી વાત છે જીસ્સા. ખ્રિતિજ્ઞા અત્યાર સુધી હિંદી પ્રજાને લશ્કરી અને બિનલશ્કરી એમ બે ભાગમાં વહેંચતા આવ્યા છે. જાણે કેમ ખરેખર જ પ્રજાના એવા કાઇ બે ભાગ મેાબૂદ ન હાય ! પણ એ ધતિંગ હવે ઉધાડું પડી ગયું છે. બ્રિટિશરોના એ ગપગાળાના એક જ હેતુ હતાઃ હિંદી પ્રજાને એક પ્રજા તરીકે લશ્કરી તાલીમમાંથી બાતલ રાખવી; અને હિના લશ્કરને બ્રિટનના ઉચ્ચ ખાનદાનેાના સડેલ નબીરાઓને ઇન્દરા બનાવવું. અમે, પૂર્વ એશિયાના હિંદીઓએ, આ ભરમને ભાંગી નાખ્યા છે. સપ્ટેમ્બર ૧૯, ૧૯૪ અમે લગભગ ૫૦ જણુ–રંગૂન જઈ આવ્યાં. ત્યાં ૨૬મી તે રવિવારે માઝાદ હિના છેલ્લા શહેનશાહ બહાદુરશાહની સમાધિ ઉપર એક ભવ્ય અને બદબાભર્યું સમારભ ઊજવાયા. નેતાજીએ શહેનશાહની સ્મૃતિને ભાવભરી અંજલિ આપી. “તિહાસની એ પણ એક અકળ કળા છે, કદાચ આપણે માટે ખુશનસીબ ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ બની શકે એવી કળા છે કે હિંદના છેલ્લા શહેનશાહના અસ્થિઓ બ્રહાદેશની ધરતી ઉપર પડ્યાં છે ત્યારે બ્રહ્મદેશના છેલ્લા રાજવીનાં અસ્થિઓ હિંદની ધરતી ઉપર પિઢયાં છે. “આ પવિત્ર મારક સમક્ષ, હિંદની આઝાદી માટે આખરી વારનો જંગ ખેલનારના અવશેષોની આ યાદગીરી સમક્ષ, માનવીઓમાં જે શહેનશાહ હતા અને શહેનશાહોમાં જે માનવી હતા એવા એક ખુદાના બંદાની આ પવિત્ર સમાધિની સમક્ષ, આપણે આઝાદી માટેના આપણુ નિશ્ચયની એક વાર ફરીથી જાહેરાત કરીએ છીએ. આજે આપણે જ્યારે આઝાદીને આખરી જંગ લડી રહ્યા છીએ ત્યારે આપણા માટે એ જરૂરનું પડ્યું છે કે આપણે કુરબાનીઓ અને યાતનાની ગણના કર્યા વગર, આપણું માર્ગમાં આવનાર મુશ્કેલીઓથી લેશમાત્ર ડઘાયા વગર, યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને કેટલું લાંબુ ચાલશે એવો પ્રશ્ન પણ ઊભું કરવાની દરકાર કર્યા વગર આઝાદી સિદ્ધ થાય ત્યાં સુધી લડયે રાખવાને અવિચળ સંકલ્પ કરીએ. આપણે બ્રહ્માદેશના અને હિંદના સામાન્ય દુશ્મન જમીનદોસ્ત થાય અને આપણે આપણા દેશમાં આઝાદ થઈએ એટલું જ નહિ પરંતુ અઝાદમાનવીઓ પેઠે ખભેખભા મિલાવીને આખી યે માનવજાતિના મંગલ ભાવિ રચનાને પ્રયત્ન કરી શકીએ. ત્યાં સુધી ઝઝુમવાને આપણે સંકલ્પ કરીએ. “આજનું મારું વકતવ્ય હું બહાદુરશાહની જ એક કાવ્યપંક્તિના અંગ્રેજી અનુવાદથી પૂરું કરીશ. એમણે લખ્યું હતું ગાઝીઓએ બૂ રહે જબ તક હમાન કી તો લહન તક ચલેગી તેમ છતાન કી.. “એટલે કે જ્યાં લગી હિંદની આઝાદી માટે ખૂઝનારાઓમાં શ્રદ્ધાની એક અંતિમ કણ મોજૂદ હશે ત્યાં લગી હિંની તલવાર લંડનના હૃદય સુધી પહેચી રહેશે કબર, ૧૯૫૦ આજે મહાત્મા ગાંધીજીની ૭૫મી વરસગાંઠ અમે ધામધૂમથી ઊજવી. એક વિરાટ જાહેરસભા, હિંદી કાન ઉપર ત્રિરંગી રાષ્ટ્રીય ધવજે, પ્રભાતફેરી, વાણી વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની ઉષા નેતાજી ગાંધીજી વિષે આ પ્રમાણે છેલ્લા “હિંની સ્વાધીનતાના સંગ્રામની તવારીખમાં મહાત્માજીનું શું સ્થાન છે તેનું મૂલ્યાંકન હું કરવા માગું છું. હિંદ અને હિંદની સ્વાધીનતાની જે સેવા મહાત્મા ગાંધીજીએ કરી છે તે એવી અપૂર્વ અને અનન્ય છે કે આપણી રાષ્ટ્રીય તવારીખમાં એમનું નામ સુવર્ણ અક્ષરે અંક્તિ થયેલું રહેશે. “ગયું વિશ્વયુદ્ધ પૂરું થયું અને હિંદી નેતાઓએ બ્રિટને આપેલા વચન અનુસાર એમની પાસેથી સ્વાધીનતાની માગણી કરી ત્યારે એમને માલુમ પડયું કે તર્કથી શાહીવાદે એમને છેતર્યા છે. એમની માગણીના ઉત્તર રૂપે એમને ૧૯૧૯ને રેલેટ એકટ મળે અને એનાથી જે કાંઈ થોડીઘણી સ્વતંત્રતા એમની પાસે હતી એ પણ ખૂંચવાઈ ગઈ; અને જ્યારે એમણે એ કાળા કાયદાની સામે ફરિયાદ કરી ત્યારે જલીવાલાની કતલ મળી. ગયા વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદી પ્રજાએ આપેલા સવ આપભોગનાં બે ઇનામમાં એક હતુ કૅલેટ એકટ અને બીજું, જલીઓવાળા બાગની કતલ... “૧૯૧૯ના કણ બનાવ બાદ, હિંદીઓ છેડા વખત માટે સ્તબ્ધ થઈ ગયા હતા, જાણે ઠરી ગયા હતા. સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટેના બધા પ્રયત્ન અંગ્રેજો અને તેમનાં હથિયારસજજ લશ્કરેએ નિદયપણે કચડી નાખ્યા હતા. આશાનું એક કિરણ પણ કયાંય દેખાતું નહોતું અને હિંદની પ્રજા એક નવી પદ્ધતિ અને યુદ્ધના કોઈ નવા હથિયારની શોધમાં, અંધકારમાં આથડતી હતી. આ મહત્વની પળે, ગાંધીજી અસહકાર અથવા સત્યાગ્રહના પિતાના નવા શાસ્ત્ર સાથે તખ્તા ઉપર આવ્યા. એ વખતે એમ જ લાગ્યું કે આઝાદીને માર્ગ હિંદને બતાવવાને માટે ખુદ ઈશ્વરે જ એમને મેકલ્યા છે. એકદમ, એકી સાથે, આખી પ્રજા એમના ધ્વજની આસપાસ એકત્ર થઈ. હિંદને એને તારણહાર મળી ગયો. પ્રત્યેક હિંદીનું મુખ આશા અને શ્રદ્ધાના તેજથી ઝળકવા લાગ્યું. આખરી વિજયની સંપૂર્ણ આશા ફરી એક વાર સૌના અંતરમાં શ્રદ્ધા પૂરતી રહી. “વીસથી વધુ વર્ષ સુધી મહાત્મા ગાંધીજીએ હિંદની મુક્તિ માટે પરિશ્રમ ઉઠાવ્યા છે અને એમની સાથે હિંદની પ્રજાએ પણ એ ધ્યેય માટે તપશ્ચર્યા કરી છે. ૧૯૨લ્માં જે ગાંધીજી એમનું નવું શબ લઇને ન શતર્યા હતા તે, હિંદ આજે પણ શાહીવાદની એડી તળે કચડાતું પડેલું હેત એમ કહેવામાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ પણ અતિશયાક્તિ નથી. હિંદની સ્વાધીનતા માટેની એમની સેવાએ અસાધારણ છે, અદ્ભુત છે. કાઇ પણુ બીજો માસ, એક જિંદગીમાં, એમણે જે સિદ્ધ કર્યુ છે તે સિદ્ધ કરી શકત નહિ. નજદીકના ઇતિહાસમાંથી શેાધવા જઇએ તા કંઇક અંશે મુસ્તફા કમાલ એમના જેવા લાગે છે—જેમણે ગયા વિશ્વયુદ્ધ પછી તુર્કીને 'પરાજય બાદ પણ બચાવી લીધું અને જેમને તુર્કી લેકા “ગાઝી” તરીકે ઓળખે છે. kr “ ૧૯૨૦થી હિંદના લેાકેાએ ગાંધીજી પાસેથી, આઝાદીની પ્રાપ્તિ માટેની ખે અતિવાય વસ્તુ શીખી છેઃ પહેલાં તો, તે રાષ્ટ્રીય સ્વમાન અને આત્મવિશ્વાસના પાઠ શીખ્યા છે, જેને પરિણામે આજે એમના જિગરમાં ઈન્કિલાબને આતશ સળગી રહ્યો છે. ખીજાં, આજે હિંદના ખૂણેખૂણામાં પસરી ગયેલી એક દેશવ્યાપી, વિરાટ સસ્થા એમની પાસે જીવતીજાગતી મેાબૂદ છે. “ આઝાદીના સીધા રાહ ઉપર મહાત્મા ગાંધીજીએ આપણને મક્કમપણે કદમ ઉઠાવતા કરી દીધા. એ અને બીજા નેતાઓ આજે કારાગારના સળી પાછળ સડે છે; એટલે, મહાત્મા ગાંધીજીએ આરંભેલા કાને હિંમાંના અને હિંદુ બહારના એમના દેશવાસીઓએ પરિપૂર્ણ કરવાનું છે. 48 હું તમને યાદ આપવા માગું છું કે ૧૯૨૦ના ડિસેમ્બરમાં નાગપુર ખાતે મળેલી કોંગ્રેસની વાર્ષિક બેઠકમાં મહાત્મા ગાંધીજીએ પેાતાને અસહકારના કાર્યક્રમ પ્રજા સમક્ષ રજૂ કર્યો ત્યારે એમણે કહેલું કે “ હિંદ પાસે આજે સમશેર હાત તા એ સમશેર એણે ખેંચી ાત. આગળ ચાલતાં મહાત્માજીએ એમ કહ્યું હતું કે સશસ્ત્ર બળવા કરી શકાય એમ નથી, તેથી દેશની સમક્ષ અસહકાર અને સત્યાગ્રહ સિવાય ખીને કાંઈ જ માર્ગ નથી. ત્યારબાદ સમય બદલાયા છે અને હવે હિંદની પ્રજા માટે તલવાર ખેંચવાનું શકય બન્યું છે. આપેણુને હ અને ગવ થાય છે કે હિપ્તે મુક્ત કરવા માટેનુ લશ્કર સર્જી શકાયું છે અને નિપ્રતિનિ એની સંખ્યામાં વધારા થતા જાય છે.” હુકૂમત-એ-આઝાદ-હિંદ ??. ટોબર ૧૧, ૧૯૪૩ સત્તરમી તારીખે ટપાલ ખાતે આયહિ ાંજની એક નવી તાલીમ અપણી ઉપાડવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ હુકૂમત–એ–આઝાદ હિંદ આજના દિવસ મહાન છે. હિંદુ સ્વાતંત્ર્ય સંધ તરફથી ખેલાવવામાં આવેલી ઐતિહાસિક પરિષદમાં આખા પૂર્વ એશિયાથી આવેલા પ્રતિનિધિએ હાજર હતા. ડાઈ ટાઆ ગેકીને ખાતે સવારના સાડા દશ વાગે પરિષદનું કામકાજ આરંભાયું. શ્રી. આરે. સ્વાગતભાષણ વાંચ્યું અને કર્રલ સી.એ મંત્રીને હેવાલ વાંચી સંભળાવ્યા. પછી નેતાજી મચ ઉપર આવ્યા અને દોઢ કલાક સુધી એમણે એક પ્રાણવાન અને પ્રેરક પ્રવચન કર્યું. હારા માનવીઓની વિરાટ મેદનીને એમણે મંત્રમુગ્ધ કરી નાખી. આઝાદ હિંદની કામચલાઉ સરકાર સ્થાપવાનું મહત્ત્વ એમણે હિંદુસ્તાનીમાં સમજાળ્યુ. શ્રી. સી.એ એને તામિલ ભાષામાં અનુવાદ કર્યાં. એ વિશાળ ખંડમાં જ્યારે નેતાએ હિંદને વફાદાર રહેવાના શપથ લીધા ત્યારે દિ' અને ખુલંદ હર્ષનાદોના પડછંદાથી એ આખા યે ઓરડે ગાજી રહ્યો. એક વખતે તે એમના ક્લિમાં ઊમિના એવા આવેગ આવી ગયા કે મિનિટા સુધી એ ખેાલી જ શકયા નહિ...અને એમના અવાજને એ આવેગે કઠમાંથી બહાર જ નીકળવા ન દીધા. એ શપથના એકેએક શબ્દ અને એ પ્રસ ંગની ગંભાર પવિત્રતાએ એમના ઉપર કેટલી ઊંડી અસર પાડી હતી એ એકાએક ઉછળી આવેલી એ જબ્બર લાગણીથી દેખાઇ આવી. ડીકમાં ખુલદ અને ઘડીકમાં મુલાયમ બનતા, પણ સતત મક્કમ રહેતા અવાજે એમણે નીચે મુજબ વાંચ્યું: ઇશ્વરને નામે. હું આ પવિત્ર સોગન લઉં છું કે, હિંદુ અને મારા આડત્રીસ કરોડ બાંધવાને મુક્ત કરવા માટે હું, સુભાષચન્દ્રાઝ, મારા વનના અંતિમ શ્વાસ સુધી, આઝાદીના ધ યુદ્ધને ચાલુ રાખીશ” અને અહીં એ થભી ગયા. એમ લાગ્યું કે, જાણે એમનાથી નહિ રહેવાય, ઊર્મિના ભારથી એ રડી પડશે. અમે બધાં, એક એક જણુ, એ સેગને શબ્દે રાખ્ત, એમની સાથે જ, મનમાં ખેલતાં જતાં હતાં. અમે બધાં આગળ નમેલાં હતાં. નેતાજીની વજ્ર સમી પ્રતિમાને જાણે શારીરિક રીતે સ્પર્શ કરવાની કાશિશ ન કરતાં હાઈએ! સાંભળનારાં બધાં જ, જાણે એમના વ્યકિતત્ત્વમાં ભળી ગયાં હતાં. સાય પડે તો પણ સંભળાય એવી શાંતિ વ્યાપેલી હતી. ખીડેલા હાઠ, ખંધ કરેલી આંખો અને ઉત્કંઠાથી ભરપૂર દેહે અમે, એ, નિજની ઊર્મિના આવેગ ઉપર વિજય મેળવે એની રાહ જોઇ રહ્યાં. ઘેાડીવારમાં જ મંગલ, ગંભીર સ્વરે એમણે ખેલવાનું શરૂ કર્યું. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ “હમેશાં હું હિંદને ખિદમતગાર રહીશ અને મારાં આડત્રીસ કરોડ હિંદી ભાઈબહેનના કલ્યાણનું જતન કરીશ એ જ મારી મોટામાં મોટી ફરજ રહેશે. સ્વાધીનતા મેળવ્યા પછી પણ, એ સ્વાધીનતા સાચવી રાખવા માટે મારા લેહીનું છેલ્લામાં છેલ્લું બિન્દુ રેડવા માટે પણ હું હમેશાં તૈયાર રહીશ.” તંગ વાતાવરણમાં સ્વસ્થતા આવી. અમે ફરીથી સહેલાઈથી, શ્વાસ લઈ શકયાં. પછી કામચલાઉ આઝાદ સરકારને દરેક સભ્ય એ વિશાળ પરિષદની સમક્ષ આવ્યો. દરેક જણે આ પ્રમાણે સેગંદ લીધાઃ “ઈશ્વરને નામે હું આ પવિત્ર સોગંદ લઉં છું કે, હિંદુ અને મારાં આડત્રીસ કરોડ દેશ-બાંધવને આઝાદ કરવા માટે, હું, આપણ નેતા સુભાષચંદ્રબાઝને સંપૂર્ણપણે વફાદાર રહીશ અને મારી જિંદગી તેમ જ મારું સર્વસ્વ એ કાર્ય માટે કુરબાન કરવા માટે હમેશાં તૈયાર રહીશ.” ત્યાર પછી આઝાદ હિંદની સરકારનું જાહેરનામું અમારી સમક્ષ વાંચવામાં આવ્યું હતું. ભવિષ્યમાં હિંદના ઇતિહાસમાં દેશભક્ત હિંદીઓના શેણિતથી લખાનાર એ એતિહાસિક જાહેરનામાને હું આખું જ અહીં નોંધી લઉં. ૧૭૫૭ માં બંગાળામાં અંગ્રેજોને હાથે પહેલો પરાજય ખાધા બાદ હિંદીઓએ એકસો વરસના ગાળામાં અંગ્રેજો સાથે સતત્ અને સખત લડાઇઓ લડ્યા કરી. આ સમયનો ઈતિહાસ અનન્ય વીરતા અને કુરબાનીનાં ઉદાહરણથી છલકાય છે; એ ઇતિહાસના પાનાઓમાં બંગાળના સિરાજ-ત્રઃદલા અને મોહનલાલ, દક્ષિણ હિંદના હૈદરઅલી, ટીપુ સુલતાન અને વેલ થાપી, મહારાષ્ટ્રના આ પાસાહેબ ભેંસલે અને બાજીરાવ પેશ્વા, અયોધ્યાની બેગમો, પંજાબના સરદાર શ્યામસિંહ અટારીવાલા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાતીઆપી, દુમરાવના મહારાજ કુંવરસિંધ અને નાનાસાહેબનાં નામ હમેશને માટે સોનેરી અક્ષરે કોતરાયેલાં રહેશે. આપણું કમભાગે, આપણું પૂર્વજોને શરૂઆંતમાં એ ખ્યાલ ન આવ્યો કે, અંગ્રેજો આખા હિંદને ગળી જવા માગે છે અને તેથી તેમણે દુશ્મન સામે એક સંગઠિત મોરચે ન ર. આખરે જ્યારે હિંદના લોકોને પરિસ્થિતિનું સાચું ભાન થયું ત્યારે તેમણે એકત્ર થઈને જંગ ઉપાડ્યો અને ૧૮૫૭ની સાલમાં, બહાદુરશાહના ઝંડા નીચે, સ્વાધીનતાના શહીદે તરીકે આખરી યુદ્ધ લડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ હુકુમત-એ-આઝાદ–હિંદ ૧૮૫૭ પછી, અંગ્રેજોએ હિંદી પ્રજા પાસેથી, બળજબરીથી હથિયાર ખૂંચવી લીધાં અને એમને માથે દમન અને ત્રાસનું ચક્ર ચલાવ્યું. થોડાક સમય સુધી પ્રજા એનાથી દબાયેલી પડી રહી. પરંતુ ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને જન્મ થતાં ફરી પાછી નવી જાગૃતિ આવી. ૧૮૮૫ થી તે ગયા વિશ્વયુદ્ધના અંત સુધી, હિંદની પ્રજાએ ગુમાવેલી આઝાદી પાછી મેળવવા માટેના પ્રયત્નમાં શકય હોય એટલી બધી રીતે અજમાવી જોઈ ચળવળ અને પ્રચારકાર્ય, બ્રિટિશ માલનો બહિષ્કાર, ત્રાસવાદ અને ભાંગફેડ અને છેલ્લે, હથિયારસજજ બંડ પણ. આ બધા પ્રયત્નો તત્કાળ પૂરતા નિષ્ફળ ગયા. છેલ્લે ૧૯૨૦માં નિષ્ફળ બનેલી હિંદી પ્રજા નવા માર્ગની શોધમાં ફાંફાં મારતી હતી ત્યારે મહાત્મા ગાંધીજી અસહકાર અને સવિનયભંગનું નવું શસ્ત્ર લઇને આગળ આવ્યા. આ રીતે હિંદના લોકોએ પોતાનું રાજકીય આત્મભાન પાછું મેળવ્યું એટલું જ નહિ પણ ફરી એક વાર પિતાનું રાજકીય વ્યક્તિત્વ એમણે પ્રાપ્ત કરી લીધું. તેઓ એક જ અવાજે બોલવા લાગ્યા અને એક જ સર્વસામાન્ય ધ્યેય માટે સંગઠિત નિશ્ચય બળથી મથવા લાગ્યા. ૧૯૩થી તે ૧૯૩૯ સુધી, આઠ પ્રાંતેમાંના કેંગ્રેસ પ્રધાનમંડળના કાર્ય દ્વારા, પિતાનું તંત્ર સમાલી શકવા પોતે સમર્થ છે એને પુરાવો એમણે આપે. આ રીતે, આ વિશ્વયુદ્ધને વખતે, હિંદની મુક્તિ માટેના અંતિમ સંગ્રામને મેકો બરાબર પાકી ગયો છે... અંગ્રેજી રાજે પોતાના છળકપટથી હિંદીઓને બનાવી લઈને તથા લૂંટબાજી અને શેષણથી તેમને ભૂખમરા અને મૃત્યુના મુખમાં ધકેલી દઈને હિંદી પ્રજાની શુભેચ્છા સદંતર ગુમાવી દીધેલ છે અને આજે એ તદ્દન ડગમગતી સ્થિતિમાં જીવે છે. એ કમનસીબ રાજ્યની છેલ્લી નિશાનીઓનો નાશ કરવા માટે એક જ જ્વાળાની જરૂર છે. એ જ્વાળા પ્રગટાવવી એ કાર્ય હિંદની આઝાદ ફેજનું છે. આઝાદીની ઉપા ઊગવાની ઘડી આવી પહોંચી છે તે વખતે, અત્યારે હિંદી લોકોએ એમની કામચલાઉ સરકાર સ્થાપીને એ સરકારને ઝંડા નીચે આખરી જંગ ખેલી લે જેઈએ. પણ બધા હિંદી નેતાઓ જેલમાં હોવાને કારણે તથા સર્વ હિંદીઓ સદંતર શસ્ત્રવિહોણા હોવાને લીધે ખુદ હિંદમાં કામચલાઉ સરકાર સ્થાપવાનું અથવા તે એવી સરકારની નેતાગીરી નીચે સશસ્ત્ર જંગ શરૂ કરવાનું શક્ય નથી. એથી, પૂર્વ એશિયામાંના “હિંદ સ્વાતંત્ર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ સંઘે ”, હિંદના તેમ જ બહારના સર્વ દેશભક્ત હિંદીઓના ટેકાથી, એ કાર્ય ઉપાડી લેવું જોઈએ અને એ સંઘે ઊભી કરેલી આઝાદ હિંદ ફોજની સહાયથી આઝાદીનું આખરી યુદ્ધ ખેલવું જોઈએ. એ એની પવિત્ર ફરજ છે, ધર્મ છે. “હકૂમતે આઝાદ હિંદને દરેક હિંદીએ વફાદાર રહેવું જોઈએ. એ વફાદારી મેળવવાને એને અધિકાર છે. એ હકૂમત (સરકારી પોતાના બધા જ નાગરિ. કોને રાજકીય સ્વાતંત્ર્ય તથા સમાન અધિકાર અને સમાન તકેની બાંહેધરી આપે છે. આખી જ પ્રજા અને એના સર્વ વિભાગ માટે સુખ અને આબાદી પ્રાપ્ત કરવી, દેશનાં બધાં જ બાળકને એક સરખી રીતે સંભાળવાં અને પરદેશી સરકારે ભૂતકાળમાં કપટથી પોષેલા સર્વ ભેદને નાબૂદ કરવા એ એનો મક્કમ નિરધાર છે. “ ઇશ્વરને નામે, હિંદના લોકોને એક પ્રજામાં પલટાવનાર ભૂતકાલીન પેઢીઓને નામે અને આપણા માટે વીરતા અને શહાદતનો ભવ્ય વારસો મૂકી જનાર સગત વીરેને નામે અમે હિંદના લેકિને અમારા ઝંડા નીચે એકત્ર થવાની અને હિંદની આઝાદી માટે જંગ ખેલવાની હાકલ કરીએ છીએ. અંગ્રેજો અને હિંદમાંના તેમના મળતીઆઓ સામે આખરી યુદ્ધ આરંભવાની અને એ જંગ બહાદુરી, વૈર્ય અને આખરી વિજય ઉપરની અચલ શ્રદ્ધા સાથે ખેલવાની અમે હાકલ કરીએ છીએ. હિંદની ધરતી પરથી દુશમનને હાંકી કાઢવામાં આવે અને હિંદના લેકે ફરી એક વાર સ્વાધીન થાય ત્યાં સુધી આ જંગ ખેલવાની અમે હાકલ કરીએ છીએ.” આ જાહેરનામા નીચે, આરઝી હકૂમત-એ-આઝાદ-હિંદ તરફથી નીચેની વ્યક્તિઓએ સહી કરી છેઃ શ્રી. સુભાષચંદ્ર બેઝ–સરકારના વડા, વઝીરે આઝમ અને યુદ્ધ તથા પરદેશ ખાતાના પ્રધાન; શ્રીમતી લી–સ્ત્રીઓના સંગઠન ખાતાના પ્રધાન; શ્રી. એસ. એ. આયર-પ્રચાર ખાતાના પ્રધાન લેટેનન્ટ એ. સી. ચેટરજી–નાણુ ખાતાના પ્રધાન; લેફ્ટનન્ટ કર્નલ અઝીઝ એહમદ, લેનિન્ટ કર્નલ એન. એસ. ભગત, લેફ્ટનન્ટ કર્નલ જે.કે. ભોંસલે, લેફટનન્ટ કર્નલ ગુલઝારસિંધ, લેફ્ટનન્ટ કર્નલ એમ. ઝેડ. ક્યાની, લેફટનન્ટ કર્નલ એ. ડી. લોકનાથન, લેફટનન્ટ કર્નલ એહસાન કાદીર, લેફટનન્ટ કર્નલ શાહનવાઝ–લશ્કરના પ્રતિનિધિઓ; શ્રી. એ. એમ. સહાય–પ્રધાનના દરજજાના મંત્રી શ્રી. રાસબિહારી બાઝ સૈથી વડા સલાહકાર શ્રી. કરીમ ગની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ હુકુમત-એ-આઝાદ-હિંદ શ્રી. દેવનાથ દાસ, શ્રી. ડી. એમ. ખાન, શ્રી. એ. યેલાપા, શ્રી જે. થીવી, સરદાર ઈશરસિંધ-સલાહકારે; શ્રી. એ. એન. સરકાર–ધારાકીય સલાહકાર, નેતાજીના પ્રવચનમાંથી પણ કેટલાક ફકરા હું અહીં ઉતારું છું: છેલ્લા થોડાક મહિનાથી હિંદમાંની પરિસ્થિતિ આપણું કાર્યને સાનુકૂળ નીવડે એ રીતે બદલાતી રહી છે, જે કે એને લીધે પ્રજાને તે વધુ આપત્તિઓ વેઠવી પડી છે. “હિંદના ઘણે ભાગમાં, ખાસ કરીને બંગાળમાં, પ્રવર્તતા દુકાળને લીધે હિંદમાને રાજકીય અસંતોષ અને ખળભળાટ ઘણો વધી ગયો છે. લગભગ ચાર વરસથી બ્રિટનના યુદ્ધહેતુઓ માટે હિંદના ખોરાક અને બીજા સાધનાનું નિયપણે શેષણ થવાને લીધે જ, મોટે ભાગે, આ દુકાળ આવ્યો છે એ ચક્કસ છે. તમે જાણે છે કે, આપણું સંધ તરફથી એક લાખ ટન ચેખા, હિંદમાં ભૂખે મરતા આપણું દેશબાંધવા માટે, મફત અને બિનશરતે મેકલવાની ‘ફર' મેં કરી હતી અને એ હતું તે પહેલે જ હતે. પણ હિંદમાંના બ્રિટિશ સત્તાધિકારીઓએ એ “ઓફરને સ્વીકારી નહિ એટલું જ નહિ પણ બદલામાં, સામી ગાળો દીધી. તમે કદાચ જાણતા હશે કે, પહેલી જુલાઈથી તે અત્યાર સુધીમાં મેં મલાયા, તાઈલેન્ડ, બર્મા અને ઇન્ડો-ચાનામાં એક કરતાં વધુ વાર પ્રવાસ કર્યો છે. એ દરેક સ્થળે, આપણું દેશવાસીઓમાં મને જે ઉત્સાહનાં દર્શન થયાં તેને લીધે મને પ્રબળ પ્રોત્સાહન મળ્યું છે, એટલું જ નહિ પણ મારી શ્રદ્ધા. અને આશામાં ઘણું જ વધારે થયો છે. હું તમને એ વાતની પણ ખબર આપવા માગું છું કે, અમે આગામી યુદ્ધ માટે યોજનાઓ અને તૈયારીઓ કરીએ છીએ. એ ઉપરાંત યુદ્ધોત્તર પુનરચના માટેની યોજનાઓ અને તૈયારીઓ કરતા રહ્યા છીએ. એંગ્લે-અમેરિકન અને તેમના મળતીઆઓને આપણા દેશમાંથી કાઢી મૂકવામાં આવશે ત્યારે ત્યાં શી સ્થિતિ હશે એની કલ્પના આપણને અત્યારે આવી શકે છે. તેથી અમારા વડા મથકે અમે પુનર્રચનાનું ખાસ એક ખાતું ઉઘાયું છે અને ત્યાં આગળ યુદ્ધોત્તર પુનરચનાના પ્રશ્નોને અભ્યાસ કરવામાં આવે છે. હિંદમાં આપણી લશ્કરી પ્રવૃત્તિઓ જેમ જેમ આગળ વધે તેમ તેમ, સાથે સાથે, ઝડપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ પુનરચનાનું કામ પણ આગળ વધતું જાય તે માટે અત્યારથી જ માણસોને અમે તાલીમ આપી રહ્યા છીએ. ટૂંકમાં, આઝાદીના આગામી યુદ્ધને માટે તથા ત્યાર પછી આપણી ઉપર આવી પડનાર કાર્ય માટેની સર્વ તૈયારીઓ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને એ તૈયારીમાં કોઈ જાતની ઊણપ રહેવા દેતા નથી. આઝાદ હિંદની આવી સરકાર હિંદમાં જ સ્થાપી શકાઈ હોત અને એ સરકારે સ્વાધીનતા માટેનો આખરી જંગ આરંભ્યો હતા તે ઘણું સારું થયું હેત એ દેખીતું છે. પણ આજે હિંદમાંની સ્થિતિ, અને બધા જ નામાંકિત અને સન્માનિત નેતાઓ જેલમાં છે એ બીના લક્ષમાં રાખતાં, હિંદની સરહદમાં કામચલાઉ આઝાદ સરકારની સ્થાપના થાય એવી આશા સેવવી વ્યર્થ છે. એ જ પ્રમાણે સ્વાધીનતા માટેના આખરી જંગનું સજન અથવા શરૂઆત પણ દેશમાંથી થઈ શકે એ આશા વ્યર્થ છે. એટલા માટે પૂર્વ એશિયામાંના હિંદીઓએ એ ગંભીર કાર્ય માથે ઉપાડવાનું છે. આપણા દિલમાં લેશ માત્ર પણ શંકા નથી કે, જ્યારે આપણી ફરજ સાથે આપણે હિંદની સરહદ ઓળંગીશું અને આપણે રાષ્ટ્રીય ઝંડ હિદની ધરતી પર રેપીશું ત્યારે આખા હિંદમાં એક સાચી ક્રાનિત ફાટી નીકળશે અને એ ક્રાન્તિ હિંદમાંની બ્રિટિશ હકૂમતને આખરી અંત આણશે. આઝાદ હિંદ ફેજના સર્જનથી પૂર્વ એશિયાના આખા આઝાદી આદેલનને એક પ્રકારની વાસ્તવિક્તા અને ગંભીરતા સાંપડી છે. જો આ ફેજ ઊભી કરી શકાઈ ન હોત તે પૂર્વ એશિયામાં સ્વાતંત્ર્ય સંધ માત્ર પ્રચાર કરનાર સંસ્થા જ બની રહેત. પણ આઝાદ ફેજ સઈ શકાઈ છે એટલે જ આઝાદ હિંદની કામચલાઉ સરકાર સ્થાપવાનું શક્ય તેમ જ આવશ્યક બન્યું છે. આ સરકારને જન્મ સંધમાંથી થયે છે અને એને હેતુ હિંદની સ્વાધીનતાને આખરી સંગ્રામ આરંભવાને અને ચલાવવાને છે. આવી કામચલાઉ આઝાદ સરકાર ઉભી કરવામાં, આપણે એક બાજુએ હિંદની પરિસ્થિતિની આવશ્યકતા પરિપૂર્ણ કરીએ છીએ અને બીજી બાજુએ ઈતિહાસને પગલે અનુસરીએ છીએ. થોડા વખત પહેલા જ ઈતિહાસ જોઈએ તે, આઈરીશ પ્રજાએ ૧૯૧૬માં, એની કામચલાઉ સરકાર સ્થાપી હતી. ચેક લેકેએ પણ ગત મહાયુદ્ધ દરમિયાન એમ જ કરેલું. તુર્કોએ મુસ્તફા ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ હુકૂમત-એ-આઝાદ હિંદ કમાલની નેતાગીરી નીચે, આનાલીઓ ખાતે પિતાની કામચલાઉ સરકાર સ્થાપી હતી...” અને પછી હજારે કંઠથી રાષ્ટ્રગીતના બુલંદ સ્વરે અનેક ઝરણુઓથી રચાતી મહાનદીની જેમ એકત્ર બની વહેવા લાગ્યા : શુભ સુખ ચન કી બરખા બરસે ભારત ભાગ્ય હૈ જાગા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, ચંચલ સાગર બિંધ હિમાલા નીલા જમના ગંગા, તેરે નિત ગુણ ગાએ, તુઝસે જીવન પાએ, સબ તન પાએ આશા; સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા ! જય હે, જય હે, જય હે, જય હે, જય હે, જય હે ! સબ કે દિલ મેં પ્રીત બસાએ તેરી મીઠી બની, હર સુખે કે રહને વાલે હર મઝહબ કે પ્રાની, સમદ રફરક મિટાકે, - સબ ગોદ તેરી આકે, ગૂંથું પ્રેમકી માલા; સુરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા ! જય હે, જય હે, જય હે, જય હે, જય હે, જય હે! સુબહ સવેરે પંખ પંખેરુ તેરે હિ ગુન ગાએ, બાસ ભરી ભરપૂર હવાએં જીવન મેં રૂત લાએં, સબ મિલ કર હિંદ પુકારે, જય આઝાદ હિંદ કે નારે, પિયારા દેશ હમારા ! ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા ! જય હે, જય હે, જય હે, જય હે, જય હે, જય હો! ભારત નામ સુભાગા! ૨૨ ઓકટોબર, ૧૯૪૭ આજે અમારે દિવસ હત નેતાજીએ ધ્વજ ફરકાવ્યો અને “ ઝાંસીની રાણી” નામે લશ્કરી ટુકડીની છાવણીનું ઉદઘાટન કર્યું. આજના દિવસની પસંદગી બરાબર હતી. ઝાંસીની રાણીને એ જન્મદિવસ હતો. એ જ દિવસે પૂર્વ એશિયાની વર્તમાન ઝાંસીની રાણીઓના પુનર્જન્મ ટાણે નેતાજીએ દાયણનું કામ કરી બતાવ્યું. બરાબર સાંજે પાંચ વાગ્યે નેતાજી આવી પહોંચ્યા. શ્રીમતી સી. જે અમારા નાન સ્ત્રી-વિભાગનાં પ્રમુખ છે, તેમણે તેમને સત્કાર્યા. કેપ્ટન શ્રીમતી એલ. નેતાજીની સાથે હતાં. તેમણે અમારી સલામી (ગાર્ડ ઓફ નર)ને નિરખી. તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. હાથમાં રાઈફ સાથે, પ્રતિમાએની જેમ નીરવ ઊભાં રહીને, અમે તેમનું ભાષણ સાંભળ્યું. યુદ્ધભૂમિમાં લડનારા સૈનિકે બનવાની અમારી યોગ્યતા સંબંધે નેતાજીના મન ઉપર પ્રતિકૂળ છાપ કદાચ પડી જશે એવો અમારા મનમાં ભય હતો, એટલે તેમના ભાષણ વખતે અમે જાણે શ્વાસ પણ લેવાનું બંધ કર્યું હોય એવી શાંતતા - અને સ્તબ્ધતા જાળવી હતી. નેતાજી બેલ્યા : બહેને ! ઝાંસીની રાણી ટુકડી છાવણીનું ઉદઘાટન એ પૂર્વ એશિયામાંનાં આપણું આંદોલનની પ્રગતિમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. આપણું રાષ્ટ્રનું પુનરુથાન કરવાના મહાન કાર્યમાં આપણે લાગી ગયા છીએ. અને તેથી આપણી સ્ત્રી જનતામાં નવા જીવનને સંચાર થાય એ ખરેખર બંધબેસતું છે. “આપણે ભૂતકાળ મહાન અને કીર્તિવતે છે. ભારતનો ભૂતકાળ જે તેજસ્વી ન હતી તે તેણે ઝાંસીની રાણુ જેવી વીરાંગનાને ઉત્પન્ન કરી ન હેત.” ૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ હુકૂમત–એ–આઝાદ–હિંદ એ જ રીતે પ્રાચીન ભારતની મૈત્રેયી, મહારાષ્ટ્રની અહલ્યાબાઈ, બંગાળની રાણ ભવાની, રઝિયા બેગમ તથા નૂરજહાં જેમણે હિંદમાં બ્રિટિશ રાજ્ય પૂર્વના તાજેતરના જ ઐતિહાસિક કાળમાં તેજસ્વી રીતે રાજકાર્યભાર ચલાવ્યો હતા એવી વ્યકિતઓ પણ ભારત નિપજાવી છે. હિંદભૂમિની ફળદ્રુપતા પર મને પૂરે વિશ્વાસ છે. મને ખાતરી છે કે ભૂતકાળની પેઠે હિંદ પણ જરૂર ભારતની નારીલતા ઉપર ઉત્તમ પુષે ઉગાડશે. “આ પ્રસંગે મારે ઝાંસીની રાણુ સંબંધે છેડા શબ્દો કહેવા જોઈએ. જ્યારે ઝાંસીની રાણીએ પિતાની લડત શરૂ કરી ત્યારે તે માત્ર ૨૦ વર્ષની હતી. ૨૦ વર્ષની વયની એક છોકરી ઘોડેસવારી કરે અને ખુલ્લી લડાઈમાં ખડગ વીઝી જાણે એને અર્થ શું તે તમે કલ્પી શકશે. તેનામાં કેટલું શ્રેય અને કે જુસ્સે હશે તે પણ તમે સહેલાઈથી સમજી શકશે. તેની સામે જે અંગ્રેજ સેનાપતિ લગ્યો હતો તેણે કહ્યું છે કે “તે બળવાખોમાં ઉત્તમ અને વીત્તમ નારી હતી. પહેલાં તે ઝાંસીના કિલ્લામાં રહીને લડી, અને જ્યારે કિલ્લે ઘેરાયે ત્યારે તે એક લશ્કરી ટુકડી સાથે નાસી છૂટીને કાલ્પી ગઈ, જ્યાંથી પણ તેણે લડાઈ આગળ ચલાવી. એ યુદ્ધભૂમિમાંથી પણ જ્યારે તેમને પાછા હઠવું પડયું, ત્યારે તેણે તાત્યા ટોપેને સાથ કર્યો. વાલિયરના કિલ્લા પર હલે કરીને તેને કબજે લીધે અને તે કિલ્લાને યુદ્ધમથક તરીકે ઉપયોગ કરીને તેણે યુદ્ધ આગળ ચલાવ્યું; અને એ છેલ્લી તથા મહાન લડાઈમાં તે લડતાં લડતાં મૃત્યુ પામી. દુર્ભાગ્યે ઝાંસીની રાણી હારી ગઈ તે તેને પરાજય નહોતો પણ હિંદને પરાજય હતો. તે મૃત્યુ પામી પણ તેને જુસ્સ કદાપિ મૃત્યુ પામી શકતા નથી. પુનઃ એક વાર હિંદ ઝાંસીની રાણુને ઉત્પન્ન કરી શકે અને તેને વિજય ભણી કૂચ કરાવી શકે.” આજે અમે છાવણીમાં ૧૫ સ્ત્રીઓ છીએ. આ વડી છાવણું છે. તાલેંડ અને બ્રહ્મદેશમાં સ્ત્રીઓની બીજી છાવણીઓ પણ છે. અમે એકલા મલાયામાંથી ૧૦૦૦ સ્ત્રી–સૈનિકે એકત્ર કરવાનું માથે લીધું છે.' રાત્રે જ્યારે હું ચાલતી ઘેર ગઈ ત્યારે હું મારની પેઠે કાં તો નાચતી હોઈશ અને માથું ઊંચું રાખીને જતી હોઈશ. પી. એ મારી જરાક મજાક પણ કરી પણું મને તે મજાકની દરકાર નથી. અમારા જેવી સૈનિક સ્ત્રીઓ તરફ આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ તિરસ્કારભર્યું વલણ જૂના વિચારના મર્દો બતાવે છે તે તેમની પિકળ મુરબ્બીવટ હોય છે. પરંતુ પી. થોડો વખત જવા દે, અને અમે તમને બતાવી આપીશું કે અમે ખરેખર મજબૂત સૈનિકે બની શકીએ તેવી છીએ. તે વખતે તમને સમજાશે કે નાની છછુંદર કે મોટા ઊંદરને જોઈને ચીસ પાડી નાસતી ભીરુ બરી બદલાઈને એની ઝાંસીની રાણી બની ગઈ છે કે જે પોતાના દેશ માટે, પિતાની દેશભક્તિ માટે શત્રુને વાત કરતાં પણ અચકાશે નહિ.. ઓકટોબર ૨૩, ૧૯૪૩ જાપાનની સરકારે અમારી આઝાદ હિંદ સરકારને માન્ય રાખી છે અને “આઝાદ હિંદ સરકારનું ધ્યેય-હિંદની સંપૂર્ણ આઝાદી-સિદ્ધ કરવા માટેના આઝાદ હિંદુ સરકારના તમામ પ્રયત્નમાં શકય હોય એટલે બધે સહકાર અને સહાય આપવાનું વચન આપ્યું છે. હું હમણુ છાવણીમાં રહું છું, ડ્રીલ, વ્યાયામને અને બંદૂક ચલાવવાની તાલીમને અમારે જિદે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મને કહેવામાં આવ્યું છે કે મારે અમુક વધુ કલાક તાલીમ લઈને, અફસર તરીકે તૈયાર થવું, અને હું એ કરવાની છું. અમારું લશ્કર હિંદમાં આગળ વધતું જાય ત્યારે મુક્ત થયેલા પ્રદેશ માટે વહીવટ ચલાવનારા તૈયાર કરવા માટેનું તાલીમ કેન્દ્ર પણ ખેલવામાં આવ્યું છે. ખૂબ ઉચ્ચ લાયકાતવાળા માણસોને જ લેવામાં આવે છે. એમાં ટેકનિશ્યનો છે અને વહીવટ–નિષ્ણાત પણ છે.. ઓકટોબર ૧૫, ૧૯૪૭ ગઈ રાત્રે બરાબર બાર વાગ્યા પછી પાંચ મિનિટે આઝાદ હિંદ સરકારના પ્રધાનમંડળની બીજી બેઠકમાં નીચેને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યોઃ આઝાદ હિંદની કામચલાઉ સરકાર બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટસ સામે યુદ્ધ જાહેર કરે છે.” જ્યારે નેતાજીએ આ વાત, ગઈ કાલે સાંજે, ભવ્ય મ્યુનિસિપલ મહાલયની સામેના મેદાનમાં મળેલી વિરાટ સભા આગળ જાહેર કરી ત્યારે હર્ષનાદ અને જયજયકારનાં સૂત્રોથી જાણે આકાશ ભેદાઈ ગયું અને પ્રમત્ત પિકાના અવાજેએ એ સમાચારને વધાવી લીધા. પૂરા પા કલાક સુધી પચાસ હજારથી વધુ માણસોની એ વિરાટ મેદનીને ઉત્સાહ અદમ્ય હતો. કેટલી યે જગ્યાએ ઉત્સાહ ૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ હુકમત-એ-આઝાદ હિંદ ઘેલી એ મેદનીએ “કોઈન” તેડીને મંચ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, અને જ્યારે નેતાજીએ એમને કહ્યું કે જ્યાં છે ત્યાં ઊભા રહે અને તમારી સંમતિ હાથ ઊંચા કરીને દર્શાવે” ત્યારે ઊંચા થયેલા હાથનું એક વિશાળ વન ઊભું થઈ ગયું. પછી ફેજના સિપાહીઓએ એમની બંદૂક ઊંચકી અને પિતાના ખભા ઉપર ઊંચી કરી તથા સંગીના એક વિરાટ સમૂહથી પિતાની સંમતિ આપી. એ દશ્ય હું કોઈ દિવસ ભૂલી શકીશ નહિ. મેં પણ મારી સંગીન ખુલ્લી કરી અને એને ઊંચે ધરી રાખી. પાગલપણે અમે અમારે યુદ્ધ-નાદ પિકારી રહ્યાં હતાં, “ચલે દિલ્લી, ચલે દિલ્લી.” તાકુબેતુસી સમક્ષ પાદંગ ખાતે ગઈ કાલે ફેજની લશ્કરી કવાયત પણ ગોઠવવામાં આવી હતી. બરાબર સાડાદશ વાગે નેતાજી આવ્યા. એ એકદમ નિયમિત છે, સમય પાલન કરનારા છે. પોતાના પ્રધાનમંડળની સાથે નેતાજીએ ફેજનું નિરીક્ષણ કર્યું અને સલામી લીધી. હૈયું હચમચાવી નાખે એવા અત્યંત પ્રેરક ભાષણથી એમણે સૈનિકોના જસ્સામાં આભચૂમતી ભરતી આણી. અમારી ટુકડી પણ ત્યાં હતી. જે નેતાજીએ દેશને માટે મારું માથું કાપી આપવાની માગણી કરી હતી, તે, મેં એ ને એ વખતે, ત્યાં જ મારું મસ્તક સમપ્યું હોત. નેતાજીએ કહ્યું કે “જની મકસદ એક જ છે. હિંદને મુક્ત કરવું. જો અંતિમ મુકામ એક જ છેઃ દિલ્લીનો જૂનો લાલ કિલે. એમણે એ પણ પૂછયું કે કોઈ એવું છે ખરું કે જે ઉત્સાહના પ્રારંભિક પૂરથી ખેંચાઈને ફોજમાં જોડાઈ ગયું હોય અને હવે એમાંથી નીકળી જવા માગતું હોય? જે કોઈ હોય તે તે સાફ સાફ કહી દે અને ફેજમાંથી નીકળી જાય. પિતાની સ્વતંત્ર મુનસરીથી જોડાયેલા મુક્ત માનવીઓનું લશ્કર આ ફેજ છે અને રહેશે એ અંગે કોઈ જાતની શંકા રહેવી જોઈએ નહિ. આ બાબતમાં કોઈ પણ જાતની બળજબરી ન થવી જોઈએ.” આગળ ચાલતાં એમણે કહ્યું કે “દુનિયા જુએ કે કોઈ માણસ ફેજમાંથી નીકળી જવા ઈછતું નથી.” એમના વ્યાખ્યાનને એક આખો ફકરો હું નીચે ઉતારું છું: જ્યારે આઝાદ હિંદ ફેજ પિતાનું યુદ્ધ શરૂ કરશે ત્યારે એ એની પિતાની સરકારની નેતાગીરી નીચે જ કરશે; અને જ્યારે તે હિંદમાં કુચ કરશે ત્યારે મુક્ત થયેલા પ્રદેશની હકૂમત, આપોઆપ, આપણી આઝાદ સરકારને ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ હસ્તક આવશે...હિંદની મુક્તિ હિંદી પ્રયત્ન અને કુરબાનીથી જ સિદ્ધ થશે, આપણી પેાતાની જ ફાજથી સિદ્ધ થશે.” ઓકટોબર ૧, ૪૩ જાલાન અને બેસાર સ્ટેડીઅમ ખાતે, જ્યાં નેતાજીએ ગઈ કાલે એક નવા મારચા ઉપર વિજય મેળવ્યેા, ત્યાંના પ્રેરક બનાવાની નોંધ મારે કરવી જ જોઇએ. નેતાજી જ્યારથી શ્વેાનાનમાં આવ્યા ત્યારથી એમના ઉપર પૈસા અને અન્ય ભેટાને વરસાદ વરસ્યા જ કરે છે, પશુ એટલે ફાળા એમને પૂરતો લાગત નથી. એટલે નેતાજીએ ગઈ કાલે સ્ટેડીઅમ ખાતે એક ખાસ અપીલ” ધનવાન હિંદી વેપારીઓને ઉદ્દેશીને કરી. નેતાજી ગાઁ આઝાદ હિંદ ફોજમાં સ્વેચ્છાએ જોડાયેલા અને અત્યારે તાલીમ લેતા માણુસા તરફ નજર કરો. એમને ખબર નથી કે હિંદને આઝાદ બનેલું જેવા માટે એમનામાંથી કેટલા જણા જીવતા રહેશે. એમના લાહીનું છેલ્લામાં છેલ્લું ટીપું રેડી દેવાના એક માત્ર વિચારથી તેઓ તૈયાર થઈ રહ્યા છે. જવું તે સ્વાધીન હિંદુમાં, નહિં તે મરવું-એ એક માત્ર વિચારથી તે સજ્જ થયા છે. એમને માટે પીછેહટના કાર્યક્રમ છે જ નહિં. .. “કાં તો વિજય પ્રાપ્ત કરવા અને કાં તો લોહીનુ આખરી બિન્દુ વહાવી શહીદ થવું, એ ધ્યેય માટે,જ્યારે આઝાદ હિન્દ ફાજ તાલીમ લઇ રહી છે ત્યારે પૈસાદાર લાકા મને પૂછે છે કે સાધનાના સર્વાંગી સંગઠનને અથ એમના ધનના પાંચ કે દશ ટકા જેટલા થાય કે કેમ ? ટકાની વાતે કરનાર એ માણુસાને હું એમ પૂછું છું કે આપણે શું આપણા સૈનિકાને એમ કહી શકીએ કે લડતી વખતે તમે તમારું દશ ટકા જેટલું જ લાહી રેડો અને બાકીનું બચાવી લેજો । “ગરીબ લેકા સ્વેચ્છાએ આવીને, હાંશપૂર્વક પોતાનું સર્વસ્વ આપી દઈ રહ્યા છે. ચાકીદારો, ધામી, હજામેા, નાની હાટડીવાળા અને ગાવાળા જેવા એથીયે ગરીબ વર્ગના હિંદી એમની પાસે જે કંઈ હતું તે બધું આપી દેવા આગળ આવ્યા છે; અને એ ઉપરાંત, એમનામાંના કેટલાય તા ફોજમાં જાડાયા પણ છે. ७६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ હકૂમત–એ–આઝાદ-હિંદ “આમાંના કેટલાક ગરીબ માણસોએ મારી પાસે આવીને, એમની પાસે જે કંઇ રોકડ રકમ હતી તે બધી જ આપી દીધી છે, એટલું જ નહિ પણ એમની સેવિંગ બેન્કની પાસબૂક પણ મને સોંપી દઈને, આખી જિંદગીની સવ બચત કમાણી મને દઈ દીધેલ છે. મલાયાના હિંદીઓમાં એવા ધનિકે નથી શું કે જેઓ એ જ રીતે આગળ આવીને કહે કે “આ રહી મારી બૅન્ક-બૂક–હિંદની આઝાદીના કાર્ય માટે !” “હિંદી પ્રજા આત્મ-ભોગ અને કુરબાનીના આદર્શમાં માને છે. હિંદુએમાં સંન્યાસીને આદર્શ છે અને મુસ્લિમ બિરાદરમાં ફકીને આદર્શ છે. આડત્રીસ કરોડ માનવઆત્માઓને મુક્ત કરવા કરતાં વધુ મહાન, વધુ ઉમદા અને વધુ પવિત્ર બીજું કોઈ કાર્ય હોઈ શકે ખરું? મલાયા પાસેથી હું અત્યારે દશ કરોડ રૂપિયાની માગણી કરું છું. મલાથામાંની હિંદી મિલકતના દશ ટકા જેટલું જ એ છે.” જ્યારે ફાળે શરૂ થયો ત્યારે લગભગ સિત્તેર લાખ ડોલર તે ત્યાં ને ત્યાં ભેગા થઈ ગયા. ત્યાર પછીના ચોવીસ કલાકમાં ભેગી થએલી કુલ રકમને આંકડે એક કરોડ ને ત્રીસ લાખ જેટલો છે. જર્મનીના પરદેશપ્રધાન, હેર ફેન રિબન પે નેતાજીને એક સત્તાવાર તાર મોકલીને જણુવ્યું છે કે જર્મન સરકાર નવી સ્થપાયેલ આઝાદ હિંદ સરકાને માન્ય રાખે છે. એ જ રીતે આઝાદ બર્મા અને આઝાદ ફિલિપીનની સરકારે આઝાદ હિંદ સરકારને માન્ય રાખેલ છે. ઓકટોબર ૧૮, ૧૦૪ નેતાજીએ આજે દુનિયાના અખબારનવેશ સમક્ષ નાન કલબમાં નીચે પ્રમાણે કહ્યું: આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાથી મારા રાજકીય જીવનું બીજું સ્વપનું સાચું પડયું છે. પહેલું સ્વપનું રાષ્ટ્રિય, ક્રાતિકારી લકર ઊભું કરવાનું હતું. હવે માત્ર એક જ સવનું સફળ થવું બાકી છે. એ છે યુદ્ધ ખેલીને અમારી આઝાદી પ્રાપ્ત કરવાનું..... આખી આલમ જાણે જ છે કે રાષ્ટ્રીય હિંદ તે કેટલાય સમયથી બ્રિટનની સામે ઝૂઝી રહ્યું છે. તેમ છતાં, આઝાદ હિંદની કામચલાઉ સરકાર પહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ જ વાર સ્થપાઈ છે, એટલે, બ્રિટન અને અમેરિકા પ્રત્યેની અમારી વલણ સ્પષ્ટ કરવા આવી જાહેરાત આવશ્યક છે. યુદ્ધની આ જાહેરાતને પ્રચારકાર્યને નુસખે ન સમજશે. અમે અમારાં કાર્યોથી બતાવી આપીશું કે અમે જે કહીએ છીએ તે કરવા માગીએ છીએ. એ નિર્ણયને અમલમાં મૂકવાની અમારી શકિત વિષે શ્રદ્ધા જે મને ન હેત તે હું, પતે તો, એવો નિર્ણય કરવામાં ભાગ લેત જ નહિ.” - નવેમ્બર ૮, ૧૯૪૩ નેતાજીને આઈરીશ પ્રજાસત્તાકવાદીઓ તરફથી અભિનંદનને સંદેશે મળ્યો છે. એ વાંચી એ હર્ષ–રોમાંચિત બનેલા. સંદેશો આવ્યો ત્યારે હું ઑફિસમાં જ હતી. એમણે અમને તે વાંચી સંભળાવ્યો અને કહ્યું કે “આ તાર જોઈને આવરના નીલમનીલા ટાપુમાં મેં જે અનેક મિત્ર બનાવ્યા છે તે સૌ, તેમ જ શહાદતનાં સ્મરણથી અંકિત થયેલાં, મેં જોયેલાં, એ દેશનાં સર્વ પવિત્ર સ્થળે મારી નજર સમક્ષ તરવરે છે. આપણું કાર્ય પણ પવિત્ર છે. આપણી માગણી પણ આપણું જન્મ–હક્ક માટે છે. આપણે, પણ, એને માટે કુરબાનીની કિંમત આપવા તૈયાર છીએ. તેથી, આપણે પણ વિજય થવો જ જોઈએ. જે આયર માટે સ્વાધીનતા આવી, તે હિંદને માટે પણ તે આવવી જ જોઈએ.” કોશીઆ, ચીન અને મન્યુઓએ અમારી આઝાદ હિંદ સરકારને માન્ય રાખી છે. નવેમ્બર ૮, ૧૯૪૭ નેતાજી પિતાના સ્ટાફના માણસ સાથે ટેકિયે ગયા છે. પી. પણ એમાં છે. બહુદ પૂર્વ એશિયાની પ્રજાઓની પરિષદ ત્યાં મળે છે. નેતાજીએ એ પરિષદમાં પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની ના પાડી છે. એ ત્યાં નિરીક્ષક” તરીકે ગયા છે. અમારી સરકાર કામચલાઉ સરકાર જ છે અને તેથી હિંદની ભવિષ્યની આઝાદ સરકાર અંગે આજથી તે કોઈ જાતની જવાબદારીમાં ન બ ધાઈ જાય એ પ્રકારના અમારા વલણ સાથે એ બંધબેસતું છે. પરિષદમાં આદિપાદ ડો. બા મોએ રજૂ કરેલા સ્વાધીનતા માટેના હિંદના જગને પૂરે ટેકો આપતે ઠરાવ પસાર થયું છે. હિંદી પ્રશ્નોના જાણીતા ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ “હુકુમત-એ-આઝાદ હિંદ જાપાની નિષ્ણાત ડા. ચુમેરી એકાવાએ જાહેર કર્યું છે કે હિંદની સ્વતંત્રતા એ પૂર્વ એશિયાની શાંતિ માટે અનિવાર્યપણે આવશ્યક છે. જાપાનની સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓ આઝાદ હિંદની કામચલાઉ સરકારને સોંપી દીધા છે. જનરલ ટેજાએ એ અંગેની રીતસર જાહેરાત પરિષદમાં કરી છે. નેતાજીએ અખબારી મુલાકાત આપી છે. એમાં એ કહે છેઃ આંદામાન ટાપુઓ હિંદીઓને મન બ્રિટિશ ઘૂંસરીમાંથી મુક્ત થનાર પ્રથમ પ્રદેશ તરીકે મહત્ત્વના છે. એ પ્રદેશ પ્રાપ્ત થવાથી, આઝાદ હિંદની કામચલાઉ સરકાર નામ તેમ જ હકીકતની દૃષ્ટિએ રાષ્ટ્રીય સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આંદામાનની મુક્તિ પ્રતીક સમી છે, અમારે મન એક શુકન સમી છે, કારણ કે એ ટાપુને અંગ્રેજો રાજકીય કેદીઓને દેશનિકાલ કરવા માટે હમેશાં વાપરતા હતા. બ્રિટિશ સામ્રાજ્યને ઉથલાવી પાડવાનાં કાવતરાં કરવાના આરેપસર જિંદગીભરની સજા પામેલા મેટા ભાગના રાજદ્વારી કેદીઓ–જેમની સંખ્યા સેંકડોની છે–એ બધાને આ ટાપુમાં પૂરવામાં આવ્યા હતા. પંચ ક્રાંતિ વખતે જેમ રાજદ્વારી કેદીઓને પૂરનાર પેરિસને ગોઝારે “બેસ્ટીલને કિલ્લો સર કરવામાં આવ્યો હતો અને રાજદ્વારી કેદીઓને મુકત કરવામાં આવ્યા હતા તે જ રીતે આપણા દેશભકતને ઘણું વેઠવું પડયું છે. આંદામાનના ટાપુએ સ્વાધીનતા માટેની હિંદની લડતમાં મુકત થનાર પ્રથમ પ્રદેશ છે. ધીમે ધીમે, હિંદની વધુ ને વધુ ભૂમિ મુક્ત થતી જશે, પરંતુ પહેલે હાથ આવેલ ધરતીને પ્રદેશ હમેશાં ઘણો મહરવને હોય છે. અમે “આંદામાન ટાપુઓને શહીદેની સ્મૃતિમાં “શહીદ ટાપુનું નામ આપ્યું છે અને “નિકેબાર” ટાપુને “સ્વરાજ” ટાપુનું નામ આપ્યું છે...... અમે ઊંચે મસ્તકે ટટાર ઊભા છીએ. પૂર્વમાં કે પશ્ચિમમાં કાઈથી પણ ઊતરતી સ્થિતિ અમે સ્વીકારતા નથી. ઇટલીની સરકારે અમારી આઝાદ હિંદની કામચલાઉ સરકારને માન્ય રાખી છે. ડિસેમ્બર ૧, ૧૯૪૭ મલાયા શાખાના પ્રમુખ શ્રી. ટી. ની સાથે હું પંદર દિવસ પ્રવાસે ગઈ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ અમારા જંગના આ છેલ્લા તબક્કામાં મલાયાના સંઘે ઘણો મહત્વનો ભાગ ભજવવાને છે. અમારી ફેજનો અમુક ભાગ તો ઉત્તર તરફ મોકલી પણ દેવામાં આવ્યો છે. અત્યારે એફ. બર્મામાં છે. અમારી સરકારે બ્રિટન અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું છે–અને “સમાધાન” શબ્દને અમારા શબદકાશમાંથી છેકી નાંખવામાં આવ્યો છે. મલાયા એ અમારું, પીઠ સંભાળતું, નજીકનું વડું મથક થશે. અમારી સરકાર અને ફેજને સક્રિય અને જીવન્ત રાખવા માટે ધનની અને સિપાહીઓની અણખૂટ ધારાએ અહીંથી વહેતી રાખવી પડશે. નેતાજીના આગમન બાદ, “સ્વાતંત્ર્ય સે લ”નું કામ પાકા પાયા ઉપર મૂકવામાં આવ્યું છે. સંધની એકકેએક શાખા અને ઉપશાખામાં તળીઓ-ઝાટક પુનર્વ્યવસ્થા કરવામાં આવી છે. આવતે વર્ષે મલાયામાં ફેજ માટે વિશ હજાર સ્વયંસેવક સિપાહીઓ મળવા જોઈએ એ કવોટા” નેતાજીએ નકકી કરી આપ્યો છે. દરેક હિંદીને અમે લશ્કરી તાલીમ આપવાનું શરૂ કર્યું છે–તે ફેજમાં જોડાય કે નહિ તો પણ. અંગ્રેજોએ જે તાલીમથી હિંદીઓને એક વરસ સુધી વંચિત રાખ્યા એ તાલીમ, અમારી પ્રજાકીય સરકાર, કોઈ પણ જાતનાં બંધન મૂકયાં વિના સૌ કોઈને આપે છે. આપણે હિંદી પ્રજાને લશ્કરી અને વીર પ્રજા બનાવવી જોઈએ તથા અંગ્રેજોએ આપણું ઉપર જે કલંક મૂકયું છે તે ધેાઈ નાખવું જોઈએ. મને વળી એમ પણ લાગે છે કે અમે સર્વ પ્રકારની શકયતાઓ માટે આગળથી તૈયાર થઈ રહ્યા છીએ. અમારા સંધના સભ્યોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. નેતાઓ ઈચ્છે છે કે દરેક હિંદી એને સભ્ય થાય. અત્યારે નાનમાં કુલ હિંદી વસતિને ચોપન ટકા જેટલો માણસે સંધના સભ્યો છે. જાહેરમાં કુલ હિંદી વસોતનાં છાસઠ ટકા જેટલા માણસે સંધના સભ્યો છે. મલાકકામાં કુલ હિંદી વસતિના સાઠ ટકા જેટલા સભ્યો છે. સંઘની શાખાઓનું કાર્ય સામાજિક કલ્યાણ, , રાજકીય પ્રચારકાર્ય, ફેજમાં ભરતી, નાણું એકઠાં કરવાં, સાંસ્કારિક પ્રવૃત્તિઓ કરવી–એ જાતનું છે. મારી છેલ્લી મુલાકાત પછીથી તે હિંદુસ્તાનીના વર્ગોની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. હિંદીઓની દરેક વસાહતમાં હિંદુસ્તાનીના વર્ગો છે. હિંદુસ્તાની શીખવા પ્રયત્ન કરતાં સ્ત્રીપુરુષો જ્યાં ન હોય એવું એક પણ સ્થળ મેં કયાંય જોયું નથી. અંદરના ભાગની વસતિ મોટે ભાગે તામિલ છે.'એટલે આ વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ હુકુમત–એ–આઝાદ–હિંદ એમનામાં આવેલા પ્રબળ રાષ્ટ્રીય જુવાળને એક ચિઠ સમી છે. કૌલાલપુરમાં તે હિંદુરતાની શીખવા માટેના પાઠ ધ્વનિવર્ધક યંત્રો દ્વારા આપવામાં આવે છે. આને અર્થ એ નથી કે બાળકો માટે તામિલ ભાષાની નિશાળ નથી. રામકૃષ્ણ મિશન પણ હિંદુસ્તાની પ્રચારનું કામ કરે છે અને સંધને ઘણી રીતે સહાયભૂત બને છે. હિંદના આ “મિશનરીઓ” ખરેખર વતનપરસ્ત છે અને પીડિત માનવજાતની એમની સેવા ઉત્તમોત્તમ યૂરોપિય મિશનરીઓનાં કામને સહેલાઈથી આંટે એવી છે. જોહર અને મલાકકાના પ્રવાસમાં શ્રી. કે. અમારી સાથે જોડાયા હતા. એ બહુ જુસ્સાદાર ભાષણકર્તા છે. એમણે મને કહ્યું કે સંધના સભ્ય થવા માટેના બિલ્લાઓની માગણી ઘણી જ મોટી છે કુલ સભ્યોને આંકડો લગભગ બે લાખ ને પચીસ હજારની સંખ્યાએ પહોંચ્યો છે. સંધના સક્રિય કાર્યકર્તાઓ માટે આછા ભૂરા રંગની પટીવાળે એક નવે બિલે દાખલ કરવામાં આવ્યો છે. એમણે મને કહ્યું કે એકલા મલાયામાં જ એવા પંદર હજાર બિલાઓ તે અપાઈ પણ ગયા છે. એ બિલા સંધને માટે ચોવીસે કલાક કામ કરનારા કાર્યકર્તાઓને જ અપાય છે. કાર્યકર્તાઓ ગમે તે કામ કરતા હોય અને જુદાં જુદાં કામનું મહત્વ ગમે એટલું ઓછુંવતું હોય પણ “બિલ્લો” ધારણ કરનાર બધા જ માણસો સમાન છે અને એકબીજાને ભાઈ તરીકે માને છે. હિંદ સ્વાતંત્ર્ય સંધ”ની સિલનશાખાએ પણ કામ શરૂ કરી દીધું છે. પૂર્ણ સ્વરાજ” અમારું દૈનિક અખબાર ઘણું લોકપ્રિય છે. જયાં જ્યાં હિંદીઓ વાંચી શકે છે ત્યાં ખૂણેખૂણુમાં એ પહોંચી ગયું છે. “જય હિંદ”– અઠવાડિક પણ લેકમાં ખૂબ માનીતું બન્યું છે. પેનાગની સભામાં દશ મિનિ૮માં એની સો નકલ મારી પાસેથી વેચાઈ ગઈ હતી; અને મારી જેવાં તે એ અખબાર વેચનાર બીજા કેટલાંયે હતા. ડિસેમ્બર ૧૦, ૧૯૪૩ અમારા “હિંદ સ્વાતંત્ર્ય સંધ”ના કામમાં બધી જ કામો અને જાતિએને કેઈ અજબ સુમેળ અને સંપ સ્થપાયો છે. કેમવાદને કોઈ અંશ સરખો પણ નથી. મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી, યહૂદી, ડોગરા-બધા જ સાથે મળીને કામ કરે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ અમારી બધી જ છાવણીઓમાં અમે કામ પ્રશ્નનો કોઈ અદભુત ઉકેલ લાવ્યા છીએ. અમારી “ ઝાંસીની રાણ” છાવણીમાં અમે બધાં જમાંસાહારી તેમ જ નિરામિષાહારી સૌ કઈ-એક પંગતમાં એક સાથે જમવા બેસીએ છીએ. પહેલાં દરેકને નિરામિષ (માંસ વિનાનું) ભોજન પિરસાય છે. પછી જેમને જોઈએ તેમને માટે માંસ અને મરછીની વાનીઓ પિરસાય છે. અમે, બધાં જ, તદ્દન હળીમળીને બેસીએ છીએ. ખેરાકની બાબતમાં ઉચ્ચનીચના ભેદને એક સપાટે સાફ કરી નાખવામાં આવ્યા છે. શરૂઆતમાં એ એક મોટો કેયડે હતો. પરંતુ “હિંદ સ્વાતંત્ર્ય સંઘે” એ માટે ઉપરાઉપરી સભાઓ કરી અને વતનપરસ્તી ઉપર ભાર મૂકી પ્રજાને એ માર્ગે કેળવી દીધી. આ બાબતમાં અમને જે ફત્તેહ સાંપડી છે, તે બ્રિટનની ભાગલા પાડીને રાજ્ય કરવાની દુષ્ટ નીતિને ભેગા થઈ પડેલાં હિંદમાંના અમારા ભાઈઓની આાંખ ઉઘાડે એવી છે. જ્યારે આઝાદીને મુકામ નજર સમક્ષ દેખાશે ત્યારે કોમવાદ એની સામે જ અવસાન પામશે. ૧૯૨૧ના અસહકાર અને ખિલાહતના દિવસોમાં હિન્દુઓને મુસ્લિમ મોિમાં અને મુસ્લિમોને હિન્દુ ધાર્મિક પ્રસંગોએ પરસ્પર આમંત્રણ મળ્યાં જ હતાં ને ! રાજકીય ધ્યેય જેમને ન હોય, આઝાદીની આરઝુ જેમને ન હોય એવા ગુલામમાં જ કોમવાદ કાલી શકે છે. કેમવાદ, એ ધનવાન આળસુઓને શોખ છે અને એ ધનવાન આળસુઓ દેશના શત્રુ છે. મેં ખૂબ મહત્વની વાત સાંભળી છે. શ્રી. કે.એ મને એ કહી છે, એટલે એને ન માનવાનું કઈ કારણ નથી. “હિંદ સ્વાતંત્ર્ય સંઘે” સુભાષબાબુની નેતાગીરી નીચે જે જમ્બર તાકત જમાવી છે એનાથી જાપાનીઓ ગભરાય છે. હિંદી સ્વાધીનતા અંગે નેતાજી આવી સદંતર રાષ્ટ્રીય વલણ અખત્યાર કરશે એવી એમની ગણતરી નહતી. જ્યારે જ્યારે નેતાજીને જરા પણ શક પડે છે કે જાપાનીઓ અમને રમકડાં બનાવવાની કોઈ ચાલ ચાલી રહ્યા છે, ત્યારે દરેક વખતે નેતાજી એમની એ ચાલ ઊંધી વાળે છે અને એનાં પરિણામ પણ આવે છે. ચાળીસ હજાર કરતા મોટી સંખ્યાની ફેજ અમે કેમ રાખી ન શકીએ એનું કારણ હવે સમજાય છે. વધુ મોટી સંખ્યા થવા દેવાની જાપાની ના પાડે છે. વળી ફેજના સેનિકોને રોજ-બ-રોજની જરૂરીઆતે માટે તૈયાર વસ્તુઓ મેળવવાની પણ તકલીફ છે. જાપાનીઓ એવાં બહાનાં કાઢીને છટકી જાય છે કે એમના પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ હુકૂમત–એ–આઝાદ—હિંદ સૈનિકાને માટે પણ તંગી છે! એટલે નેતાજીએ ખારમાં રહેલા જથ્થા તરફ નિર્દેશ કર્યો. જાપાનીઓએ શહેરીઓની જરૂરીઆતેનું બહાનું બતાવ્યું અને ખૂજારામાં માપધી અને ભાવનિયમન કરવાની આવશ્યકતા આગળ ધરી. શ્રી. કે. એ મને કહ્યું કે નેતાજી આ પ્રશ્ન અંગે ધણા મૂંઝાયેલા છે. ઝાંસીની રાણી'’ ટુકડી માટે અમને, જે છેલ્લા ધાબળાના જથ્થા મળ્યેા તે કાળાં બજારમાંથી ખરીદાયેલા હતા ! ડિસેમ્બર ૨૭, ૧૯૪૩ ૯, નારીસ રાડ ખાતેના ક્ષ્ાનાન રાષ્ટ્રીય શાળાના ઇનામવહેંચણીના મેળાવડા પ્રસ ંગે નેતાજી હાજર રહ્યા હતા. એ વખતે એક નાની પત્રિકા વહેંચવામાં આવી હતી. એમાં શાળાના રાષ્ટ્રીયત્વ વિષે લખવામાં આવ્યું હતું અને નીચેના વિષયે ત્યાં શિખવાય છે એમ જણાવવામાં આવ્યું હતું : હિન્દુસ્તાની, હિંદના રાષ્ટ્રિય પ્રતિહાસ, ગાંધીજી, તિલક, નહેરૂ, સી. આર. દાસ જેવા મહાન નેતાએાનાં જીવનચરિત્રા, હિંદની ભૂગાળ, સંગીત અને રાષ્ટ્રગીતા, પ્રાકૃતિક અભ્યાસ, હસ્તકળા અને ચિત્રકામ, ગણિત, આરોગ્ય, બાગખાની, નૈતિક તાલીમ, શારીરિક તાલીમ અને રમતા, સાષ્ટ્ર બનાવવાના, શાહી બનાવવાના અને ઈલેકટ્રોપ્લેટીંગના હુન્નરો, પાણી સ્વચ્છ કરવાનું શાસ્ત્ર, બાઈ સીકલ, ગ્રામેાફાન અને ઘડિયાળ દુરસ્ત કરવાનેા હુન્નર. પ્રાથમિક લશ્કરી તાલીમને પણ ડ્રિલમાં સમાવેશ કરવામાં આવે છે. શાળા સહશિક્ષણ આપે છે અને બાર વર્ષ તથા એની ઉપરનાં Èોકરાછોકરીઓને એમાં લેવામાં આવે છે. સાંજના બે કલાક માટી ઉંમરનાં માણસાને અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. પહેલાં શાળામાં એક ડૉલરની નાની એવી ફી હતી; પણ હવે એ કૌ કાઢી નાખવામાં આવી છે. અમારી ફાજ ક્રાંતિકારી સેના તરીકે કરસરથી રહે છે. કન`લના પગાર દર મહિને અઢીસા રૂપિયા છે અને મેજરના દર મહિને એકસા પંચ્યાશી રૂપી જેટલા છે. ખારાક અને કપડાં ાજ તરફથી મળે છે. પણ અમે સાચા ક્રાંતિકારીઓની જેમ રહીએ છીએ અને બચાવી શકાય એટલા બધા પૈસા સાના ાળામાં આપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 23 www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આ વરસની આખર સુધીમાં અમારા કુલ ફાળા ૭૭, ૨૭, ૯૪૭, ડૅલર જેટલા થયા. આ ખાખતમાં મલાયામાં સૌથી મેખરે શ્યાનાન છે. એણે એગણુત્રીશ લાખ, ચેારાણું હજાર રૂપિયા એકત્ર કર્યાં છે. અને આ રકમમાં, ભેટ તરીકે આવેલાં ધરેણાં અને સેાનારૂપાની જે ચીજો આવી છે તેને તે સમાવેશ જ નથી થતા. એની કિંમત યાશી હજાર ડોલર જેટલી થાય છે. અમારા મુખ્ય હિસાબી અસર શ્રી. એમ. પાસેથી મને આ આંકડા મળ્યા છે. નેતાજી જ્યારે તાજેતરમાં પેનાંગ ગયા ત્યારે ત્યાંની જાહેર સભામાં એમણે આઝાદ સરકાર માટે નાણાની માગણી કરી. શ્રોતાસમૂહમાંથી એક જુવાન નાકરે આગળ આવીને નેતાજીને એક ચાંદીની નાની ફૂલદાની ભેટ આપી કહ્યું કે “મારી પાસે કઈં પણુ કીમતી ચીજ હાય તો તે આ જ છે અને એ મારી સદ્ગત માએ મને આપેલી છે.' નેતાજીએ વિશાળ જનમેદની સમક્ષ એ ફૂલદાનીની આખી યે વાત કહી સંભળાવી અને એનું લીલામ કર્યું. એમણે કહ્યુ` કે પચીશ હજાર ડૉલર કરતાં ઓછી માગણી તે પેતે સ્વીકારશે જ નહિ. માગણીઓ ઉપર તે ઉપર ચડતી ગઇ. છેવટ એ ફૂલદાનીના એક લાખ ને પાંચ હજાર ડૅાલર ઊપયા 1 નેતાએ આજ પહેલી વાર આઝાદ હિંદની ધરતી શહીદ દ્વીપ ઉપર ઊતર્યા: હિંદી ક્રાન્તિવીરાની એક રીતે બની રહેલ પાટ બ્લેર ઉપર એમણે ત્રિરંગી ધ્વજ ચડાવી દીધો ! જય હિંદ ! ડિસેમ્બર ૩૦, ૧૯૪૩ ઉપર પગ મૂકયા. એ કહીએ તા તપાભૂમિ જાનેવારી ૪, ૧૯૪૪ કન'લ ખી.એ અમારી ‘રાણી ઝાંસી' પટણાની છાવણીની મુલાકાત લીધી. લશ્કરી શિસ્ત વિષે તેમણે અમારી સમક્ષ પ્રવચન કર્યું. સંધના પ્રતિનિધિએ છાવણીની મુલાકાતે આવ્યા હતા. કૅપ્ટન એલે. તેમને સૌને આગ્રહભરી વિનંતિ કરી કે ઝાંસી રાણી' પલટણ માટે ખને તેટલી શિક્ષિત બહુનાની ભરતી કરશે. આજે સેલાંગાર સ્ટેટમાંથી છ નવી રંગો અમારી છાવણીમાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ હુકૂમત-એ-આઝાદ હિંદ એ કૌલાલપુરમાંથી આવી. કૌલાલપુરમાં જિલ્લા રાહનછાવણી ઉધાડવામાં આવી છે. એક હજારથી વધારે માણસે લાભ લઈ રહ્યા છે. વેલ્ફર સૅન્ટ્રલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ૪૪૧ દર્દીએ દાખલ થયા. તખીખી રાહતને પ્રશ્ન અમારી સાધનસામગ્રીના પ્રમાણમાં ત્રણા જ મેટા ગણાય. કિવનાનના જથ્થા તે આવે તેવા જ ખલાસ થઈ જાય છે. હું મારા કામમાં અવ્યવસ્થિત છું. કેપ્ટન એલે, મતે આ માટે ઠપકા આપ્યા. એ સાચાં છે પણ મેં કાઇ દિ' આવી રીતે કામ એછું જ કર્યું છે। . મારા ભૂતકાળ તરફ જોઉં છું તે તેમાં આખરે છે પણ શું? જાગલાના કન્વે ન્ટ'માં ઉછરીને મોટી થઇ. કૈક વેવલી પણ ખરી. ડ્રેસિંગ ટેબલ ઉપર ‘પ્રિયતમ” પ્રિન્સ ઓફ વેલ્સના ફોટો રાખતી. સન્નિપાત લાગુ પડયા હોય એમ ચાવી ચાવીને અંગ્રેજી ખેાલતી, અંગ્રેજોના ઉચ્ચારણાનું અનુકરણ કરીને ! વાત વાતમાં ખાટુ લાગી જતું...એટલી બધી તે આળી ! અત્યારે તે મારામાં ઇન્કલાબ જ થઈ ગયા; એ વખતની કાઇ બહેનપણી અત્યારે મળે તે મને ઓળખે ચે નહિ, કદાચ ! ગઇ કાલે એક નાટિકા જોઇ. “ચલા દિલ્લી” એનું નામ, લાખીસના રગટાએ એ ભજવેલી. ‘ભારતપુત્રમ’ અને જલીઆંવાલા બાગ’ પણ ભજવાયાં. સુંદર, શિક્ષણપ્રધાન, પ્રચારનાટિકાએ છે; જનરલ ડાયરે જ્યારે લેા ઉપર ગાળીબાર કરવાના હુકમ આપ્યા ત્યારે હું ખૂબ ઉશ્કેરાઈ ગઈ હતી. અભિનય લાજવાબ હતા. લાગે છે કે આપણા તરુણામાં કાઈ અજબ સાહિત્યકીય જાગ્રતિ આવી ગઈ છે. એવા એવાએ પ્રેરક ગીતા અને નાટકા લખ્યાં છે, જેમણે સ્વપ્ને પણ લેખક બનવાના વિચાર નહિ સેન્યે હાય ! લેખાતે સચાગે જ સરજાવે છે, એના સિવાય ખીજો કયા ખુલાસા હાઈ શકે-આ ઘટના માટે! ફૈાજની સંખ્યા ૪૦,૦૦૦ સિપાહીઓથી વધુ ન જ હાવી જોઇએ એ પ્રતિબંધને નિષ્ફળ બનાવવા માટે સ ંધે એક તરકીબ કરી છે. પૂર્વ એશિયાના બધા જ હિંદીઓને-સ્ત્રીએ સુદ્ધાં-તેણે 'અપીલ કરી છે કે, છાવણીએમાં જને તેમણે થાડી લશ્કરી તાલીમ લઈ લેવી. એક ટૂંકા અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ મલાયા અને બ્રહ્મદેશ તથા તાલૅન્ડમાં પશુ એવી અનેક છાવણીએ છે, ઠેર ઠેર ધ્યેયમંત્ર છેઃ મદ્યતન ઢબના આયુધાના ઉપયાગ એકેએક હિંદીને આવડવા જોઇએ. આપણે આપણી લશ્કરી તાકાત પુનઃ પ્રાપ્ત કરવી ોઇએ, બાળકાએ સુદ્ધાં; જેથી કરીને જાપાની કે બ્રિટિશ કાઈ પણ શાહીવાદી સત્તા, આપણુને ગુલામીમાં રાખવાની ચેષ્ટા જ ન કરે. ચલા દિલ્લી અનેવારી ૮, ૧૯૪૪ રગૂનમાં આવી પહોંચ્યા. યુદ્ધના મરચાની અને તેટલી સમીપમાં રહી શકીએ એટલા ખાતર અમારાં મુખ્ય મથકને બ્રહ્મદેશ ખસેડવામાં આવ્યું છે. એક ખીજુ પણ કારણુ છે. જાપાની સેનાપતિઓ આપણી ફોજ બ્રહ્મદેશમાંથી હિંદુ ઉપર થનારા આક્રમણુમાં શામેલ થાય એમ નથી ઈચ્છતા એવા નેતાજી અને અમારા અમલદારાને શક છે. નેતાજી આ બાબત બહુ જ મક્કમ છે. એટલે આ મથક. ખલી જાપાનીમાની ઇચ્છા એવી છે કે, ઇમ્ફાલ તેઓ સર કરે; ફાજ પછી પાછળથી આવીને તેમને સહાયતા કરે. કેટલું ખેřદુ અને વિચિત્ર 1 હિંદની ધરતી ઉપર પ્રવેશ કરવાના યુદ્ધમાં તે ફોજે જ માખરે રહેવું જોએ. અંતે તે આ અમારું જ યુદ્ધ છે ને! હકૂમતે મારઝીએ શહીદ પાના ચીફ્ કમિશ્નર તરીકે જનરલ લેકનાથનની નિમણૂક કરી છે. જાનેવારી ૨૬, ૧૯૪૪ આજે અમે આઝાદી દિન ઊજન્મ્યા. સાઠ હજારથી ઓછી નહિ હાય એવી માનવમેદની સમક્ષ નેતાજીએ એક પ્રવચન કર્યું. સાત સાત, દશ દશ માલેન પન્થ ખેડીને લેાકા આવ્યાં હતાં. એક ધટનાની નોંધ તા લેવી જ જોઇએ. સભાના આરંભમાં નેતાજીને હાર અપવામાં આણ્યે. નેતાએ, ભાષણ દરમ્યાન અને પેાતાના હાથ ઉપર વીંટાળી લીધા હતા. એમનું હૃદયદ્રાવક ભાષણ પૂરું થયું ત્યારે લેાકાના ઉત્સાહ ટાચે પહેાંચ્યા હતા. એ વખતે એમને એક વિચાર આવ્યા. શ્રોતાઓને એમણે પૂછ્યું: “આ હાર કાર્ડ ખરીદશે? જે નાણા ઊપજશે તે ફાજના ખર્ચમાં જશે.” ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી પહેલી જ માગણી એક લાખ રૂપિયાની આવી. થોડીક મિનિટમાં આંકડે આભે અડ્યો. લાખ, દોઢ લાખ, ત્રણ લાખ, ચાર લાખ, સવા ચાર લાખ, પાંચ-છ-સાત લાખ ! પહેલી માગણી કરનાર એક પંજાબી નવજુવાન હતા. આંકડે જ્યારે સવા ચાર લાખે પહે, ત્યારે આ નવજુવાને ગર્જના કરીને પાંચ લાખ બોલાવ્યા; પણ આંકડો વધતાં વધતાં સાત લાખે આવ્યો ત્યારે આ નવજવાનની મુખમુદ્રા ઉપર વ્યગ્રતા અને મૂંઝવણની રેખાઓ અંકિત થઈ ગઈ. એના આત્મામાં કોઈ કારમી ગડમથલ ચાલતી હતી. હાર વેચાઈ જવાની તૈયારીમાં હતું તેવામાં એ કૂદીને મંચ ઉપર ચડી ગયો : “આ હારને માટે, તે બોલી ઉઠ, “હું મારું સર્વસ્વ આપી દઉ છું. મારી બધી યે મિલકત, પાઈએ પાઈ !” ભાવનાથી ધ્રુજી રહેલ આ જવાંમર્દને સુભાષબાબુએ બાથમાં લઈ લીધે. “બસ બસ !” તેમણે કહ્યું. “આ હાર તારે થઈ ચૂક્યો. આપણી ફરજ જે અમર કીતિને વરવાની છે તેને ખરે જશ તારા જેવા વતનપરસ્ત જુવાનને છે.” પણ નવજવાન તે અત્યારે કશું જ સાંભળતો નહોતે. એ તે હાર પકડી ઉમે હતા, અને વારે વારે તેને પોતાની માંખો અને હૃદયસર ચાંયા કરતે હ. આખરે એ બોલી ઊઠો : “આજે હું માયાના બંધમાંથી મુક્ત થયો. મને ફેજમાં લઈ લે ! મા-ભોમની મુક્તિના યજ્ઞમાં મારે મારું જીવન સમર્પવું છે.” સુસ્ત ધનિક સમાજના એક તરુણને આ કેવો ચમત્કારિક હદયપલટે ! નેતાએ એને કોઈ અજબ પ્રેરણા પાઈ દીધી હતી! પેલે પુષ્પહાર, એ તે આજે કરમાઈ પણ ગયો હશે, ખુને બદલે મોતની સુવાસે આજે તેને કબજે લઈ લીધો હશે ! અને આવતી કાલે કદાચ એ નવજુવાનની પિતાની ગતિ પણ એ હારના જેવી જ થશે. પણ એ વખતે એ કેટલે ઉમંગમાં હતા. આનંદના કેવા એઘ એના અંતરમાં ઊછળતા હતા! હારને છાતી સરસે ચાંપીને એ નીચે ઊતરી ગયો ત્યારે એની આંખમાં કેદ ઓર જ ચમક હતી. મને મેની લશ્કરી ઇસ્પિતાલમાં સેવિકા તરીકે ગોઠવવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ઝાંસીની રાણું” પલટણને માંદાઓની સારવાર કરવાનું અને રેડ ક્રોસને લગતું કામ સુપરત થયું છે. આજે સાંજે આ પ્રશ્ન વિચારવા માટે અમે સભા ભરી. કેપ્ટન એલ. અધ્યક્ષસ્થાને હતાં. અમારું કહેવું એમ હતું કે, અમે ભરતી થયાં છીએ તે મેદાને જંગ ઉપર જઈને દુશ્મને સામે ઝૂઝવા, પાછળ રહીને માંદાઓની સારવાર કરવા નહિ ! જે કે હુકમને માન આપીને અમે મેમ્પ તે આવ્યા જ હતાં...અને અમારા માટે બીજે નિર્ણય ન થાય ત્યાં સુધી સારવારનું કામ અમે ઉપાડી જ લીધું હતું, કારણ કે આખરે અમે પણ લશ્કરી સૈનિકોને જ ને! પહેલાં હુકમ મળે તેનું પાલન કરવું. અને પછી અનિવાર્ય હોય તો એ હુકમની સામે રીતસરનો વિરોધ જાહેર કરવો ! ' છતાં અમને આ પસંદ તે નહોતું જ. અને હું તેલ ચડાવીને ફરું છું એમ પી.ને લાગ્યું એટલે એમણે મને એ બાબત ચીડવી પણ ખરી...અને અમારી વચ્ચે એક નાને એવો ઝગડે થતાં થતાં રહી ગયો. હું ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ છું. મારે મારા સ્વભાવ ઉપર અંકુશ રાખવો જોઈએ. ફેબ્રુઆરી ૧૫, ૧૯૪૪ મે ઇસ્પિતાલમાં અમે સ્થિર થઈ ગયાં છીએ. ફોજ મેદાને-જંગમાં પહોંચી ગઈ છે. લડાઈ શરૂ છે. જખમીઓને પહેલો કાલે ઈસ્પિતાલમાં આવી પણ ગયે. ફેજ સફળ રીતે આગેય કરી રહી છે. ૪થી ફેબ્રુઆરીએ પહેલી લડાઈ શરૂ થઈ. અત્યાર સુધીમાં ફેજે સારી એવી આગેકૂચ કરી છે. અમે નેતાજી ઉપર એક પ્રાર્થનાપત્ર મેકલ્યો છે. અમારી તાલીમ સંતોષકારક અને સંપૂર્ણ છે, છતાં અમને યુદ્ધમોરચા ઉપર મોકલાવવામાં ન આવતાં, અમને નર્સોની પંગતમાં ઉતારી પાડવામાં આવ્યાં છે. કોણ જાણે શા માટે અમારી સાથે આ પ્રમાણે વર્તવામાં આવે છે. અમારા માટે અમે વીરાંગના ઝાંસીની રાણીનું નામ પસંદ કર્યું. નાન ખાતે અમારી પહેલી તાલીમી છાવણી તમે ઉઘાડી મૂકી, ત્યારે તમે પોતે જ અમને ખેળાધરી આપી હતી કે, તમે પણ ઝાંસીની રાણુની પેઠે રણમેદાનમાં જઈને દુશ્મને સામે લડી શકશો. ફેજમાં અમને જોઇને દુશ્મને હિંમત હારી બેસશે. બ્રિટિશ સૈન્યના હિન્દી સૈનિકે તમને દેખીને આપણા પક્ષમાં જ ચાલ્યા આવશે. અમે તમને વિનતિ કરીએ છીએ કે અમને યુદ્ધના મેરા ઉપર મોકલવા માટે સવાર આદેશ આપે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ચલા દિલ્લી tt આ પ્રાથનાપત્ર ઉપર અમે અમારા રુધિરથી જ હસ્તાક્ષરો કર્યા છે... એટલા માટે કે માતૃભુમિની આઝાદીને ખાતર મરી ફીટવાની તાલાવેલી અમારા અંતરમાં કેટલી છે તે વાતની આપને પ્રતીતિ થાય. અમારી કસોટી કરો, નેતાજી ! અમે કાઈ વાતે ઊણાં નહિ ઊતરીએ.'' પ્રાથના–પત્ર ઉપર બે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ કન્યાએ, બે બંગાળી બ્રાહ્મણ કન્યાઓએ અને એ ગુજરાતી વિષ્ણુક કન્યાએ હસ્તાક્ષરા કર્યા હતા. બ્રિટિશ માલિકા જેમને બિન-ક્ષશ્કરી' જાતિમા કહીને વગેાવે છે એમાંની એ બધી ખાળા હતી. આંગળીઓ કાપી કાપીતે એમણે સહી કરી હતી– રુધિરના અક્ષરામાં. અમે જવાબની રાહ જોઈ રહ્યાં છીએ. નેતાજી ઉપર અમને શ્રદ્દા છે. એ અમને છેહ નહિ દે. માર્ચ ૧, ૧૯૪૪ ' આનંદ ! આન ંદ ! અમે ઊપડી ચૂકયા છીએ. રાણી ઝાંસી દળની બે ટુકડીએને મેદાને-જંગ ઉપર મેાકલવાની પરવાનગી મળી ગઇ છે. અમને ચેતવણી આપવામાં આવી છે કે, ત્યાં આગળની પરિસ્થિતિ ઘણી જ કપરી છે ! હું જાઉ છું, પી. ! હું પાછી ન આવું તે મારે માટે શાક ન ફરતા, મારી અંતિમ ાિ તમને અત્યારે જ જણાવી દઉં. હું બચ્છું છું કે, મૃત્યુ પછી તમે ફરી વાર પરણા-બની શકે તે રાણી ઝાંસી દળની કાઈ સૈનિક તરુણી સાથે. આ જીવન ોયા પછી કાઈ રંગરોગાન કરેલી ઢીંગલી તમને નહિ જ ફાવે. મારા જુહાર ! જીન અને મરણુના જીહાર તમને પણુ, દૂર ધરતી પર ફૂલની પેઠે ખીલ રહેલ મારા ભેટડાને પણ ! દૂર પંજામની મા ૨૨, ૧૭૪૪ હિંદની ધરતીના જે વિસ્તાર અમારા હાથમાં પહેલવહેલા આવે, તેના ગવનર તરીકે હકૂમતે આરઝીએ કન॰લ ચેટરજીની નિમણૂક કરી છે. મારે કાને ફરી વાર અળખામણી અફવાઓ અથડાઈ છે. જાપલા બહુ જ શરમભરી રીતે વર્તે છે. બ્રહ્મદેશમાં અમારી ૨૦,૦૦૦ જેટલી ફાજ છે. એમાંથી યુદ્ઘમારચા ઉપર અત્યારે ફક્ત ૧૦,૦૦૦ જ છે. અને તેમાંથીયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૮૯ www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ખરેખર લડાઈ તો ફકત ૫૦૦૦ જ લડે છે. એ પાંચ હજારને પણ તામુ, કોહિમા, પાલેલ અને ટિટા જેવા બારેક સ્થળોએ નાની નાની ટુકડીઓમાં વહેંચી નાખવામાં આવ્યા છે. જેને એક જ કેન્દ્ર ઉપર સંગઠિત થવા દેવામાં કેમ નથી આવતી? એમ થાય તે અમે આસામ કે બંગાળની ધરતી ઉપર જોતજોતામાં ધસી જઇએ. અમારા સિપાહીઓ રણુજંગ ખેલવા આટઆટલા થનગની રહ્યા છે છતાં શા માટે અમને સૌને ફરજિયાત નિયિતાને સરપાવ આપવામાં આવ્યો છે? મે ૨૧, ૧૯૪૮ મેરિયા ઉપરના જીવન વિષે મેં એક લીટી પણ નથી લખી. હાથ ઉપર અને માથા ઉપર જખમ છે એટલે અત્યાર સુધી કશું જ લખાયું નહિ. એ દિવસે પણ કેવા અતંરગી હતા ! યાદ કરી કરીને લખું. મરચા ઉપર અમે પહોંચ્યા ત્યારે જીવનનિર્વાહની પરિસ્થિતિ ખરેખર વિકટ હતી. ન મળે પૂરતું ખાવાપીવાનું, નહિ પૂરતાં કપડાં–અરે, પૂરને દારૂગળે પણ નહિ. પણ અહીં પરવા જ કાને હતી ? - રણક્ષેત્રનું વર્ણન આપું ? નાના નાના ડુંગરાઓ અને સાંકડી ખીણવાળું એક વિશાળ જંગલ અમારું મુખ્ય મથક હતું. તે ગામોએ તે સ્ત્રીસનિકોને જન્મારામાં પણ નહિ દીઠેલાં. અમે તે પ્રદર્શનની પૂતળીઓ જેવાં બની ગયાં ! સ્ત્રીઓ અને પુરુષો માઈલેના માઇલેને પ્રવાસ ખેડીને અમને જોવા આવે. અમારી સામેના દુશ્મન-સૈન્યમાં પણ અમારા આવવાના સમાચાર પહોંચી ગયેલા–જે અમે તાજેતરમાં જ પકડેલ યુદ્ધકેદીઓ મારફત જાણ્યું. એ ગામમાં ઘણું દિવસ સુધી અમે પડ્યા રહ્યા. જિંદી કવાયતો કરતાં કરતાં આખરે અમને ફરમાન મળ્યું ઃ લડાઈ માટે તૈયાર રહેજે. અમારે લાંબી મજલ કાપવાની હતી. મળસ્કે થતાં પહેલાં ત્રણ વાગ્યે અમે નીકળ્યાં. સર્વત્ર અંધકાર હતો. રાત અંધારી હતી અને બત્તીઓ સાથે લેવાની મનાઈ હતી. અમને ચેતવણી આપવામાં આવી હતી. અવાજ નહિ, યુદ્ધના નહિ ! શાંતિથી અને ઝડપથી આગેકૂચ જ ફકત કરવાની છે ! અમને લાગ્યું કે, અંધારામાં ને અંધારામાં અમે જાણે અનંત યોજના પસાર કરી ગયા છીએ. આખરે ચેક ડુંગર ઉપર અમે પહોંચ્યા. ત્યાં અમને ૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ચલા દિલ્લી એકકેક ખાસ જગ્યા સંભાળીને ગોઠવાઈ જવાના આદેશ મળ્યેા. સામે, એકાદ માલને છેટે, બ્રિટિશ લશ્કર હતું. વચ્ચેની ધરતી કેાઈના બાપની નહેાતી 1 બ્રિટિશ લશ્કરને કલ્પના થૈ નહેાતી કે, અમે અહીં સુધી પહેાંચી આવ્યા છીએ. તે લેાકેા તે અમારી નીચેની ખીણુ સુધી બરાબર કૂચ કરતા કરતા આવી પહેાંચ્યા. હવે બંદૂકા ચલાવવાને હુકમ કયારે મળશે તેની જ વાટ અમે જોઇ રહ્યા હતા. અમને લાગ્યા કરતું હતું કે, શિકાર હાથમાંથી છટકી જાય છે! પણ આખરે હુકમ છૂટયા...... હું ધારું છું કે, એ વખતે અમને ભાન જ ન રહ્યું ......કે અમે સ્ત્રીએ છીએ. અમે જાણે કઠપૂતળીએ જેવાં જ બની ગયાં હતાં. ઘેાડ ખાય, ગોળીઓ છૂટે, બંદૂકા ભરાય, કરી ઘેાડા દખાય, કરી ગાળી પછી “સંગીના ચડાવા” અને છેલ્લે હુમલે કરા 1’' છૂટે......ક્રી હું ઉછળીને આગળ આવી અને ડુંગરની ધાર ઉપરથી નીચે ખીણ તરફ્ દાડવા માંડી ! એક જણી મારી આગળ દોડતી હતી એ પડી ગઈ. હું મારી જાતને રોકી જ ન શકી. એના લખાયેલા હાથ મારા પગ નીચે કચડાયે. પણ ‘જય હિંદની માદક ગજ્ના સાથે મે' મારી દાટ ચાલુ જ રાખી. લાગે છે કે, આજીમાજીના ડુંગરા ઉપર બધે જ અમારા સૈનિકા હતા. જંગલની ગાઢ ઝાડીઓમાં છુપાયેલા અમે આગે દાડી રહ્યા હતાં અને “આઝાદ હિંદ ઝિન્દાબાદ” અને “ઈન્કિલાબ ઝિંદાખા”ની ગજના ચેામેરથી ઊઠતી હતી. પછી તરત જ મને એક ચેાટ લાગતી હોય એમ જણાયું. હું લથડી પડી. મને લાગે છે કે હું. ખેહેાશ બની ગઇ હાશ. ભાનમાં આવી ત્યારે મેં જોયું કે માંદાઝોળીમાં નાખીને મને અમારી હરાળાની પાછળ લઈ જતા હતા. મને પીડા તો ખૂબ થતી હતી. પણ ડૂસકું બહાર ન નીકળી પડે તે ખાતર દાંત કચકચાવીને ભીંસી રાખ્યા હતા. મારું માથું ખીચારું પીડાથી ચક્કર ચક્કર કરતું હતું. પણ મારું સ્વાભિમાન....મારી પીડા કરતાં સહસ્રગણું હતું. મેં આંખા બંધ કરી. મને લાગ્યું કે માંદાઝોળી ઊચકનારા લેાકેા જડસા જેવા હતા. કેટલા જોશથી તે મને ઉલાળી રહ્યા હતા! આ ને આ દશામાં એક આખા યુગ વીતી ગયા... એમ મને લાગ્યું. પછી મને નીચે ભોંય ઉપર સુવરાવવામાં આવી. અમે મરચા ઉપરની ઇસ્પિતાલમાં પહોંચી ગયાં હતાં. મારા જખમે! તે હવે સ્કાઇ પણ ગયા છે. હું હરીફરી શકું છું. પાછળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ મને ખબર પડી કે, સંગીનેને હલે બિનજરૂરી હત. દુશ્મન તે પહેલાં જ શરણે થઈ ગયા હતા. અમારી ખુવારી સારા પ્રમાણમાં થઈ હતી, પણ અમે એક મહત્ત્વને વિજય મેળવ્યો હતો. અમે બરાબર હિંદ અને બ્રહ્મદેશ વચ્ચેની સરહદ ઉપર જ હતાં...અને એ દિવસના વિજયે અમને હિંદની ધરતી ઉપર લાવીને મૂક્યા હતા. મને આ મેમ્પો ઇસ્પિતાલમાંથી રંગૂન લઈ જવામાં આવનાર છે. રંગુનના મુખ્ય મથકમાં જોડાઈ જવાને મને હુકમ થયો છે. મેં છેલ્લી વાર સેંધપોથી લખી ત્યાર પછી આજ સુધીમાં અનેક બીનાઓ બની ગઈ છે. ૧૮મી માર્ચે જ સરહદ વટાવીને હિંદની તળભૂમિ પર પગ મૂકવામાં ફળીભૂત થઈ. મને ખબર મળ્યા છે કે એ પ્રસંગે અમારા સૈનિકોએ હિંદમૈયાને સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને ધરતીની ધૂળને પ્રેમભર તેમણે ચૂમી. એ દશ્ય હતું હદયદ્રાવક. માભોમની ધૂળને હાથમાં લઈને તેમણે પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં કદી પણ અમે પાછી પાની કરીશું નહિ. હિંદ આઝાદ નહિ થાય ત્યાં સુધી અમે જપ વાળીને બેસીશું નહિ. બીજા સંગ્રામો પણ લડાયા છે. ઈમ્ફાલને ઘેરે ઘાલ્યો. મેરાઈ કહીમા અને બીજા કેટલાંક ગામડાં જે જાપાની ટુકડીઓ સાથે લીધા. વરસાદ અને હવાઈ દળના પીઠબળને અભાવ એ બે અમારી મુશ્કેલીઓ. જાપલાઓનું હવાઈ દળ કયાં ગુમ થઈ ગયું છે? ફેજ પાસે એક પણ વિમાન નથી. મણિપુરથી અમારે પાછા હઠવું પડયું, શા માટે ? વિમાની દળ, શસ્ત્રસરંજામ, ખાધાખોરાકી, વાહનો એ બધાની અછતને માટે કોણ જવાબદાર હશે? હું સાંભળું છું કે, અણીને વખતે જાપલાએ અમને છેહ દઈ રહ્યા છે. પણ બ્રિટિશ સૈન્યો સાથેની પહેલી અથડાથણે દરમ્યાન અમે પુરવાર કરી બતાવ્યું છે કે અમને જે સારી તક આપવામાં આવે તો બ્રિટિશરોને અમે હરાવીને હાંકી કાઢી શકીએ છીએ. પણ જે હિંમત, જે પૈર્ય અને જે વીરત્વ અમારા નાગરિક રંગરૂટએ પણ– કારકુન, કામદારે અને વ્યાપારીઓએ પણ–બતાવી છે તે પુરવાર કરે છે કે, હિંદી પ્રજાના લશકરી અને બિન-લશ્કરી એવા બ્રિટિશ સત્તાધીશોએ પાડેલા બે વર્ગો એ કેવળ એક ભ્રમણ જ છે ! ફરજ પ્રત્યેની ઉચ્ચ નિષ્ઠા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી બહાદુરીના કિસ્સાઓ તે ઢગલાબંધ ટાંકી શકાય એમ છે. અન્નવસ્ત્ર અને યુદ્ધસરંજામ ત્રણેયની અછત હોવા છતાં અને વિમાની તાકાતને સદંતર અભાવ જ હોવા છતાં આઝાદ હિંદ ફોજના સૈનિકોએ બ્રિટિશ સૈન્યને એક સુસજજ દળને પાછું હઠાવ્યું હતું. વિકરાળ વાઘના ખુન્નસથી તેઓ મેદાને જંગ ઉપર ખૂઝયા હતા. આરાકાન, ઇમ્ફાલ અને પાલેલના ડુંગરાઓ તે અમારા યુદ્ધનાથી સદૈવ ગુંજતા જ રહેશે. અહીંની ધરતી ઉપર અમારું શેણિત સીંચાયું છે. અહીંની હવા સ્વર્ગે સંચરતા અમારા જવાંમર્દોના આખરી શ્વાસથી પુનિત બની ગઈ છે, મે ૨૬, ૧૯૪૪ ઇમ્ફાલની લડાઈ દરમ્યાન એક દિલચસ્પ ઘટના બની ગઈ મોરચાના એક ભાગમાં હિંદી સૈનિકે સામસામા પક્ષમાં હતા. આ તરફ અમારા આઝાદ હિંદના હિંદી સૈનિકે અને પેલી તરફ બ્રિટિશ સૈન્યના હિંદી સૈનિકે. અમારા સૈનિકાએ પાટિયા ઉપર એક સંદેશ લખીને સામે પક્ષ વાંચી શકે એવી રીતે ઊંચે ચઢાવ્યો. સ દેશ હતાઃ “ અમારા પક્ષમાં ભળી જાઓ અને માતૃભૂમિની મુક્તિ માટે લડે.” - બ્રિટિશ સૈન્યના હિંદી સૈનિકોએ વળતો જવાબ આપે “તમે જાપાનના ગુલામ છે. તમારી પાસે ધાન પણ નથી. અમારા પક્ષમાં ભળી જાઓ અને ધરાઈને ધાને ભેળા થાવ.” તરત જ આને જવાબ અમારી ફેજ તરફથી આકશમાં લહેરી રહ્યો. “અમે જાપાનના ગુલામો નથી. અમે સુભાષબાબુના સેનાપતિપદ નીચે લડી રહ્યા છીએ. ગુલામીનાં ઘી અને આટા કરતાં આઝાદીનું ઘાસ ખાવું બહેતર છે.” અને પછી તરત જ અમારા સૈનિકોના મોંમાંથી કંડાનંદનનું ગીત ગુંજી ઊઠયું : સર પર તિરંગા ઝંડા, જલવા દિખા રહા હૈ ! કમી તિરંગા ઝંડા, ઊંચે રહે જહામે, હે તેરી સર-બુલંદી ક્યું ચાંદ આસમાં પે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ તુ માન હૈ હમારા, તૂ શાન હૈ હમારી, તૂ જીત કા નિશાં હે, તૂ હી હયા હમારી ! હર એક બસરકી લબ પર જારી હૈ ચે દુવાએં કૈમી તિરંગી ઝંડા હમ શાખશેં ઉડાર્યો ! આકાશ આર ઝમી પર હે તેર બલબેલા ગુક જાએ તેરે આગે હર તાજ તખ્તવાલા ! હર કૌમ કી નગરમેં તુ અમન કા નિશાં હે હ ઐસે મુખ્યસર સાયા તેરા જહાં હા મુસ્તાક બનવાબી ખુશ હે કે ગા રહા હૈ ! સર પર તિરંગા ઝંડા જલવા દિખા રહા હૈ ! કૌમી તિરંગા ઝંડા, ઊંચે રહે જહાં મેં ! સામેથી તાળીઓના અવાજે ગગનને ગજાવી રહ્યા. એ હતે બ્રિટિશ સૈન્યના હિંદ સૈનિકોનો જવાબ. પાછળથી સમાચાર મળ્યા કે, એ હિંદી પલટણને બ્રિટિશ સત્તાશાએ ત્યાંથી ખસેડી લીધી...એનું સ્થાન એક બ્રિટિશ ટુકડીએ લીધું. જૂન ૧, ૧૯૪ પાછી રંગૂન પહોંચી ગઈ છું. મેમ્પો ઇસ્પિતાલમાંથી મને લઈ જવા માટે પી. આવેલા. મુસાફરી દરમ્યાન, આગગાડીમાં એણે મને અનેક ઈધરઊધરની દિલચસ્પ વાતે સંભળાવી. પહેલી વાત હતી અમારી આરઝી હકૂમત પાસે રહેવા માટે નિમાઈને આવેલ જાપાની એલચીની. રંગૂન આવીને એણે નેતાજીની મુલાકાત માગી. લાગલો જ જવાબ મળ્યોઃ “તમારી નિમણૂકના વિધિપૂર્વકના કાગળિયાં મેકલી આપે. અમારા વિદેશ ખાતાના પ્રધાન એક વાર એ જોઈ જશે. પછી મુલાકાત.” પણ કાગળિયાં તે કિયામાં પડયા રહ્યાં.” એલચીએ જવાબ મેક. તે તમે જાણો.” નેતાજીએ કડક રીતે કહેવડાવ્યું “કાગળિયાની પૂરી તપાસ કર્યા વિના તમને મુલાકાત કેમ આપી શકાય !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી બીચારે જાપાની એલચી ! કાગળિયાં કિયામાંથી આવ્યા ત્યાં લગી એને નેતાજીને ઊંબરે તપ કરવું પડયું! અમારી આરઝી સરકારની પ્રતિષ્ઠાની પવિત્ર આમન્યા નેતાજી મોટા ચમ્મરબંધી પાસે પણ પળાવે છે. પી. કહે છે કે, નેતાજીની હાજરીમાં પ્રત્યેક જાપાની અમલદારને નીચા નમીને -શિર ઝુકાવીને ચાલવું પડે છે એટલું જ નહિ, નેતાજીના ફેટોગ્રાફ પાસે પણ એને શિર ઝુકાવવું પડે છે, જેવી રીતે પોતાના શહેનશાહના ફેટ પાસે એ ઝુકાવે. બરાબર તેવી જ રીતે પી.એ ડે. જેના છુટકારાની વાત સંભળાવી. ડો. જેના પત્ની અંગ્રેજ. એટલે જપાનીઓને આવ્યો વહેમ કે ડો. જે. અગ્રેજોના જાસૂસ છે. તેમણે એમને જેલમાં બેસી ધાવ્યા. એમને છોડાવવાની બધી યે કોશિશ નાકામિયાબ નીવડેલી. આખરે એક અરજી નેતાજી ઉપર મોકલવામાં આવી. નેતાજીએ શેર માર્યો ડો. જે. જે જાસુસ હોય તે એમને બંદૂકે દેવાનો જાપાનીઓને પૂરેપૂરે હક છે, પણ એ આક્ષેપને સાબિત કરવા માટે જાપાનીઓ પાસે જે કશો જ પુરાવો ન હોય તે, હું માનું છું કે, એક હિંદી પ્રજાજન તરીકે એમને સવર મુકત કરવામાં આવે.” ડો. જે. છૂટી ગયા. જુન ૪, ૫૦૪૪ ફરી હું રંગૂનમાં આવી ગઈ છું. ઈમ્ફાલના ઘેરા દરમ્યાન આપણું સિપાહીઓએ બતાવેલી બહાદુરીને એક કિસ્સે થી. કે. પાસેથી સાંભળે. ફેજ પાલવના વિમાન-ધરની લગભગ અડોઅડ થઈ ગઈ હતી. સાથે કેટલીક જાપાની ટુકડીઓ પણ હતી. રાતે વિમાની મથક ઉપર તૂટી પડવાનું નક્કી થયું હતું. અમારા સિપાહીઓ પાસેની ખાધારાકી ખૂટી ગઈ હતી. થોડાક ચાવલ બાકી હતા, તેમાંથી મૂઠી મૂકી અને બાકી જંગલી ફળ અને મૂળિયાંઓ ઉપર તેઓ ચલાવી રહ્યા હતા, એટલે અમારો અમલદાર જાપાની અમલદાર કને ભય અને એની પાસે પડેલા અનાજના જથામાંથી થોડોક ભાગ કાઢી આપવાની વિનંતિ કરી. જાપાની અમલદારે વિનયપૂર્વક જવાબ આપે; “અનાજની તે અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ પણ તંગી જ છે. પણ આજ રીતે આપણે જ્યાં ત્રાટકવાના છીએ ત્યાં અનાજના ડુંગરે પડયા છે.” અમારા અમલદારને ચીઢ ચડી. એણે પ્રતિજ્ઞા કરીઃ “આજે રાત પડે તે પહેલાં જ એ અનાજને કબજે કરું તે જ હું ખરે.” એણે સિપાહીઓને ભેળા કર્યા...કહ્યું: “અનાજ એક જ ઠેકાણે છે, આપણું સામેના પેલા હવાઈ મથક ઉપર. જાપલાઓ આપણને એક મૂઠી ધાન પણ આપવા નથી માગતા. મારી સૂચના છે કે, નિપાનના એ બચ્ચાંઓને બતાવી દઈએ કે, હિંદીઓ પિતાના બળ ઉપર સંપૂર્ણ સ્વાશ્રયથી ખૂઝી શકે છે. ભૂખે પેટે પણ લડી શકે છે. અને લડી શકે છે એટલું જ નહિ પરંતુ ફત્તેહ પણ કરી શકે છે. તમે જે તૈયાર છે, તે, આપણે અત્યારે જ ત્રાટકીએ અને પછી આપણે એમના પેટને ખાડો પૂરીશું.” જય હિંદની ગગનભેદી ગર્જનાઓ સાથે ફિજના સિપાહીઓ પાલેલનાં હવાઈ મથક ઉપર તૂટી પડયા. છાપ એટલે બધો અણધાર્યો હતો અને એટલા બધા ઝનૂનથી કરવામાં આવ્યો હતો કે, બ્રિટિશ સૈનિકે સજજ થઈને ભેગા થઈ શકે તે પહેલાં તે ખેલ ખલાસ થઈ ગયો ! હવાઈ મથક આપણું હાથમાં આવી ગયું. અનાજે મળ્યું....અને બહાદુરીને ડંકે પણ વાગી ગયો! શ્રી. કેની સાથે પ્રી. એ.ની બાર વરસની દીકરી પણ હતી. બહુ સરસ ગાય છે એ છોકરી. ગળામાં રેશમી સંગીત છે. એણે અમારું કુચગીત ગાઈ બતાવ્યું : કદમ કદમ બઢાયે જા! ખુશી કા ગીત ગાયે જા ! યહ જિંદગી હ કેમ કી તુ કેમ એ કંટાયે જા. તુ શેર હિંદ આગે બઢ, મરને સે ફિર ભી તૂ ન ડર, આસમાં તક ઉઠીકે સર, જેણે વતન બઢાયે જા ! તેરી હિમ્મત બઢતી રહે, ખુદા તેરી સુનતા રહે, જે સામને તેરી ચઢે, તૂ ખાક મેં મિલાયે જા ! ચલે દિલ્હી પુકાર કે, કોમી નિશાં સમાલ કે, લાલ કિલ્લા ગાઢ કે, લહરાયે જા! લહરાયે જા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ચલ દિલ્લી મારા માતાના તાજેતરના જ યુદ્ધના દિવસે મારી નજર સામે તરવરી રહ્યા. મુક્તિના ખપ્પરમાં કેટલા બત્રીસાઓનું શોણિત વહી રહ્યું છે ! પણું પાછી પાની અમે કદી યે કરીશું નહિ. ભલે દુનિયામાં એક જ હિંદી રહે અને એની પાસે શસ્ત્રોમાં ફક્ત એક જ કુહાડી બાકી હેય ! યહ જિંદગી હૈ કેમ કી તુ કૌમ છે લટાયે જા.. જન ૫, ૧૯૪૪ સવારે ચા-ટાણે શ્રી. આર. અમારે ત્યાં આવ્યા. એપ્રિલની શરૂઆતમાં આઝાદ હિંદ બેંક શી રીતે અસ્તિત્વમાં આવી એ અમને એમણે કહ્યું. અહીં રંગૂનમાં જ નેતાજી એક મુરિલમ કોટયાધીશ સાથે આરઝી હકૂમતના નાણાપ્રકરણની ચર્ચા કરી રહ્યા હતા. આઝાદ હિંદ સરકારને એક ખાસ બેંક હોવી જોઈએ.... જગતમાં કઈ પણ ઠેકાણે બેન્ક વગરની સરકાર કેઇએ દેખી સાંભળી છે ? વળી ઈમ્ફાલ પડશે કે તરત જ આપણી સરકાર પિતાના સિક્કા છાપશે...અને ત્યારે પણ બૅન્કની જરૂરિયાત તો ઊભી થવાની જ ને !” નેતાજી આ બાબત પેલા મુસલમાન શેઠની સલાહસૂચના માગતા હતા. “તમારે કેટલા પૈસા જોઈએ?” મુસલમાન શેઠે નેતાજીને જવાબ આપે. “પચાસ લાખ ચાલશે, શરૂઆતમાં.” નેતાએ કહ્યું. • બસ એ કંઈ મોટી વાત નથી. ત્રીશ લાખ તે હું પોતે જ આપું છું...અને બાકીના વીશ લાખ હું મારા દોસ્તમાંથી ઉધરાવીને એક અઠવાડિયામાં આપની પાસે હાજર કરીશ.”. અને એક પખવાડિયામાં અમારી બૅન્ક બનકાયદે અસ્તિત્વમાં આવી અને કામકાજ શરૂ કર્યું. કુલ થાપણુ ૫૦ લાખની; એમાંથી ૨૫ લાખ ભરપાઈ થઈ ચૂકેલ. બ્રહ્મર્દેશના રજિસ્ટ્રેશનના કાયદા પ્રમાણે એને રજિસ્ટર્ડ કરવામાં આવી. રૂપિયાની ચલણી નેટના જેટલી જ એના ચેકની શાખ છે. અને ખરું પુછો તે જાપાની ચલણી ને કરતાં અમારી બેન્કના ચેક જ વધુ સલામત લાગે છે. જાહેર જનતામાં બૅન્કની આટલી બધી પ્રતિષ્ઠા છે અને અમારી શાખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ જર્યાહન એટલી બધી સહર છે કે, અત્યાર સુધીમાં ત્રણ તે એની શાખાએ ઊઘડી ચૂકી છે... અને બીજી પાંચ શાખાઓ માટેની માગણીઓ તે હજુ ઊભી છે. આઝાદ સરકારનાં તમામ રેકડ નાણું બેન્ક હરતક રહે છે. પી.એ એક બીજી વાત કરી, મે મહિનામાં બનેલી. નેતાજી વિમાની મથક ઉપર હતા. જરૂરી કામને અંગે નાન તરફ ઊડવાના હતા. ચહેરા ઉપર બહુ મૂંઝવણ વર્તાતી હતી. આગેવાને એમને વિદાય આપવા આવ્યા હતા. તેમને ખબર નહોતી કે નેતાજીના મનમાં શી ઘડભાંજ ચાલતી હશે. એક શ્રીમંત ચેટીઆર આગળ આબે, પૂછ્યું “આપ કેક મૂંઝવણમાં લાગે છે, નેતાજી, અમે કે સેવા કરી શકીએ ?” નાણાની ચિંતામાં છું.” નેતાજીએ ખુલાસો કર્યો. “તમે રંગૂનવાળાઓ કંઈ કરી શકે એમ મને નથી લાગતું. ફેજની જરૂરીઆત માટે મારે અત્તરઘડી ૨૦ લાખ રૂપિયા જોઈએ. ફોજના ઉપર અત્યારે કટોકટીની ઘડી છે.. બની શકે તેટલી બધી જ સહાયતા તેને તાબડતોબ પહોંચાડવી જોઈએ.” આ વાતચીત ચાલી તે દરમિયાન વિમાન ઊડવા માટે તૈયાર થઈ ગયું. નેતાજી અંદર જઈને બેઠા. પણ કુદરતને કરવું ને ઊડવામાં કેક બેટી થયો, દશેક મિનિટે. ચેટીઆરે ત્યાં આગળ ઊભેલા આગેવાને પાસે નેતાજીની મૂંઝવણ રજૂ કરી. જલદી નિર્ણ લેવાઈ ગયા અને વિમાન પડ્યું ત્યાર પહેલાં જ નેતાજીના હાથમાં વિશ લાખના દાતાઓની તપસીલ આવીને પડી. આખી યે રકમ ત્યાં હાજર રહેલ આગેવાનોએ પિતાનામાંથી જ ઊભી કરી હતી. મેં એક સૂચના કરી છે. ૪થી જુલાઇએ નેતાજીએ અમારી આગેવાની લીધી તેને એક વરસ પૂરું થશે. એ દિવસની ખુશાલીમાં નેતાજીની રજતતુલા કરવી. આને માટે સ્ત્રીઓને અપીલ કરવી...દાગીનાઓ, માટે. શ્રી. સી.ને મારી આ સૂચના ગમી. હું અમારી મહિલા-શાખાને આ વિષે લખવાની છું. - હવે તે ડૉકટરે મને બહાર હરવાફરવાની અને કામ કરવાની છૂટ આપે તે સારું. પથારીમાં પડયા પડયા આરામ લેવાની વાતથી હવે તે ખૂબ કંટાળી ગઈ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી જાપાની દળ હિમામાંથી પીછેહઠ કરી ગયા કે શું? દિલ્લી ને એ દાવે છે. પી. ને પૂછી જોઉં ત્યારે ખબર પડે. બ્રહ્મદેશમાં જ્યાં જ્યાં હિંદીઓની વસાહતો છે ત્યાં ત્યાં તેમની રક્ષા કરવાનું કામ જે ઉપાડી લીધું છે. કોઈપણુ આપત્તિની સામે હિંદીના જાનમાલનું રક્ષણ તે અમે કરીશું જ. જૂન ૧૩, ૧૯૪૪ આજે બપોર પછી શ્રીમતી એચ. એમની બે દીકરીઓ અને દીકરા સાથે આવ્યાં. હું બહાર હતી, તે દરમ્યાન અનેક મઝેદાર ઘટનાઓ બની ગઈ લાગે છે. નેતાજીની સુચનાથી આખા પૂર્વ એશિયામાં એક બાલસેનાની યેજના કરવામાં આવી છે. બાળકો સાથે વાતચીત કરતાં મને લાગ્યું કે બાળસેનાએ એમનામાં કાતિ જ જગાવી મૂકી છે. શ્રીમતી એ. પોતાના પાડોશી દા. પી.ની વાત કરી. જાપાની સૈન્યસત્તાધીએ દા. પી.ને શક ઉપર પકડીને જેલમાં પૂરી દીધા હતા. શ્રીમતી પી. ખૂબ ગભરાઈ ગયા હતાં. મદદ માટે કયાં નજર નાખવી એ એમને સૂઝતું નહતું. ઘણાનાં બારણું ખખડાવ્યા પછી, શ્રી. એચ. એમને નેતાજી કને લઈ ગયા. નેતાજીએ એમની વાત સાંભળી પછી દા. પી.ની તાત્કાલિક મુક્તિ યાચતા શ્રીમતી પી.ના પ્રાર્થનાપત્રની સાથે તેમણે પિતા તરફથી એક પત્ર બી. અને તેમાં દા. પી.ની તાત્કાલિક મુક્તિની માગણી કરી. શ્રીમતી પી. નેતાજીને આ પત્ર લઇને જાપાની પોલીસ ઇન્સ્પેકટરને મળ્યાં. જાપાની ઇસ્પે કટર ઘૂરકયાઃ “નામદાર બોઝને અમારા કામમાં માથું મારવાને અધિકાર નથી.” શ્રીમતી પી.એ ઈન્સ્પેકટરને વિનતિ કરી: “તમારા ઉપરી અધિકારીઓને તે આ પત્ર વિષે વાત કરી જુઓ.” પરિણામે તે જ વખતે શ્રીમતી પી.ને વડા અધિકારી પાસે લઈ જવામાં આવ્યાં. વડા અધિકારીએ કહ્યું: “મારા સ્પેકટરે જે કંઈ કહ્યું તે માટે હું દિલગીર છું. નામદાર બેઝે તમારા પ્રાર્થનાપત્ર ઉપર શેર માર્યો છે એનું વજન, અમારે મન અમારા નામદાર શહેનશાહના શેરા જેટલું જ છે. દા. પી.ની મુક્તિ માટે હું અબઘડી જ હુકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આ કાઈ નવી વાત નથી. ક્ષેાનાનમાં પણ નેતાજી જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે અનેક હિંદીઓને આવી રીતે છેાડી મૂકવામાં આવ્યા હતા. અંગ્રેજોના જાસૂસ હેાવાના આક્ષેપ બદલ...લગભગ ચારસાક જેટલા જેલમાં સડી રહ્યા હતા. એમની સાથેનુ જાપાનીઓનું વર્તન ઘણું જ ખરાબ હતું. એમના ઉપર અનેક પ્રકારના સિતમા ગુજારવામાં આવેલા. એમને ભૂખે મારવામાં આવેલા અને એમને માર પણ પડેલા. સુભાષબક્ષુએ સૌથી પહેલી માગણી એ કરીકે બધા હિંદીઓની સામેના તહેામતનામાં મારી આગળ પેશ કરશ.” એ બધાંયને એ વાંચી અને વિચારી ગયા. કેટલાક હિંદીઓને એ કારાગારમાં જને મળી પશુ આવ્યા. બાકીનાએની મુલાકાત લેવા માટે તેમણે હિંદી આગેવાનાને મેાકલ્યા. અંતે, હિંદુ સ્વાતંત્ર્ય સંધને પોતે ટેકા આપશે એવી ખેાળાધરી આપનાર બધાયને છેડી મૂકવામાં આવ્યા. કેટલાક એવા પણ હતા, જેમણે એ ખેાળાધરી આપવાને નકાર કર્યાં. એમના ઉપર પણ કાઇ પણ જાતના સિતમ ન ગુજારવામાં આવે એવી ચેતવણી તો નેતાજીએ જાપાની સત્તાવાળાઓને આપી જ દીધી હતી. ન ૨૦, ૧૯૪૪ સાંભળ્યું કે અમેરિકન સુપર ફ્રાંસીસ વિમાનેએ જાપાનની તળધરતી ઉપર બામમારી કર્યો. ખુવારી બહુ જ ઓછી કરી શક્યા છે એમ પણ સાંભળ્યું. ' ચેાથી જુલાઇએ નેતાજીની રજતતુલા કરવાની મારી સૂચનાને વધાવી લેવામાં આવી છે. સ્ત્રીઓ પોતાના કીમતી અલંકારો આ વિધિને માટે માકલી રહી છે. એક મદ્રાસી બહેને તા પોતાના બધા જ દાગીના આપી દીધાં. હું મારા હારા અમે કર્યું ફૂલા મેાલી રહી છું, બગડીએ પશુ–મે જોડી સિવાયની બાકીની બધીજ ' શ્રી. એમ. કહે છે કે સધના ફાળા હવે એક કરોડ, સાડા તેત્રીશ લાખ રૂપિયાએ જઇ પહેાંચ્યા છે. એક મે મહિનામાં જ લગભગ ૧૪ લાખ રૂપિયા માવ્યા. અને આ તે હજી એક મલાયાને જ આંકડા હતા. . સધની શાખા એકલા મલાયામાં જ હવે સિત્તેર પહેાંચી છે. 1 આન્દ્રે મેં વડા મથકની મુલાકાત,લીમી, તમે માનશેા ખરા ! આરઝી હકૂમતના પૂરાં ઓગણીસ ખાતાં ધૂમ કામ કરી રહ્યાં છે. મેં ગણી જોયાં. ܪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ચલે દિલ્લી એમાંનાં મુખ્ય સામગ્રી, નાણું, હિસાબ, ભરતી અને તાલીમ, મુદ્રણાલય, પ્રસિદ્ધિ, પ્રચાર, સ્ત્રીઓ, શિક્ષણ, જાહેર તંદુરસ્તી અને સામાજિક સ્વાધ્યું, અને પુનધટના. નાનમાં એક બીજું વડું મથક છે. મલાયા, સુમાત્રા, જાવા અને બોનિયો માટે..એમાં પણ એટલાં જ ખાતાં. બ્રહ્મદેશમાંની શાખાઓ અને ઉપશાખાઓની સંખ્યા મલાયા કરતાં પણ મોટી છે. લગભગ સો જેટલી. તાલેન્ડમાં વીશ છે, અને સુમાત્રા, જાવા બોનિયા વગેરેમાં જુદી. ફેજ માટેના તાલીમ કેન્દ્રોની સંખ્યા પણ વધી છે. એકલા મલાયામાં જ અત્યારે ચાર છે. એક સાથે કુલ સાત હઝાર રંગને તાલીમ આપી શકે છે. બ્રહ્મદેશમાં ચાર છે–ત્રણ હજારને માટે, તાઇલેન્ડમાં એક છેએક હજારને માટે. આ બધાં તે ફક્ત સૈનિકોની તાલીમ માટે. અમલદારી તાલીમ માટે બે જુદી છે. એક નાનમાં અને બીજી રંગૂનમાં. અત્યાર સુધીમાં ૨,૦૦૦ અમલદારો તાલીમ લઈને બહાર પડયા. બિન-લશ્કરી નાગરિક વહીવટની તાર્કીમ માટે બે કેન્દ્રો છે. એક નાનમાં અને બીજું રંગૂનમાં. હકૂમતે આરઝીનું પુનર્ધટના ખાતું એ ચલાવે છે. પરદેશીએની ધૂંસરીમાંથી મુક્ત થતા જતા માદરે વતનના વિસ્તાર ઉપર વહીવટ આ લેકે ચલાવશે–આરઝી સરકારના પ્રતિનિધિઓ તરીકે. અમારા આન્દોલનની આધારશિલા મલાયા છે. મલાયાએ ફેજ માટે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રંગરૂટ પૂરા પાડયા, બધા જ નાગરિક વર્ગોમાંથી. નાણુ અને સામગ્રીની બાબતમાં તો મલાયાને ફાળે, બ્રહ્મદેશ તાદલેન્ડ કે પૂર્વ એશિયાના બીજા કેઈ દેશ કરતાં કયાંય મટે છે. મલાયા ખાતે અમે ખેતીની એક વિરાટ યોજના તૈયાર કરી છે, જ્યાં હળ પૂર્વે કદી પણ કર્યું નથી એવા જંગલમાંથી લગભગ ૨,૦૦૦ એકર જેટલો વિસ્તાર અમે સાફ કર્યો... અને એને જુદા જુદા હિંદી વસાહતીઓ વચ્ચે વહેંચી આપો. આ ધરતી ઘણો જ સુંદર બદલો આપશે. વસાહતીઓને જરૂરી એજા, બિયારણ અને મકાન બાંધવાની સામગ્રી અને થોડાક રેકડ નાણું અમારી મલાયા શાખાએ પૂરા પાડયાં છે, જેથી કરીને તેઓ નવી જિંદગીની શરૂઆત સારી રીતે કરી શકે. આને પરિણામે, અમારાં રાહત-કેન્દ્રો ઉપરનું દબાણ ઘણું હળવું બનશે. ૧૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ આજે મેં શિક્ષણ ખાતાની મુલાકાત લીધી. ત્યાં શ્રી. એ. સાથે મારે ભેટ થઈ ગયા. એમણે કહ્યું કે, અહીં એકલા બ્રહ્મદેશમાં જ ૬૫ શાળાઓ ચાલે છે. એકેએક વિસ્તારમાં રાષ્ટ્રીય શાળાઓ હવે સફળતાપૂર્વક ચાલી રહી છે. મલાયામાં પચ્ચાસ છે. સૌથી વધુ નેધપાત્ર વાત છે, હિન્દુસ્તાનીના શિક્ષગુની પ્રૌઢે માં તેમ જ બાળકોમાં. શ્રી. એ.એ કહ્યું કે હિન્દુસ્તાની–બજાર હિન્દુસ્તાની નહિ પરંતુ ઉસ્તાદના ચરણોમાં બેસીને શીખી શકાય એવી શિષ્ટ હિન્દુસ્તાની હવે પ્રત્યેક હિંદી ઘરમાં પહોંચી ગઈ છેઅહીંની અમારી વસતિનો મેટ ભાગ તામિલ-ભાષા બોલનાર મજૂરે છે એ યાદ રાખતાં આ સિદ્ધિ ઘણી જ મોટી કહેવાય...રચનાત્મક કાર્ય એ આનું નામ. અમારા ફેજના અમલદારે પોતાની છાવણીઓમાં બ્રહ્મદેશવાસીઓને પણ તાલીમ આપી રહ્યા છે. અમે બની શકે તેટલી મદદ આપી રહ્યા છીએ. અમારી ભૂખીસૂની દાળરેટી અને અમારા પાસે જે કે શસ્ત્રસામગ્રી છે તે બધાંમાં અમે એમને ભાગ આપી રહ્યા છીએ. જાપાનીઓને એમની કશી જ નથી પડી. હિંદીઓ કરતાં પણ તેમની ફિકર જાપાનીઓ ઓછી કરે છે... એ જ એનો અર્થ કે નહિ! જૂન ૨૧, ૧૯૪૪ આજે કર્નલ એ.ને મળી. જેમાંથી કોમવાદને નાબૂદ કરવાની પદ્ધતિઓ ઉપર એ આફરીન છે. બાર ભયા અને તેર ચૉકા જેવું અહીં કશું જ નથી, પંજાબીઓ માટે એક, મદ્રાસીઓ માટે બીજી અને કોઈ ત્રીજા માટે ત્રીજું એમ જુદા જુદા વર્ગો માટે જુદું જુદું રડું ચલાવવાની રસમ ખતમ કરવામાં આવી છે. રંગરૂટ બધા જ એક પંગતમાં બેસીને જમે છે. દરેકને • એક થાળી મળે. નિરામિષાહાર પહેલાં પિરસાય, માંસાહાર પછી. જેમને જોઈએ તે લે. ખાનારા ન ખાનારા બધા જ સેળભેળ બેસે. ઉપરાંત, ફેજનું વાતાવરણ પણું અદભુત છે. હું તે આવી કેજમાં,” એમણે કહ્યું: “આખી જિંદગી પસાર કરવાનું પસંદ કરું.” તપસ્વીઓને શોભે એવી સાદાઈમાં જ રહે છે. બીજાં સૈન્યોમાં જે પ્રકારની ઇન્દ્રિયપરાયણતા-અને ગંદી જાતીય વૃત્તિના પ્રદર્શને સર્વ–ધારણ છે, તેનું અહીં નામનિશાં ન મળે; અહીં તે સૈનિકેએ પિતાની જાતનું સમર્પણ ઉચ્ચ સિદ્ધાંતને ચરણે કર્યું છે. એ વસ્તુ જ એમને હરહંમેશ પ્રસન્ન ગંભીર રાખે છે. પૈસા અને નિરંકુશ ઇન્દ્રિયાનંદ એ બે જ જેમનાં ૧૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી પ્રેરક બળે છે એવા ભાડૂતી સિપાહીઓ અને આ સિદ્ધાંતનિષ્ઠ રવયંસેવકે વચ્ચે આટલે તફાવત કેમ ન હોય! કેજમાં શરાબી તે તમને શોધે ય નહિ જડે. કેઈને એવા બનવાનું મન થાય તે એનું સ્થાન જ ફોજમાં ન રહે. ફેઓ એને આઘે જ ફગાવી દે. અહીં ફેજમાં સાચું પ્રજાશાસનતંત્ર છે. એક જ ધ્યેયને વરેલ, એક જ જનેતાના બેટાઓ અહીં શિસ્તપાલન કરે છે. એટલા માટે નહિ કે અમલદારોનું દંપદ એથી પંપાળાય..ના, મુદ્દલ નહિ, પણ એટલા માટે કે સુસંગઠિત અને સુવ્યવસ્થિત કાર્ય માટે શિસ્તપાલન એમને અનિવાર્ય લાગે છે! આજ સવારે મેં વડા મથકની મુલાકાત લીધી. તંદુરસ્તી અને સામાજિક સ્વાર્થ ખાતામાં હું જઈને ઊભી રહી. દા૦ મિસ છે. ત્યાં હતાં. સંઘે સામાજિક પુનર્ધટનાનું જે કામ હાથમાં લીધું છે. રાજકીય કાર્ય જેટલું જ અગત્યનું છે એ વાત એમણે મને ખૂબ ભારપૂર્વક સમજાવી. એણે કહ્યું: “સંધ જે આ ખાતું બંધ કરી દે, તે રોગ અને સંકટ વાટે, આપણી પ્રજા ઘણે અંશે ક્ષીણ થઈ જાય અને પરિણામે આપણું રાજકારણી કાર્યક્રમને જે પીઠબળ એના તરફથી મળી રહ્યું છે તેમાં પણ ઓછું થઈ જાય. મલાયા અને બ્રહ્મદેશના ગાઢમાં ગાઢ જંગલમાં અમે સેંકડે દાક્તને મોકલાવ્યા છે. અને અનેક વાર તે સ્થળેએ અમે રાહતકેન્દ્રો પણ ખેલ્યાં છે. દવાઓ અમે મત વહેંચીએ છીએ. અને જરૂર ઊભી થતાં વેંત મફત રસોડાં પણ ખાલીએ છીએ. કિવનાઈન અમે હજારે રતલ વહેંચ્યું છે. એકલા કૌલાલપુરના એક રાહત-કેન્દ્રને જ રોજ હજાર માણસ-પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત–લાભ ઉઠાવે છે. • મહિનાનું પણ લાખ ડોલરનું તે એનું ખર્ચ છે. બ્રહ્મદેશ અને મલાયામાં અમારાં ઠેર ઠેર મફત દવાખાનાં ચાલે છે. આ ઉપરાંત હોસ્પિટલ અને આરામકેન્દ્રો તે જુદાં જ. કાલેવામાં અમે એક સ્વાસ્થ–મંદિર ચલાવીએ છીએ. એને લાભ હજારેએ લીધો છે. તાલૅન્ડમાં અમારી એક અદ્યતન ઢબની અને પ્રથમ પંક્તિની હોસ્પિટલ છે...હિંદીઓ માટે મફતમે હોસ્પિટલની તે જાપાનીઓ અને બ્રહ્મદેશવાસીઓ તારીફ કરે છે. દવાઓ અને વૈદકીય સરંજામની બાબતમાં અમે તંગી જ ભોગવતાં આવ્યા છીએ.... છતાં આ દિશામાં આટલું જબરદસ્ત કાર્ય અમે કરી શક્યા છીએ.” જુલાઈ ૧, ૧૯૪૪ . આજે શ્રી. કે. અમારી સાથે ભાજન લેવા માટે આવ્યા હતા. એ અમારા એડિટર-જનરલ છે. ૧૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ અમારું નાણુંખાતું શી રીતે ચાલે છે તે એમણે અમારા એક બ્રાહ્મી પરોણાને સમજાવ્યું. સ્વેચ્છાદા દાને અને સભાઓમાં હાર વગેરેનાં જાહેર લીલામો–આ અમારી આવકનું મુખ્ય સાધન. પણ અમારું બધું ખર્ચ એમાંથી કયાંથી નીકળે ? અમારી કુલ જરૂરિયાત ૧૫ કરોડ રૂપિયાની છે. એટલે હકૂમતે આઝીએ હિંદીઓ ઉપર એક કરી નાખ્યો છે. એ કર, આવક કે સાલ દરમ્યાન થયેલ નફાને ધોરણે નથી ઉઘરાવાત. એ ઉધરાવવાની પદ્ધતિ આ પ્રમાણે છેઃ પહેલાં તે પ્રત્યેક હિંદીની કુલ મૂડી કેટલી એ નકકી કરવા માટે પ્રતિષ્ઠિત વેપારીઓની એક કમિટિ નીમવામાં આવી. પછી સરકારે નક્કી કર્યું કે, એ મૂડીને અમુક ભાગ-દશમોકર તરીકે વસૂલ કર. એ રકમ કેટલે હસ્તે ભરવામાં આવે તે કમિટિએ નક્કી કર્યું. સરકારની વતી નેશનલ બૅન્ક ઍફ આઝાદ હિંદમાં સૌ કોઈ આવીને એ હમા ભરી જાય. આ કર ફક્ત હિન્દીઓ પાસેથી જ ઉધરાવવામાં આવે છે. એવા બે નીકળ્યા, જેઓ પિતે બ્રહી છે, હિંદી નથી, એવું બહાનું કાઢીને કરમાંથી છટકી ગયા. એવા યે નીકળ્યા, જેમણે કરમાંથી છટકવા માટે અનેક સાચાખોટાં બહાનાં બતાવ્યાં. આમાંથી પહેલા વર્ગને માટે તે એક જ રસ્તો હતો. તેમને કરમાંથી મુક્તિ આપવામાં આવી-એક શરતે, ભવિષ્યમાં તેમનું સંરક્ષણ એ આઝાદ હિંદની સરકારની ચિંતાનો વિષય નહિ હોય. બીજા વર્ગને અપીલ કરવાની છૂટ હતી. અને બેટા હતા, તેમને લાંબે ગાળે પણ, નિયત થયેલ રકમ આપે જ છૂટકે થતું. આ પ્રમાણે બ્રહ્મદેશના હિંદીઓ પાસેથી આઠ કરોડની રકમ વસૂલ થશે એવો અંદાજ હતો. આમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયા તે વસલ પણ થઈ ગયા અને લગભગ ચાલીસેક લાખ જેટલે બીજે સામાન.. ? અમે પેટે પાટા બાંધીને ચલાવ્યું છે, પણુ જાપાનની કે બીજી કોઈ સરકાર પાસેથી કરજ લેવાને ઇનકાર કર્યો છે. અમે એક વાત સમજીએ છીએઃ આજે કરજ લેશું, તે આવતી કાલે દેશનું આર્થિક, સ્વાતંત્ર્ય જોખમમાં મુકાશે. એટલે, દસ્તા પાસેથી પણ અમે કરજ નથી લેતા. અમારું આખું યે નાણાપ્રકરણ એક જ મૂળગત સિદ્ધાંતના પાયા ઉપર અમે ચપ્યું છેઃ હિંદીઓ પિતાના પગ ઉપર જ ઊભા રહે. બહારનાઓ આપવા તૈયાર હેય...તે પણ તેઓ તેમને ઇનકાર કરે. આને પરિણામે જાપાનીઓ સાથેના અમારા વ્યવહા - ૧૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ચલા દિલ્લી રમાં અમે ખૂબ આંઝાદ રહી શકયા છીએ. ઉપરાંત, અમારા કટ્ટરમાં કટ્ટર દુશ્મને પણ અમારા કાર્યક્રમની કાઈ નાની શી વાત ઉપર પણ આંગળી ચીંધીને કહી નથી શકતા કે લાણુ કરવામાં અમે અમારા દેશના ભાવિ હિત વેચી ખાધું. અમારી છાવણીઓમાં જાપની ઉસ્તાદો નથી અને અમારા અધિકારીમંડળમાં જાપાની કે જન નિષ્ણાતે! નથી–એનું પણ આજ કારણ. અમારી ફોજ નખરાખ–મામુલી સિપાહીથી માંડીને સિપેહસાલાર સુધી શુદ્ધ હિંદી છે. જુલાઈ ૪, ૧૯૪૪ સુભાષબાબુ ખીજી તારીખે મેારચા ઉપરથી આવી ગયા. છેલ્લા બે મહિના થયા એ બધા મારચાતુ નિરીક્ષણ કરી રહ્યા છે. ફેજના સૈનિકાને એમાંથી કેટલી બધી પ્રેરણા મળે છે ! આજે · નેતા”સપ્તાહ'નો આરંભ થયો. ગયે વરસે આ જ દહાડે, શ્યાનાન–પરિષદમાં, પૂર્વ એશિયાના તમામ હિંદીની એમણે સરદારી લીધેલી. ૪થી જુલાઇ ! ગઇ ૪થી જુલાઇએ ત્રીસ લાખ હિંદીએ સુભાષબાબુની પડખે સંગઠિત ખડા થઇને પ્રતિજ્ઞા લીધી કે, “ મુક્તિ અથવા મૃત્યુ” એ જ હવેથી તેમને જીવનમંત્ર રહેશે, .. માજે એક વાર ફરીથી જ્યુબિલી હૅાલ ચિક્કાર ભરાઇ ગયા હતા. બહાર રસ્તા ઉપર જમા થયેલી મેદનીને માટે લાઉડસ્પીકરાની ગોઠવણુ હતી. રાજમાનિ બદલે માનવ-મસ્તાનાં ગાઢ વના દેખાતાં હતાં. છેલ્લાં બાર મહિનામાં આપણે જે સાધ્યુ તેને સાર આ છેઃ ૧. ‘ સસ્પર્શી તૈયારીના કાર્યક્રમ નજર સામે રાખીને આપણે માનવશક્તિ, સાધન–સ પત્તિ અને નાણાને એકત્રિત કર્યા. ૨. અઘતન યુદ્ધ માટે આપણે એક સૈન્ય તૈયાર કર્યું"...જેનું કદ વધતું જ જાય છે. ૩. સૈન્યમાં આપણે એક સ્ત્રી–દળ પણ યેાજ્યું—જે ‘ઝાંસીની રાણી, દળ’ને નામે કામ કરે છે. ૪. આપણે આરઝી હકૂમતે આઝાદ હિંદ નામે આપણી પોતાની સરકાર રચી-જેને નવ મિત્ર રાજ્યાએ માન્ય કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૦૫ www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ૫. આપણે સ્વતંત્ર પ્રદેશ પણ પ્રાપ્ત કર્યો છે-આદામાન અને નિકાબારના ટાપુએ. ૬. આપણે આપણું વડા મથકને હિંદની નજીક બ્રહ્મદેશમાં લઈ આવી શક્યા. અને ૧૯૪૪ ના ફેબ્રુઆરીમાં આઝાદી જંગની શરૂઆત પણ કરી દીધી. ૨૧મી માર્ચે જગત સમક્ષ આપણે જાહેરાત પણ કરી શક્યા કે, આપણું દળે હિંદની તળધરતી ઉપર પહોંચી ગયાં છે. ૭. આપણા પ્રચાર ખાતાનું કામ ઘણું જ ફૂલ્યુંફાવ્યું છે. ૮. આપણે આઝાદ હિંદ દળ નામે એક નવું સંગઠન ઊભું કર્યું છે. સ્વતંત્ર હિંદમાં વહીવટનું અને પુનર્ધટનાનું કામ એ ઉપાડી લેશે. ૯બ્રહ્મદેશમાં આપણું પોતાની એક બૅન્ક ઊભી કરી—નેશનલ બૅન્ક ઓફ આઝાદ હિંદ લિમિટેડ. આઝાદ હિંદમાં મૂકવા માટે આપણું પિતાના સિકકાઓ છાપવાનો આપણે હુકમ પણ આપી દીધો છે. ૧૦. યુદ્ધના એકેએક મરચા ઉપર આપણે સંતોષકારક કામ બજાવી શક્યા છીએ. આપણું દળ હિંદમાં ઘૂસી રહ્યાં છે-આપણું દળે ધીમી પણું મકકમ ગતિએ અનેક મુશ્કેલીઓ અને સંકટને સામને કરતાં કરતાં.......! એક વખત એવો પણ હતો કે જ્યારે આઝાદ હિંદ ફોજ યુદ્ધમાં શામેલ થશે કે નહિ થાય, અને શામેલ થશે તો તે લડી શકશે કે કેમ-અને લડી શકશે તો તે દુશમને શિકસ્ત આપી શકશે કે કેમ એ બાબત લોકોને શંકા હતી. એ કસેટીમાંથી આપણે હવે સફળ રીતે પાર પડી ચૂક્યા છીએ અને સ્વાભાવિક રીતે જ, એણે આપણું આત્મવિશ્વાસમાં પારાવાર ઉમેરે કર્યો છે. યુદ્ધ જ્યારથી હિંદની તળભૂમિ ઉપર આવ્યું છે ત્યારથી આપણું બની ચૂકયું છે. આમ, આપણે આપણું પિતાનું યુદ્ધ લડી રહ્યા છીએ એ વાતે રણભૂમિ ઉપર લડી રહેલ આપણું સૈનિકોને જ ફક્ત નહિ, પરંતુ મોરચાની પાછળ યુદ્ધ કાર્ય કરી રહેલી આપણે પ્રજાને પણ અપાર પ્રેરણું પાઈ છે. અત્યાર સુધીમાં મને આપણું સૈનિકે તરફથી પિતે જે અનેક હાડમારીઓ વેઠી રહ્યા છે તે બાબત એક પણ ફરિયાદ કે રાવ મળી નથી. આપણુ સિપાહીઓની રાવ ફક્ત એક જ છે. અને તે ત્યારે, કે જ્યારે એમને રણમેદાન ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી મોકલવામાં વિલંબ થતું હતું. તાજેતરમાં જ મેં એક સ્પિટલની મુલાકાત લીધેલી. આપણા જખમી સિપાહીઓ અને મેલેરિયાથી પીડાતા બીજ સિપાહી સૈનિકે ત્યાં હતા. આ બધાની એક જ ઈચ્છા હતી, જે તેમણે મારી પાસે વ્યક્ત કરી અમને જલદી પાછા રણ મેદાન ઉપર મોકલી આપો અમે હવે સજજ થઈ ગયા છીએ. એ લોકેએ મેદાને જંગની હાલત જોઈ છે. તેઓ લડયા છે તેવા કપરા સંજોગોમાં તે તેઓ જ જાણે છે અને છતાં તેઓ ફરી વાર ત્યાં પહોંચી જવા માટે થનગની રહ્યા છે. તેમનો આશાવાદ અખૂટ છે. કોઈ પણ જાતની અતિશયોક્તિ કર્યા સિવાય હું કહી શકું છું કે, આ પ્રકારને અજેય આશાવાદ પૂર્વ એશિયાના હિંદીઓમાં સર્વત્ર જોવા મળે છે. આ આશાવાદને એક બીજી વાત પણ વધુ દઢ બનાવે છે, અને તે છે હિંદની અંદરની પરિસ્થિતિ. તમે જાણો છો તેમ, કોંગ્રેસ અને સરકાર વચ્ચે હજુ સમાધાન થયું નથી. જ્યારે મહાત્મા ગાંધીજીને એકાએક છોડી મૂકવામાં આવ્યા ત્યારે ઘણા લેક મનમાં ને મનમાં એક પ્રશ્ન પૂછી રહ્યા હતા. આ મુક્તિ તબીબી કારણોસર છે કે એની પાછળ કોઈ રાજકીય ભૂમિકા છે? સમાધાનની કેાઈ પૂર્વતૈયારીરૂપે તે આ મુક્તિ નથી ? હવે એ વાત તદ્દન સ્પષ્ટ થઈ છે કે, મહાત્માજીને કેવળ એમની નાદુરસ્ત તબિયતને કારણે જ છોડી મૂકવામાં આવ્યા હતા. એમની મુક્તિની પાછળ રાજકીય હેતુ નહોતે. મહાત્મા ગાંધીજી અને સરકાર વચ્ચે જ્યાં સુધી સમાધાન નથી થયું ત્યાં સુધી આપણે માટે ચિંતાનું એક પણ કારણ નથી. હિંદની તળધરતી ઉપર કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર વચ્ચે આ પરિસ્થિતિ પ્રવર્તતી હશે ત્યાં સુધી આપણું કાર્ય બહુ જ સરળ રીતે ચાલશે. એ સમાધાનની અત્યાર સુધી તે એક્રય એંધાણી નથી; અને એથી યે વધુ પ્રોત્સાહક બિના તે એ છે કે, મહાત્માજીનાં અત્યાર લગીનાં બધાં જ નિવેદન એક જ વાત ઉપર ભાર મૂકે છે: બે વરસ પહેલાં ‘હિંદને છેડી જાઓ” વાળો ઠરાવ ખેંગ્રેસે કર્યો તેમાં કાનમાત્રા જેટલોએ ફેરફાર કરવાની જરૂર મહાત્માજી દેખતા નથી. આ બધા સંયોગે જોતાં હું એવા નિર્ણય ઉપર આવું છું કે, હિંદની આંતરિક પરિસ્થિતિ આપણને બધી વાતે અનુકૂળ છે. કોંગ્રેસે જ્યાં સુધી બ્રિટિશ સરકાર સાથે સમાધાન નથી કર્યું, નમતું નથી આપ્યું ત્યાં સુધી હિંદી પ્રજા ૧૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ બ્રિટિશ-વિરોધી જ છે. આપણી લડત અને આગેકૂચ જેમ જેમ પ્રગતિ કરતી જશે તેમ તેમ હિંદી પ્રજાને સમજાતું જશે કે, આઝાદી લડ્યા વગર આવવાની નથી. પરિણામે એ પણ જંગમાં ઝુકાવવાને નિર્ણય કરશે અને આપણુ યુદ્ધસંચાલનને અંગે જોઇતી બધી યે મદદ તેના તરફથી આપણને મળતી થશે. નેતાજીના પ્રવચનને જનમેદની મંત્રમુગ્ધ બનીને સાંભળી રહી હતી. સભા પૂરી થઈ, તે પછી માનવસમુદાયને વિખેરાતાં દેઢ કલાક લાગ્યો. શો ઉત્સાહ! જુલાઇ ૫, ૧૯૪૪ નેતાજી–સપ્તાહને આજે બીજો દિવસ હતો. રંગૂન જીઓએ આજે કવાથત કરીને સુભાષબાબુને સલામી આપી. દશ્ય ભવ્ય હતું. સૈનિદળને ઉઠાવ આબાદ હતું. સુભાષબાબુ આફરીન થઈ ગયા. . ફેઓને ઉદ્દેશીને એમણે કહ્યું “આઝાદ હિંદ ફોજની રચના એ આપણું દુશ્મનોને માટે પારાવાર ચિંતાનું કારણરૂપ થઈ પડી છે. થોડો વખત સુધી તે તેઓ એના અસ્તિત્વની ઉપેક્ષા કર્યા કરતા, પણ પાછળથી, જ્યારે એના સમાચારને દાબી રાખવા અશકય હતા, ત્યારે તેમના વાજિંત્ર દિલીના ઓલ ઇન્ડિયા રેડિયોએ પ્રચાર આદર્યો કે, ફેજિ-બેજ બધું ઠીક છે. એ તે જાપાની અંકુશ તળેના હિન્દી યુદ્ધકેદીઓને મારીને મુસલમાન બનાવવામાં આવ્યા છે. પણ આ જૂઠાણું ક્યાં લિગી નભે? કારણ કે હિંદમાં તે ઠેર ઠેર સમાચાર પ્રસરી ગયા હતા કે પૂર્વ એશિયાના એકેએક ભાગમાંથી હિન્દ નાગરિકે ફેજમાં, મેટી સંખ્યામાં ભરતી થઈ રહ્યા છે. એટલે આલ ઈન્ડિયા રેડિયો અથવા કહે કે એન્ટી આલ ઈન્ડિયા રેડિએના નિષ્ણાતોએ પિતાની ચાલ બદલી. તેમણે એક બીજો પ્રચારતુક્કો ગબડાવ્યો કે યુદ્ધકેદીઓએ ફેજમાં જોડાવાનો ઈનકાર કર્યો છે એટલે હવે હિંદી નાગરિકને જબરદસ્તીથી ફેમાં ઘસડી જવામાં આવે છે. પણ જબરદરતી જે યુદ્ધકેદીઓ ઉપર બેકાર હતી, તે નાગરિકો ઉપર તે ખૂબ જ વધારે બેકાર હતી એટલી વાત દિલ્લીના દાવાઓને ન સૂઝી! “જેનામાં અક્કલને છ પણ હશે, તે તે એક સારામાં જ સમજી શકશે કે જબરદસ્તીથી તે કદાચ ભાડૂતી સિપાહીઓની સેના તૈયાર થઈ શકે; સ્વયં ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ચલો દિલ્લી સેવકેની સેના રચવી હોય ત્યાં જબરદસ્તી ન ચાલે. બહુ બહુ તે કઈ માણસ પાસે જબરદસ્તીથી તમે બંદૂક ઉપડાવી શકો, પરંતુ જે ધ્યેય ઉપર એને આસ્થા જ ન હોય, એને ખાતર મરી ફીટવાની જબરદસ્તી તમે એના ઉપર કઈ પેરે કરવાના હતા ? પહેલાં આપણું દુશ્મને એમ કહ્યા કરતા હતા કે, આઝાદ હિન્દ ફોજ એ કઈ ફેજ જ નથી; એ તે માત્ર પ્રચારને એક ગોળો જ છે; અને એવા ગેળાએ કંઇ મેદાને–જંગ ઉપર જઇને લડી ન શકે ! થેડા વખત પછી એન્ટી ઓલ ઇન્ડિયા રે િબરાડવા માંડે કે, આઝાદ હિંદ ફેજે હજુ સરહદ વટાવીને હિંદમાં પ્રવેશ નથી કર્યો. પણ હવે તે સરહદ પણ વટાવાઈ ચૂકી અને ફેજ હિંદની ધરતી ઉપર લડી પણ રહી છે એટલે દુશ્મનના હિંદીવિરોધી પ્રચારે વળી એક નવી ગુલાંટ મારી છે. તેઓ હવે એમ કહેવા માગે છે કે, જે દિલ્લીમાં પહોંચવા માટે અમુક અમુક તારીખ નક્કી કરી હતી , અને એ તારીખ પણ ઊગી અને આથમી ચૂકી છતાં જુઓ, લેજને કયાંય પત્તો છે? જાણે કેમ આપણે તારીખ નક્કી કરીને જ ન બેઠા હોઈએ ! | મેં તે તમને કહ્યું જ છે કે આઝાદ હિંદ ફેજમાં માછ લશ્કરીઓ છે અને નાગરિકો પણ છે.” જુલાઈ ૬, ૧૯૪૪ . નેતાજીએ આજે રેડિયો મારફત ગાંધીજીને સંધ્યા. જેમ કેઈ પુત્ર પિતા પાસે અંતર ઠાલવતે હેય, એમ એમણે ગાંધીજી કને પોતાનું અંતર ઠાલવ્યું. હર્ષ અને શોકની એકકેએક લાગણીને એમણે ઠલવી–લેશ માત્ર પણ દિલચેરી કર્યા વગર. શેટે હેન્ડ મને ઠીક કામ આવી ગયું. મારો દીકરે મેટો થઈને આ . ભાષણ વાંચે તે કેવું સારું ! આ નોંધપોથીમાં એક પછી એક લખાતાં પાનાં ઉપર હું શું કહેવા મથું છું, કઈ ભાવના અંકિત કરવા મથું છું તે એને આ એક ભાષણ વાંચતાં પાંપણના પલકારામાં જ સમજાઈ જશે. “પૂ. મહાત્માજી, • “બ્રિટિશ કારાવાસમાં શ્રી. કસ્તુરબાના કણું અવસાન પછી, આપના દેશબાંધ આપની ત્તાિત વિષે સચિંત બને એ કુદરતી છે. હિંદ બહારના ૧૦૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ હિંદીઓને મન પદ્ધતિના ભેદ આંતરિક ઘરઘરાઉ મતભેદે જેવા છે. જ્યારે તમે લાહારની કોંગ્રેસ ખાતે સંપૂર્ણ સ્વાતંત્ર્યને ઠરાવ પસાર કર્યો ત્યારથી તેમની સૌની સામે એક જ બેય રહ્યું છે. હિંદ બહારના હિંદીઓને મન આપણું દેશની આજની જાગૃતિના સર્જક તમે છો. હિંદ બહારના દેશભક્ત હિંદીઓ અને હિંદની આઝાદીના પરદેશી મિત્રો આપને માટે જે ઊડે આદર ધરાવે છે તે, આપે જ્યારે ૧૯૪રના ઓગસ્ટમાં “હિંદ છોડો”વાળો ઠરાવ વીરતાપૂર્વક રજૂ કર્યો ત્યારે તે ઘણું વધી ગયું હતું. બ્રિટિશ સરકાર અને બ્રિટિશ પ્રજા વચ્ચે ભેદ છે એમ માનવું એ ગંભીર ભૂલ છે. અલબત્ત, બ્રિટનમાં, જેમ યુનાઈટેડ સ્ટેટસમાં છે તેમ, આદર્શવાદીઓનું એક નાનું મંડળ છે કે, જેઓ હિંદને સ્વાધીન જેવાને ઈચછે છે. એ આદર્શવાદીઓને એમના દેશમાં ચક્કર” જ માનવામાં આવે છે અને તેની તે અત્યંત ઓછી સંખ્યા છે. હિંદને લાગેવળગે છે ત્યાં સુધી તે બ્રિટિશ સરકાર અને બ્રિટિશ પ્રા એક જ છે. યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની યુદ્ધને વિષે મારું એમ કહેવું છે કે વોશિંગ્ટન ખાતે જે મંડળીનું રાજ ચાલે છે તે અત્યારે આખી દુનિયા પર હકુમત સ્થાપવાનાં સ્વનાં સેવે છે. આ મંડળી અને એનાં માણસો “અમેરિકન સિક” વિષે ખુલ્લી રીતે વાત કરે છે. તેઓ એમ કહેવા માગે છે. આ સૈકામાં યુનાઈટેડ સ્ટેટ્સ આખી દુનિયા ઉપર હકૂમત સ્થાપશે. આ મંડળીમાં કેટલાક તો એવા છે કે, જે બ્રિટનને યુનાઈટેડ સ્ટેટ્સનું ઓગણપચાસમું “સ્ટેટ” કહેવાની હદ સુધી જાય છે. “મહાત્માજી, આપને હું ખાતરી આપું છું કે, આ જોખમભર્યા કાર્ય માટે નીકળવાને અંતિમ નિર્ણય કર્યા પહેલાં, એ આખા પ્રશ્નની બંને બાજુએ પૂરેપૂરે વિચાર કરવામાં મેં દિવસો, અઠવાડિયાં અને મહિના ગાળ્યા છે. મારા દેશની જનતાની “મારી સર્વ શક્તિ રેડીને આટલાં વર્ષો સુધી સેવા કર્યા બાદ દેશદ્રોહી થવાની અથવા કોઈ મને દેશદ્રોહી કહે એવું કરવાની ઈચ્છા મને ન જ હેય. મારા દેશબાંધના સ્નેહ અને ઉદારતાને લીધે, મને તે હિંદમાં કોઈ પણ જાહેર સેવકને મળી શકે તેટલું ઉરીમાં ઉચ્ચ માન મળ્યું હતું. મારામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર અડગ અને વફાદાર સાથીઓને બનેલું એક પક્ષ હું ઊભો કરી શક હતા. એક સાહસિક ખેજ માટે બહાર જઈને તે ૧૧૦ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ચલે દિલ્લી હું માત્ર મારી જિંદગી અને મારી ભાવિ કારકિર્દીને જ નહિ પણ તેથીયે વધુ, મારા પક્ષના ભાવિને હેડમાં મૂકતો હતો. હિંદ બહારની પ્રવૃત્તિ વિના આપણે આઝાદી મેળવી શકશું એવી મને જરા પણ આશા હતી તે મેં કટોકટીના કાળ દરમ્યાન હિંદ છોડયું ન હોત. જે મને જરા પણ આશા હેત કે આપણી જિંદગી દરમ્યાન આપણે આ યુદ્ધમાં સાંપડી છે તેવી આઝાદી મેળવવાની બીજી સોનેરી તક સાંપડશે તે હું ઘર છોડીને આ રીતે નીકળ્યો હોત કે કેમ તે શંકા છે. ધરીસત્તાઓ સંબંધે માત્ર એક પ્રશ્નને જવાબ આપવો ભારે બાકી રહે છે. એમણે મને ભોળવ્યો હોય અથવા ફસાવ્યું હોય એ શકય છે ખરું ? સૌથી લુચા રાજપુ બ્રિટનના જ છે એ વાત તો સૌ કેઈ સ્વીકારશે એમ હું માનું છું. જિંદગીભર જે માણસે બ્રિટિશ રાજપુરુષો સાથે કામ કર્યું છે અને લડો છે તે માણસ દુનિયાના બીજા મુત્સદ્દીઓથી કદી ભેળવાય નહિ. જે બ્રિટિશ મુત્સદ્દીએ મને ભોળવવામાં કે દબાવવામાં નિષ્ફળ ગયા હોય તે, બીજા કોઈ મુત્સદ્દીઓ એમ કરવામાં સફળ થઈ શકે નહિ. અને જેને હાથે મને લાંબે કારાવાસ, દમન અને શારીરિક ઇજા સહન કરવી પડેલ છે એ બ્રિટિશ સરકાર મને ઢીલું પાડવાને નિષ્ફળ ગઈ હોય, તે બીજી કોઈ સત્તા એમ કરવાની આશા રાખી શકે નહિ. હિંદ છોડયા બાદ મેં એવું કંઇ પણ નથી કર્યું કે જેને લીધે મારા દેશનાં હિતો કે સ્વમાનને લેશ માત્ર પણ આંચ આવે. એક એ યે વખત હતા જ્યારે જાપાન આપણું શત્રુ સાથે મૈત્રીસંબંધે સંકળાયેલું હતું. જ્યાં સુધી એંગ્લે-જાપાન સંબંધ કાયમ હતા ત્યાં લગી હું જાપાન ગયો જ નહિ. પણ જાપાને જ્યારે મારા મત અનુસાર એના ઈતિહાસનું સૌથી વધુ મહત્વનું પગલું ભર્યું એટલે કે બ્રિટન અમેરિકાની સામે યુદ્ધની જાહેરાત કરી, ત્યારે મેં મારી સ્વતંત્ર ઈચ્છાથી જાપાનની મુલાકાત લેવાનો નિશ્ચય કર્યો. ૧૯૭–૩૮માં મારા અનેક દેશબાન્ધવની પેઠે મારી સહાનુભૂતિ પણ ચૂંગકિંગ પ્રત્યે જ હતી. કોંગ્રેસના અધ્યક્ષપદેથી ૧૯૩૮ ના ડિસેમ્બરમાં ચૂંગકિંગમાં મેં એક તબીબી મિશન મોકલ્યું હતું તે પણ આપને યાદ હશે. મહાત્માજી, સ્વળ વચનની બાબત હિંદી લેકો કેટલા ઊંડા શંકાશીલ છે તે આપ બીજા કરતાં ઘણી જ વધારે સારી રીતે સમજે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ જાપાનની પોતાની નીતિની જાહેરાત એ પણ જે કેવળ વચનોની જ વાત હેત તો હું એની અસર નીચે કદી જ ન આવત. મહાત્માજી, હવે હું, આપને, અમે જે કામચલાઉ સરકાર અહીં સ્થાપી છે તેના વિષે વાત કરીશ. એ કામચલાઉ સરકરનું ધ્યેય એ છે કે, હિંદને એક સશસ્ત્ર લડત દ્વારા, બ્રિટનની ધુંસરીમાંથી મુક્ત કરવું. એક વાર આપણું દુશ્મનોને હિંદમાંથી હાંકી કાઢયા, અને શાંતિ અને વ્યવસ્થાનું સ્થાપન થઈ ગયું કે તરત જ એ કામચલાઉ સરકારનું કામ પૂરું થશે. અમારાં બલિદાન અને અમારી યાતનાઓને જે કંઈ બદલે અમે માગતા હોઈએ તે તે ફક્ત, અમારી માતૃભૂમિની સ્વતંત્રતા. હિંદ એક વાર સ્વતંત્ર થઈ જાય તે પછી અમારામાંના ઘણુ તે રાજકારણમાંથી નિવૃત્તિ જ લેવા માગે છે. “આપણા દેશબાન્ધ, ભાગ્યવશાત પોતાના જ પ્રયાસોથી દેશની આઝાદી હાંસલ કરવા સમર્થ થાય, અથવા બ્રિટિશ સરકાર પિતે જ આપણા “હિંદને છેડે”વાળા ઠરાવને મંજૂર રાખીને અમલમાં મૂકે તે અમારા કરતાં વધુ ખુશી બીજા કોઈને નહિ ઊપજે. પરંતુ એ બેમાંથી એકેય થવાનું નથી અને સશસ્ત્ર આન્દોલન અનિવાર્ય છે એવી અમારી માન્યતા થઈ ગઈ છે; અને એ માન્યતા ઉપર જ અમે ચાલીએ છીએ.. હિંદનો આખરી આઝાદી–જંગ શરૂ થઈ ચૂક્યો છે. આઝાદ હિંદ ફોજના લશ્કરે આજે હિંદની ધરતી ઉપર જ બહાદુરીથી લડી રહ્યા છે અને અનેક મુશ્કેલીઓ અને કઠણાઈઓ હોવા છતાં તેઓ ધીમે પણ દઢ પગલે આગળ વધી રહ્યાં છે. હિંદમાંથી જ્યાં લગી છેલ્લામાં છેલ્લા બ્રિટિશરને ધકેલી કાઢવામાં છે નહિ આવે અને જ્યાં સુધી નવી દિલ્લીના વાઈસરોયના પ્રાસાદ ઉપર આપણે ત્રિરંગી ધ્વજ મગરૂરીથી નહિ ફરફરે ત્યાં સુધી આ સશસ્ત્ર લડત ચાલુ જ રહેશે. , “આપણું રાષ્ટ્રના હે પિતા! હિંદની સ્વાધીનતાના આ પવિત્ર યુદ્ધમાં અમે આપના આશીર્વાદ અને આપની શુભેચ્છાઓ ચાહીએ છીએ.” જુલાઈ ૯, ૧૯૪૪ આજે, હજારે પ્રેક્ષકોની હાજરીમાં એક મુસ્લિમ કાયાધીશ શ્રી. એચ.ના મહાન આત્મહત્યાગને નેતાજીએ જાહેર કર્યો. એક કરોડ જેટલી પોતાની આખી ઇસ્કયામતને-ઝવેરાત, જાગીરો અને માલમિલકતને એમણે આઝાદીના જંગને ૧ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ચલે દિલ્લી માટે હિંદી સ્વાતંત્ર્ય સંઘને ચરણે ધરી દીધાં છે. નેતાજીએ એમને સેવકેહિંદને ઇલકાબ આપે. આ ઇલકાબ મેળવનારા એ પહેલા જ છે. હિંદમાંથી આવતા અહેવાલે બહુ જ આશાજનક છે એમ પી.એ મને કહ્યું. પણ અમારા અમલદારનું માનવું છે કે, લાંબી અને કપરી લડત સિવાય બ્રિટિશરોને હિંદમાંથી હાંકી નહિ કાઢી શકાય, સામ્રાજ્યને બચાવવાનો એક છેલ્લે મરણિયા પ્રયત્ન કર્યા વગર બ્રિટિશરે નહિ રહે. હિંદ વગર બ્રિટન જગતમાં એક ત્રીજા વર્ગના રાષ્ટ્રની પંક્તિમાં જ આવી પડે. બ્રિટિશરો એ જાણે છે. સુભાષબાબુ જ્યારે જ્યારે વિજયની વાતો કરે છે ત્યારે ત્યારે એમની વાણી કોઈ અજબ પ્રેરણાથી પ્રેરિત થઈ હોય એમ દેખાય છે. એમની શ્રદ્ધા ખરેખર બહુ જ ઊંડી છે. હવે જે કંઈ થાય અને અમારી યોજનાઓ ખાકમાં મળે, તે એમનું શું થાય એ વિચારે જ હું પૂજી ઊઠું છું. એમનું હદય ભાગી તે નહિ પડે ! એમની બધી ય આશાએ એક જ શબ્દમાં છે–આઝાદી. પૂર્વ એશિયા આખું એમની પડખે છે. પ્રભુ અમારું રક્ષણ કરે ! જુલાઈ ૧૦, ૧૯૪૮ આજે જાહેર કરેલી પ્રસંગે સુભાષબાબુએ વીર વછેરક ભાષણ કર્યું. લગભગ ત્રીસ હજાર માણસ હતા. અમારા આન્ટેલનની પાછળ રહેલી આયાજનિક શક્તિઓને એમણે નીચેના શબ્દોમાં સમજાવીઃ હિંદનું બ્રિટિશ સૈન્ય જ્યાં લગી બહારના કેઈ આક્રમણની સામે નહિ બિડાય, ત્યાં લગી અંદરની કાતિને દબાવી દેવાનું કાર્ય એને માટે સરળ રહેશેઃ એટલે હિંદી આઝાદી જંગ માટે આઝાદ હિંદ ફેજે બીજો મોરચે ઊભો કરવાનું નકકી કર્યું. આપણે જ્યારે હિંદની તળ :ધરતી ઉપર ધસી જઈશું અને હિંદીઓ જ્યારે પિતાની સગી આંખેએ બ્રિટિશ દળોને પાછાં હઠતાં જશે ત્યારે જ તેમને ખાતરી થશે કે, બ્રિટિશરે માટે કયામતને દિવસ હવે નજીક આવી ગયા છે. ત્યારે તેઓ શિરને સાટે આ જંગમાં ઝંપલાવશે. અને વતનની મુક્તિને માટે આપણે સાથે સામેલ થઈ જશે. પછી તેઓ અને , આપણે સાથે મળીને બ્રિટિશરોને પીછે પકડીશે જ્યાં સુધી કે જ્યાં સુધી. 'હિંદની ધરતીને છોડીને તેઓ ચાલ્યા નહિ જાય ! Aી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ દોસ્ત, દુશમની તાકાતને ઓછી આંકવાની ભૂલ તે કોઈ બેવકૂફ જ કરે. આપણે આપણુ દુશ્મને ના ખીચડી સેને જોયાં છે. આરાકાનમાં, કાલાદાન અને હાકામાં, ડિમ, મણિપુર અને આસામમાં જોયાં છે. આપણે પહેલેથી જ ધારતા હતા તે પ્રમાણે એમની પાસે આપણું કરતાં વધારે અને આપણું કરતાં ચઢિયાતી ખાધાખોરાકી અને શસ્ત્રસામગ્રી છે. કારણ કે એમની પાસે તે અને હિંદ પડે છે, લૂંટવા માટે. અને છતાં આપણે સર્વત્ર એમને પરાજિત કર્યા છે. ક્રાંતિની જે જગતમાં સર્વત્ર આવા જ સંગમાં લડી છે...અને છતાં સર્વત્ર અંતે તે એમને વિજય જ થયું છે. તેઓ પિતાની શક્તિ શરાબમાંથી કે ટીનના ડબાઓમાં પેક થયેલ સૂપ કે ગાયના માંસમાંથી નથી મેળવતા. શક્તિનું મૂળ તે શ્રદ્ધા અને ત્યાગમાં, વીરત્વ અને શૈર્ષમાં હોય છે. આઝાદ હિંદ ફોજની તાલીમ બ્રિટિશ હિંદ ફોજની તાલીમ કરતાં જુદા જ પ્રકારની છે. બ્રિટિશ હિંદ ફેજને જે શીખવવામાં નથી આવ્યું તે એને શીખવવામાં આવ્યું છે. અને તે એ કે, “સંકટ અને સખતાઈ ભર્યા સંજોગોમાં પણ લડતા રહેવું. જે ૩૮ કરોડ હિંદીઓની આઝાદીને ખાતર એણે શો ઉપાડયાં છે, તેમને એ કદી જ છે નહિ દે.” જુલાઈ ૧૫, ૧૯૪૪ દિલ્લીના છેલ્લા શહેનશાહ બહાદુરશાહની સમાધિ પાસે આજે ફેજ તરફથી એક ભવ્ય પરેડ થઈ - ૧૮૫૭ના આઝાદી-જંગની નેતાજીએ ચર્ચા કરી. એની નિષ્ફળતાનાં કારશોનું એમણે બહુ જ ઝીણવટભર્યું પૃથક્કરણ આપ્યું. માજના જંગની સાથે એની તુલના કરી. છેવટે આઝાદીની મહાદી ઉપર ખતમ થઈ જવાની સાને હાકલ કરી. “૧૮૫૭ની ઘટનાઓને અભ્યાસ કરું છું અને કાતિ તૂટી પડી તે પછી બ્રિટિશરોએ જે અત્યાચાર કર્યા તેમને વિચાર કરું છું...ને લેહી સળગી ઊઠે છે. બ્રિટિશ વ્યાસ અને પાશવતાને શિકાર બનેલ એ ૧૮૫૭ના વીરેનું વેર લેવાની આપણી ફરજ છે-જે આપણે મર્દ બચ્ચાઓ હેઈએ તે. હિંદ એ વેરની વસૂલાત માગે છે. ફક્ત યુદ્ધ દરમ્યાન જ નહિ, પણુ યુદ્ધ પછી પણ, બેગુનાહ આઝાદીપરનું શાણિત વહેવડાવનારા અને એમના ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ચલે દિલ્લી અમાનુષી અત્યાચાર આચરનારા બ્રિટિશરને પિતાના એ અપરાધની સજા મળવી જ જોઈએ. જ આપણે હિંદીઓમાં એક મોટી ખામી છે. આપણે આપણું દુશમનને જેટલી ઉગ્રતાથી ધિક્કારવા જોઈએ તેટલી ઉગ્રતાથી ધિક્કારતા નથી. અતિમાનવ વીરતા અને ધીરતાની પરાકાષ્ટાએ આપણું દેશબાધ પહોંચે એવી જે આપણી બરછા હોય તે આપણે તેમને પોતાના વતનને ચાહતા શીખવવું જોઈએ...અને સાથે સાથે વતનના દુશ્મનને ધિક્કારતા પણ શીખવવું જોઈએ. માટે હું માનું છું લેહી. દુશ્મનના હીથી જ એના ભૂતકાળના અપરાધેને હિસાબ સાફ થશે. પણ લોહી લેવું સહેલ નથી. એને માટે લોહી આપવાની તૈયારી જોઈએ. પરિણામે ભાવિને આપણે કાર્યક્રમ લેહી આપવાનો છે. આપણું ભૂતકાલીન પાપો આપણું વીરના લેહીથી જ દેવાશે. આપણુ વીરેનું લોહી એ જ આપણું આઝાદીની કિંમત છે. બ્રિટિશ જુલમગાર સામેના અ પણ હિસાબની પતાવટ આાપણા વીરાની નિજનું શોણિત રેલાવતી વીરતા જ કરી શકશે.” જુલાઈ ૧૫, ૧૯૪ શત્રુઓના પ્રચારખાતાએ જે અવનવી તરકીબો અજમાવવા માંડી છે તે બાબત સુભાષબાબુએ અમારી મહિલા-શાખા સમક્ષ એક પ્રવચન કર્યું? બ્રિટિશ પ્રચારે છેલ્લા વિશ્વયુદ્ધમાં જે રીતે અખત્યાર કરી હતી તેને વિષે તે ખુદ બ્રિટિશ લેખએ પોતે જ ખૂબ લખ્યું છે. “એ પ્રચાર અસત્યની દિશામાં ક્યાં સુધી જઈ શકે છે તે જાણવા માટે પિન્સી જેરાની “સિક્રેટસ ઓફ યુઝ હાઉસ” અને “વરટાઈમ ફોલ્સદૂઝ” જેવી બે ચોપડીઓ વાંચે તે બસ. જર્મને મૃત સૈનિકનાં શરીરેમાંથી ચરબી નીચેવી કાઢે છે એ જાડાણને પ્રચાર કરનાર એક અંગ્રેજ જનરલ જ હતો. બ્રિગેડિયર ચાટ રિસ, પોતે જેને પ્રચાર કરી રહ્યો છે તે, નાતાળ જૂઠાણું છે એ પણ જાણતા હતા. યુદ્ધ પછી એણે કબૂલ પણ કર્યું કે મારા જૂઠાણામાં લોકો આટલો બધે વિશ્વાસ મૂકશે એમ મેં પોતે પણ નહોતું કર્ભેલું. પરંતુ ભેળા જમતે માન્યું કે બ્રિટિશ જનરલ જે માણસ કદી જૂઠું બેલે જ નહિ અને એ ભ્રમમાં ને બમમાં ગપગોળે વાર કરીને બે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ “કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એ સીધી થાય જ નહિ તેમ જૂઠા માણસને ખાતરી થઈ જાય કે, મારા જૂઠાણામાં હવે કાઇને તખાર જ નથી, છતાં જૂઠાણું એ ઝીંકયે જ રાખવાના ! કારણ ? ટેવ પડી ! પડી ટેવ તે તેા ટળે કેમ ટાળી ! જૂઠાના જીવ એક જ તાંતણા ઉપર લટકી રહ્યો હાય છે-કે જગતાં હજી પણ થેાડાક હૈયાફૂટા નીકળી આવશે 1 “ આ આશાને તાંતણે જ એ ગબારા ચડાવ્યે જાય છે. જૂઠાણા ઝીંકવાની આ મેલી રમત બ્રિટિશરા હજુ પણ રમી રહ્યા છે. એ ોને, મને પોતાને તાકી જ નવાઇ નથી ઊપજતી... “ ઠીક ઠીક લાંબા વખત સુધી દુશ્મનાના પ્રચારકાએ એક જ જાપ જપ્યા કર્યા: આઝાદ હિંદ ફાજ એક પૂતળાં-ફોજ છે. જાપાનીએ જેવું જ તર વગાડે છે તેવી એ નાચે છે. પશુ આખરે એમને ભાન થયું કે આ ગાળે ચાલે એમ નથી. કારણ કે સૌ કાઈ પૂછવા લાગ્યા કે આઝાદ હિંદ ફોજ જો ખરેખર જ એક પૂતળા ફેજ હેાય તે। એ આટલી બહાદુરીથી અને આટલી બધી મરણિયાવૃત્તિથી લડે છે શા માટે? એટલે બ્રિટિશ પ્રચારકાએ ચાલ બલી. હવે તેઓ એમ ફેંકે છે કે, આઝાદ હિન્દ ફોજ એ એક કચરાપટ્ટી ફાજ છે. એની પાસે ખાવા ધાન નથી અને લડવા માટે પૂરતાં શસ્ત્ર નથી. પણ ક્રાન્તિના દળાને પછી એ આયર્લૅ ડમાં ડ્રાય, ઇટલીમાં હાય, રશિયામાં હાય કે કઈ ખીજે ઠેકાણે હાય–સદા આવા જ સયાગામાં લડવું પડે છે અને દર વખતે અતને છેડે એમના વિજય જ થાય છે. આપણું પશુ એમ જ થવાનું. પણ દરમ્યાન આપણી આઝાદીની કિંમત આપણે આપણા લાહીથી ભરપાઇ કરવાની. .. બ્રિટિશ પ્રચારકાને એક નવા ધડાકા એ છે કે અહીં આપણે ઇસ્લામ ઉપર ત્રાસ ગુજારી રહ્યા છીએ કે અહીં આપણે બધા ઇરામવિરાધીએ છીએ. આમાં કેટલું સત્ય છે તે તમે સૌ જાણા છે.. આપણી આરઝી સરકારમાં, આપણા સંધમાં, આપણી ફાજમાં મુસલમાને છે; આપણી ફેાજમા મુસલમાન અમલદારા છે તે કાઈજેવાતેવા । નથી જ. તે ખાનદાન કુટુમ્બાના નખીરા છે અને દહેરાદૂનની મિલિટરી એકેડેમીમાં ભણ્યા છે. ના, એમના જૂઠાણાં અહીં આપણુને રજ માત્ર સ્પર્શવાનાં નથી. અને જગત તે એમને માનતું જ નથી.” ૧૧૧ "( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ચલે દિલ્લી ઓગસ્ટ ૧, ૧૯૪૪ આજે અમે તિલક-જયંતિ ઊજવી. જાહેરસભાઓ ભરીને અને વફાદારીના સોગંદ ફરી વાર લઈને આ જયંતિ ઉજવવી એવી સૂચનાઓ સંધના મુખ્ય મથક તરફથી બધી યે શાખાઓને આપવામાં આવી હતી. સાંજે સંધના મુખ્ય મથકે સંધના તમામ કાર્યકર્તાઓનું એક સહભોજન થયું. કેઈએ સુભાષબાબુને પૂછ્યું: “આઝાદી પ્રાપ્ત કરવાની આપની જના અને મહાત્માજીની વૈજના વચ્ચે સંવાદ શી રીતે સાધી શકાય ?” સુભાષબાબુએ જવાબ દીધઃ “પૂર્વ એશિયામાં આપણે હિંદી આઝાદીને હાંસલ કરવા માટે એક નક્કર અને નિશ્ચયાત્મક યોજના કરી છે. આ યોજના સારી છે કે ખરાબ એ પ્રશ્ન જ અસ્થાને છે. એનું સ્થાન લે એવી બીજી કોઈ યોજના આપણને ન મળે, ત્યાં સુધી એને જ અમલમાં મૂકવી રહી. આઝાદીની સિદ્ધિ માટે એક બીજી યોજના મહાત્માજીએ ઘડી છે, જે “હિંદ છે”વાળા ઠરાવમાં મૂર્તિમંત થઈ છે. એ યોજના જે ફળીભૂત થાય, તો આપણી જનાને પાર પાડવાની કશી જરૂર જ ન રહે અને એમ થાય તો જેટલે હુ રાજી થાઉં તેટલે બીજે કઈ ભાગ્યે જ થાય. પણ દુર્ભાગ્ય એ છે કે, ગાંધીજીની યોજનાને બ્રિટિશ માલિકોએ નિ સ્કારી કાઢી છે અને એ નિષ્ફળ ગઈ છે, એટલે હવે હિંદી આઝાદીની બધી આશાઓ આપણી યેજના ફળીભૂત થાય એના ઉપર છે. ગાંધીજીની જનાને માગે, આઝાદીની સિદ્ધિ ટુંક વખતમાં થઇ શકે. પણ બ્રિટિશરોને એ પસંદ નથી. એટલે ગાંધીજીની યાજના પણ જે બ્રિટિશ પાસે સ્વીકારાવવી હોય તે તે માટે પણ આપણી જનાની સાળતા આવશ્યક છે. આપણું પેજનાને બ્રિટિશ જે સફળ થતી અટકાવવા માગતા હોય તે તે એક જ પ્રકારે કરી શકેઃ “હિંદને છેડે "વાળા ઠરાવ પ્રમાણે ગાંધીજી અને કોંગ્રેસ સાથે સમાધાન કરીને. પણ બ્રિટિશરો જે એમ હિંદને છોડીને ચાલ્યા જ જતા હશે તે હું પોતે જ તમને વિનવવા આવીશ કે, હવે ફેજને તાબડતોબ વિખેરી નાખો !” જાપલાઓ ઇમ્ફાલ અને મિટકિનાને ખાલી કરીને પીછેહઠ કરી ગયા છે શું?...અંતને મારંભ તે નથી? ૧૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ ઓસરતાં પૂર ઓગસ્ટ ૧૩, ૧૯૪૪ સંધના મુખ્ય મથકે, આજે નેતાજીએ તમામ પ્રધાન કાર્યકર્તાઓ સમક્ષ એક પ્રવચન કર્યું. બધાંય ખાતાના વડાઓ તથા પ્રધાને અને સલાહકાર હાજર હતા. યુદ્ધની સ્થિતિને તેમણે ખ્યાલ આવે. તેમણે કહ્યું: આપણે યુદ્ધ શરૂ કરવામાં બહુ મોડા પડયા. વર્ષાઋતુ આપણું ગેરલાભમાં હતી. આપણું માર્ગો જળબંબાકાર હતા. નદીઓમાં સામે પ્રવાહે આપણે વહાણ ચલાવવાં પડતાં. આની સામે આપણું દુશ્મને કને પ્રથમ પંક્તિના માર્ગે મેજૂદ હતા. વરસાદની શરૂઆત થાય તે પહેલા જ ઈમ્ફાલ સર થાય તે જ આપણું ગાડું આગળ ચાલે એમ હતું. અને આપણે ઇમ્ફાલ સર કરી પણ શકત...પણ આપણી પાસે વિમાની પીઠબળ નહતું...અને દુશમનેને આજ્ઞા હતી કે ઈમ્પાલનું મરણિયા બનીને જતન કરજે-છેલો સિપાહી ઢળે ત્યાં સુધી. આપણે જાનેવારીમાં જ શરૂ કરી દીધું હત તે જરૂર ફળીભૂત થાત. વરસાદ શરૂ થયો તે પહેલાં મોરચાના પ્રત્યેક ભાગમાં કાં તો આપણે ટકી રહ્યા હતા અને કાં તે આગળ વધ્યા હતા. બારાકાન વિસ્તારમાં દુશ્મનને બાપણે આંતરીને ઊભા હતા. કાલાદાનમાં દુશ્મનના કૂરચા ઉડાવીને સીધા આપણે આગળ વધ્યા હતા. ટિડિમમાં આપણે આગળ વધ્યા હતા. પાલેલ અને કહીમામાં આપણે આગળ વધ્યા હતા. કાકા વિસ્તારમાં આપણે એમને આંતરીને ઊભા હતા. અને આ બધું દુશમન સંખ્યાબળમાં અને શસ્ત્રસરંજામ તથા ખાધાખોરાકીની દષ્ટિએ આપણાં કરતાં ચટિ યાતા હતા–તે છતાં, “વરસાદ શરૂ થયો ત્યારે ઈમ્ફાલ ઉપરના આક્રમણને આપણે મફફ રાખવું પડયું દુશ્મને યાંત્રિક દળે ઉતારવા સમર્થ થયા. કેહીમા-ઇમ્ફાલ મામતેમણે ફરી કબજે કર્યો. પછી પ્રશ્ન એ ઊભો થયો કે આપણે એમને કયાં આગળ આંતરવા ? બે વિકટ હતાઃ કાં તે આપણે બિશનપુર-પાલેલ મોરચો પકડીને બેઠા રહીએ અને દુશ્મનને આગળ વધતા અટકાવીએ; અથવા તે આપણે થોડી પીડા કરીને જરા વધારે સલામત ઠાણે પડાવ નાખીએ. ૧૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પૂર “આ સંગ્રામમાંથી આપણે કયા કયા બોધપાઠ તારા ? પહેલું તે આપણને પ્રારંભિક અગ્નિદીક્ષા મળી ગઈ. મેદાને-જંગ ઉપર જેમણે પહેલી જ વાર પગ મૂકયો હતે એવા નાગરિક સૈનિકોની એક ટુકડીને તેમની પાસે દારૂગે ખતમ થઈ જતાં પીછેહઠ કરવાની આજ્ઞા આપવામાં આવેલી. ટુકડીએ એ આજ્ઞાનું પાલન કરવાને બદલે સંગીને ચડાવીને શત્રુઓ ઉપર ત્રાટકવાનું વધુ પસંદ કર્યું. તેઓ પાછા ફર્યા–વિજયી બનીને. આપણું સૈન્યને પારાવાર આત્મશ્રદ્ધા આવી છે. આપણને જાણવા મળ્યું છે કે, સામા પક્ષના હિંદી સૈનિકે આપણું પક્ષમાં ભળી જવા રાજી છે. હવે તે આપણે તેમને આપણુમાં ભેળવી દેવાની તૈયારી કરવી રહી. આપણે દુશ્મનોની તરકીબે.થી પણ વાકેફ થઈ ગયા છીએ. એમના દસ્તાવેજો પણુ આપણા હાથમાં બાવ્યા છે. આપણું અમલદારએ જે અનુભવ મેળવ્યો છે તે તે અમૂલ્ય જ છે. સંગ્રામ શરૂ થયો તે પહેલા જાપાનીઓને આપણી ફેજની લડાયક શક્તિમાં ઈતબાર જ નહોતે. એમની ઈરછા અને નાના નાના ખંડમાં વિભક્ત કરીને એક એક બંને એક એક જાપાની દળ સાથે જોડી દેવાની હતી. મારી ઇચ્છા એવી હતી કે, આપણી ફેજને એક આગલે મોરચે સુપરત થાય. અને અંતે તે મારી ઈચ્છા પ્રમાણે જ થયું. આ સંગ્રામને પરિણામે આપણું અમલદારને પુષ્કળ અનુભવ સાંપ. “ માપણી ક્ષતિઓનું પણ કાપણને ભાન થયું. પ્રદેશ મોટા પાયા ઉપરની અવરજવર માટે ઘણું જ પ્રતિકૂળ છે; અને આપણું વાહનવ્યવહાર અને પુરવઠા ખાતું ઘણું જ નબળું સાબિત થયું છે. વળી, મોરચા ઉપરના પ્રચાર જેવું તે આપણી પાસે કશું અસ્તિત્વમાં જ નહોતું. આ ખાતુ ચલાવવા માટે માણસે આપણે તૈયાર કર્યા હતા–પણુ વાહનવ્યવહારની મુશ્કેલીને કારણે આપણે તેમને ઉપયોગ જ ન કરી શકયા. હવે પછીથી, ફોજના એકેએક દળ પાસે એનું પોતાનું આગવું કહી શકાય એવું પ્રચાર-એકમ રહેશે. “આપણે લાઉડસ્પીકરાની પણ જરૂર હતી, પણ જાપાનીઓ ખરે ટાણે ખૂટલ નીવડયા. હવે આપણે એ માપણી મેળે જ બનાવી લઈએ છીએ.” ઓગસ્ટ ૨૧, ૧૯૪ અમારા સિપેહસાલાર નેતાજીએ એક ફરમાન કાઢીને વરસાદને કારણે યુદ્ધ ૧૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ પ્રવૃત્તિઓને મોકફ રાખવાને આદેશ આપે છે. આમણને માટે તૈયાર થવાની એમણે પ્રત્યેકને આશા આપી છે. એક જાહેર સભામાં નેતાજીએ શ્રીમતી બી.ને સેવકે-હિંદને ચન્દ્રક આપહિંદી આઝાદીને ખાતર એમણે આપેલી ભેટ અને કુરબાનીઓની કદરના પ્રતીક લેખે. સપ્ટેમ્બર ૧૦, ૧૯૪૪ છેલ્લા આખા અઠવાડિયા દરમ્યાન બ્રહ્મદેશના હિંદી સ્વાતંત્ર્ય સંધની પરિષદ મળી. ૭૪ શાખાઓના કુલ્લે ૧૮૦ પ્રતિનિધિઓએ હાજરી આપી. પરિષદ હવે ખતમ થઈ છે. એના સામાન્ય મંત્રી શ્રી. જી.એ મને કહ્યું કે પરિષદને ખૂબ જ સફળતા મળી. કોઈ પણ જાતના ઠઠારા વગર એ પાર પડી અને અનેક મુશ્કેલીઓને ઉકેલ આવ્યા. નેતાજીએ માદરે વતનની કેટલી મૂગી સેવા કરી છે ! કોણ જાણે ક્યારે આ વાતનું હિંદને પૂરેપૂરું ભાન થશે ! નેતાજી ન હેત તે જાપાનીઓએ કલકત્તા, જમશેદપુર, મદ્રાસ અને બીજા ગીચ વસતિવાળા વિસ્તારોને બોમ મારી મારીને ધરતીના પટ ઉપરથી સાફ જ કરી નાખ્યા હેત ! શ્રી. આર. કહેતા હતા કે, જાપાનીઓને આમ કરતા નેતાજીએ જ વારેલા. “હિદને નાશ તમારે હાથે થાય અને અમે તે જોતા બેસી રહીએ એમ નહિ બને.” જાપાનીઓને તેમણે સંભળાવેલું હિંદ અમારા હાથમાં એક પરિપકવ ફળની પેઠે આવવું જોઈએ.” મારી નોંધપોથી હવે ટાંચણથી જેવી થતી જાય છે. પણ શું કરું? હાથ ઉપર જે કામ છે તેને પૂરું કરવા માટે પણ સમય કયાં મળે છે! સપેપર ૫, ૧૦ ગઈ કાલે અમે જતિનદાસ સંવત્સરી અને શાહીદદિન ઊજવ્યો. જ્યુબિલી હેલ ખીચોખીચ ભરાઈ ગયે હતા. વક્તાઓ એક પછી એ ભગતસિંગ, રાજગુરુ અને સુખદેવની સ્મૃતિઓ તાજી કરાવતા ગયા. તેમની, અને ઇન્કિલાબ ઝિન્દાબાદના પોકારે સાથે તેમની પેઠે જ ફાંસીને માંચડે ચડી ગયેલ અમર ચન્દ્રશેખર આઝાદની, બંગાળના ડિસ્ટિકટ મેજિસ્ટ્રેટને ગોળીએ દેનાર પેલી બે છોકરીઓ-સુનીતિ અને શાતિની, કલકત્તાના યુનિવરસિટિ કેકેશન ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ આસરતાં પૂર હાલમાં ગવનર સામે ગાળીબાર કરનાર વીણા દાસની, હિંદના અનેક ક્રાન્તિવીરાની યાદો તાજી થઇ. લાહેાર–જેલમાં યશસ્વી ભૂખ-હડતાળ દરમ્યાન કાયાની કણીએ કણીને, મૃત્યુના ખપ્પરમાં ઢામનાર જતીનદાસની આખીયે કહાણી કહેવામાં આવી. અમારી આંખા તે આ ભાષણા દરમ્યાન ભીંજાયેલી જ રહી. ક્રાન્તિવીરા ઉપર ગુજરેલ અત્યાચારાનાં વણુતા અપાયાં ત્યારે ઘણાય તે ડૂસકાં ભરી ભરીને રાઈ પણ પડયાં. પછી નેતાજી ખેાલ્યા : “ માદરે વતન આઝાદી માગે છે. આઝાદી વગર એ હવે જીવી શકે એમ નથી. પણુ અ.ઝાદી કુરબાની વગર શક્ય જ નથી. તમારી શક્તિની, તમારી સૌંપત્તિની, તમે જેને પ્રાણુથી યે પ્યારી ગણુતા હૈ। એવી બધી યે વસ્તુએ ની, તમારા સર્વસ્વની વિશુદ્ધ કુરબાની માઝાદી અત્યારે માગી રહી છે. ભૂતકાળના ક્રાન્તિવીરાની પેઠે તમારે પણુ, તમારા ચેન અને આરામનેા, તમારી સુખસગવડે અને સંપત્તિના, તમારા જોનમાલના ભાગ આપવા પડશે. તમે રણુચંડીના ખપ્પરમાં તમારા ખત્રીસા બેટડાઓને હામ્યાં છે એ હું જાણું છું. પણ રણચંડી હજી રીઝી નથી. એને રિઝવવાની રીત હું તમને આજે શીખવીશ. આજે રણચડી ફક્ત સૈનિકા જ નથી માગતી. આજે એ માગે છે સાચા બંડખેારાપુરુષ અડખારા અને સ્ત્રી ખડખેરાજેએ આત્મધાતક દળમાં ભરતી થઈ જાવું; જેમના માટે મૃત્યુ એ માત્રની એક નિશ્ચિતતા હાય, જે પોતાના શાણિત સાગરમાં દુશ્મનને ડુબાડી દેવા માટે થનગની રહ્યા હાય. તુમ હંમ કે મૃત ઢા મેં તુમ હી ખાનદી ગા શ્રોતૃવૃન્દમાંથી આપેઆપ ગર્જનાઓ ઊઠી: “અમે તૈયાર છીએ. અમે લેહી આપીશું. હમણા જ લે !” .. નેતાજીએ આગળ ચલાવ્યું : “ સાંભળે. મારે તમારા ઉશ્કેરાટનેા લાભ નથી લેવા. તમે આવેશમાં આવી જન્ને સંમતિ આપી એમ હું નથી ચ્છતા. તમારામાંથી જે આત્મધાતક દળામાં ભરતી થવા માટે તૈયાર ડ્રાય તે આગળ આવે અને આ કાગળ ઉપર, આઝાદીને ખાતર રચંડીના ખપ્પરમાં અત્તરડી હામાઇ જવાના સાદ આપતા આ કાગળ :ઉપર પેાતાના હસ્તાક્ષર કરી જાય, ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રા www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ “અમે હસ્તાક્ષર કરવા તૈયાર છીએ.” સભાખંડના એકએક ખૂણામાંથી અવાજ ગુંજી રહ્યો. “પણ મોત સાથેના આ કરારે ઉપર તમે સામાન્ય વાહીથી સહીઓ નહિ કરી શકે. તમારે એ હસ્તાક્ષરે તમારા પિતાના શેણિતથી કરવા પડશે. હિંમત હોય તે આગળ આવે ! માતૃભૂમિની મુક્તિને ખાતર રુધિરના હસ્તાસરેથી મૃત્યુ સાથે બંધાતા વીરેને મારે જેવા છે.” વિરાટ જનસમુદાય એકાએક ઊમે થઈ ગયેઃ મુક્તિમત્ત માનવતા રંગમંચ પર ઊભેલા નેતાજી ભણી ધસી. અમે રંગમંચ નીચે જ બેઠા હતા. કોઈ અજેય શક્તિએ અમને એક બાજુએ ધકેલી કાઢયા..અને... પ્રથમ હસ્તાક્ષર કરનારા તે કયારના ય રંગમંચ ઉપર ચડી ચૂક્યા હતા. ચપુઓ અને ટાંકણીઓ કામે લાગી ગયાં હતાં. અને શેણિતના અક્ષરમાં સહીઓ થયે જતી હતી. પહેલાં હસ્તાક્ષરે આવ્યા સત્તર બહેના. એ સત્તરે સત્તર સહીઓ કરી લે તે પહેલાં કંઈ પણ પુરુષને આગળ પણ તેઓ આવવા નહેતા દેતા. એક કલાક આ ચાલ્યું-નિજના શેણિતથી સહીઓ કરવાનું કામ-સભાખંડને ખૂણે ખૂણે-આઝાદીને ખાતર-નિજના મૃત્યુખત ઉપર • લેકને ઉત્સાહ માન્યામાં ન આવે એટલે અજબ હતો. જ્યાં જુઓ ત્યાં હર્ષભરપૂર ચહેરાઓ અને ચમકતી આંખે ! કેસરિયા કરતી વખતે રજપૂતે કેવા દેખાતા હશે તે આજે મને સમજાયું. આવી પ્રજાને કાણુ ગુલામ રાખી શકે? બ્રિટિશ શહેનશાહત, તારી ઘોર ખરેખર બાદામાં રહી લાગે છે. ઘેર આવી અને પી. સામે જોયું તે એમની આંગળી ઉપર પણ એક કાપ હતો. મારાથી એ છુપાવી રહ્યા હતા. પણ હું જોઈ ગઈ...અને સમજી ગઈ છે, માત્મલાતક દળમાં એ પણ જોડાઈ ગયા છે. એક પળ વાર તે હું ભયભીત બની ગઈ. આખે આંસુઓથી છલકાઈ ઊઠી. પણ એ ધ્યગ્રતા તે પળવારની જ, બીજી જ પળે, મેં એમને ભેટીને ચુમ્બન કર્યું. ગઈ રાતે મને ઊંઘ ન આવી. પી. વગર ગતમાં એકલી હું શું કરીશ એવા વિચારો અાવ્યા જ કર્યા.પણ હું એમનો નિશ્ચય ફેરવાવવા માગતી નથી. એ તો અશકય. મારું ધમ–સંકટ તે જુદુ જ છે. જે હું પણ સહી કરે તે ૧૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પૂર પછી અમારા પુત્રનું કોણ? આ વિચાર પી.એ કેમ ન કર્યો? એના બદલે એમણે મને જ સહી કરવા દીધી હોત તો ! મારા વગર તે ચાલ્યું જશે! મારા દેવી અંતે આની પણ જરૂર હતી ? ના, પણ તમારે કેટલે આત્મભેગ આપવો એને નિર્ણય તમે પોતે જ કરે એ જ ઠીક છે. પી, તમે તે મેં નહેતી ધારી એવી અજબ રીતે મારી કસોટી કરી રહ્યા છે ........પણ એ કસોટીમાંથી હું અણીશુદ્ધ જ પાર પડીશ, હે ! પેમ્બર ૨૭, or આજે વડા મથક ઉપર સુભાષબાબુને મળી. એ બહાર નીકળતા હતા અને હું અંદર જતી હતી. હું બાહશીથી “ખબરદાર' થઈ ગઈ. અને જય હિંદની સલામી એમને આપીને ઊભી રહી. એ ઊભા રહ્યા. મારા જખમો વિષે પૂછપરછ કરી, પી.ના વખાણ કર્યા. મેં એમને કહ્યુંઃ દિલી રેડિયોએ તમને સ્વપ્નદષ્ટા કહ્યા છે. એક મિનિટ વાર નેતાછ શાંત રહ્યા. પછી એમણે જવાબ આપે-બહુ જ ધીમા શબ્દોમાં. એ શબ્દોમાં એમને આત્મા હતે. અને કોષ તે એમાં હતો જ નહિ...તેમણે કહ્યું : “તેઓ મને સ્વપ્નદષ્ટા કહે છે, ખરું ને! હું પણ કબૂલ કરું છું કે, હું સ્વદષ્ટા છું. હું બાલ્યાવસ્થાથી જ વખદષ્ટા રવો છું અને મારું સૌથી વહાલું સ્વપ્ન એ મારી માતૃભૂમિની આઝાદી છે. એમને લાગે છે કે સ્વનછા હોવું એ કોઈ શરમની વાત છે. મને તે એ બાબતનું અભિમાન છે. એમને મારાં સ્વપ્નો નથી ગમતાં, પણ એમાંય તે નવું શું છે? હિંદની મુક્તિનાં સ્વપ્ન હું ન નિહાળી રહ્યો હેત તે ગુલામીની શંખલાઓને સનાતન ગણીને જ હું બેસી રહેત. મુદ્દાની વાત એ છે કે મારાં ખે સાચાં પડી શકે છે કે નહિ? મારી માન્યતા એવી છે કે એ સાચાં પડતાં જાય છે. એમનું એક સ્વપ્ન-જે સાચું પડયું છે–તે છે આઝાદ હિંદ ફોજ. તમે અને તમારા પતિએ મારું બીજું સ્વપ્ન–જે સાચું પડયું છે. ના. ભલે હું સ્વપ્ના જ રહ્યો. જગતની પ્રગતિનો આધાર સર્વદા સ્વરછાઓ અને એમનાં સ્વપ્નો ઉપર જ રહ્યો છે....શેષણ, સ્વાર્થ અને સામ્રાજ્યવાદનાં સ્વપ્ન ઉપર નહિ, પણ પ્રગતિનાં, લોકકલ્યાણનાં અને જગતની સમગ્ર પ્રજાઓની સ્વાધીનતાનાં સ્વપ્નો ઉપર.” અને એ ચાલ્યા ગયા. કેવા ભ૦૫ પુરુષ ! ૧૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ એકબર ૨, ૧૯૪૪ અમે બાજે ગાંધી જયંતિ ઉજવી. દરેક હિંદી મકાન ઉપર ત્રિરંગી ઝડે ફરક હતા. સવારમાં ફેજ તરફથી ઝંડાવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હિંદને સ્વાધીને કરવાની પ્રતિજ્ઞા અમે ફરીથી લીધી. કોંગ્રેસની સ્વાધીનવાની પ્રતિજ્ઞા ઉપર રંગૂનના હજારો હિંદીઓએ સહી કરી. ઓકટોબર ૨, ૧૯૪૪ જાપાનીઓએ ટિડિમમાંથી પીછેહઠ કરી છે. ચૌદમું બ્રિટિશ લશ્કર બળિયો મન નીવડેલ કહેવાય છે, પણ અમારી ફેજના સૈનિકો સામે ટકી શકશે નહિ. પણ ફેજ મરચા ઉપર પૂરેપૂરી સંખ્યામાં કેમ નથી? નવેમ્બર ૧૭, ૧૦૪ આજે અમે પંજાબના મહાન ક્રાંતિકારી લાલા લજપતરાયની મૃત્યુતિથિ ઊજવી. શ્રી. એન. બેંગકોકથી અત્રે આવેલ છે. એમણે સરકારી વડા મથકના માણસને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું: આપણે, પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓએ આપણું દેશની સ્વાધીનતા માટે લડવાને મકકમ નિશ્ચય કર્યો છે. આપણે કાં તો વિજયને વરીશું, કાં તે મૃત્યુને ભેટશું. પણ હિંદને મુક્ત કરવા માટેના આપણુ આ મહાન જંગમાં આપણે અગર નષ્ટ થઈશું, તો પણ, સાચા હિંદીઓ તરકને આપણે ધર્મ બજાવ્યાના ભાન સાથે જ નષ્ટ થઈશું પરાજયોથી આપણે ડરતા નથી. આપણે જે લોહી વહાવીશું તેના બિન્દુએ બિન્દુમાંથી એનું વેર લેનારાઓ પ્રગટશે. બ્રિટન ગમે તેટલી મહેનત કરે, ગમે એટલા ધમપછાડા મારે પણ હિંદની સ્વાધીનતા સિદ્ધ થયા વગર નહિ રહે. ચાળીસ કરોડ માણસને આઝાદ બનવાને અધિકાર છે જ. એક વાત હુ સ્પષ્ટ કરવા ચાહું છું સુભાષબાબુ અને એમની પાછળ ચાલનારા પૂર્વ એશિયામાંના ત્રીશ લાખ હિંદીઓ શાહીવાદના મિત્રો નથીકોઈ પણ પ્રકારના શાહીવાદના મિત્ર નથી. રાજકીય સ્વાધીનતા તે હિંને માટે એક સાધન છે; હિંદી સમાજનું ક્રાન્તિકારી પરિવર્તન કરવા માટેનું એક સાધન છે.” શ્રી. એન. જાપાની સત્તાવાળાઓને ગમતા નથી. સમાજ અને સમાજવાદ ' વિષેના એમના વિચાર પ્રત્યે એ લેકે શંકા અને અણગમાની નજરે નિહાળે ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પૂર છે. પણ જ્યાં સુધી અમારી આઝાદ સરકારના એ પ્રજાજન છે ત્યાં સુધી એમને આંગળી અડકાડવાની પણ જાપાનીઓની દેન નથી. જે એ ચાઇનીઝ હેત તે, તે, વાય. એમ. સી. એ.ના મકાનમાં એમને કયારના લઈ જવામાં આવ્યા હત–“સુધારણ” માટે. પણ નેતાજી સવે હિંદીઓ માટે એક મહાશક્તિશાળી આધારસ્તંભ બન્યા છે. એમના આવ્યા પછી જ અમે બધા સલામત થયા છીએ. એ ન આવ્યા હોત તે બીજા શત્રુદેશવાસીઓ કરતાં અમારી સ્થિતિ જરા પણ સારી ન હેત. શ્રી. એને. અમને કહ્યું કે, નેતાજીનાં ભાષણે અને વાયુપ્રવચન સંગ્રહચલે દિલ્લી” પુસ્તકની એમની પ્રસ્તાવના સામે કિકાને વાંધો લીધો હતે. પણ છેવટે, એમને નમતું આપવું પડ્યું અને પુસ્તક ખુલ્લા બજારમાં વેચાવા મુકાયું. પણ જાપાનીઓએ બેંગકોક ક્રોનિકલ’ નામના દૈનિક અખબાર પર દબાણ મૂકયું છે કે, શ્રી. એન.નાં કેાઈ લખાણે એણે છાપવા નહિ અને આજ સુધી તે, આ બાબતમાં, એમનું (જાપાનીઓનું) ધાર્યું થયું છે. શ્રી. એન. બહાદુર અને નીડર લડવૈયા છે. તાલેંડમાં એમના પ્રત્યે ખૂબ આદર છે અને અમે એમના લેખે અખબારેમાં અનેક વાર વાંચ્યા છે. એ વાંચીને એમનું જે ચિત્ર મારા મનમાં મેં રચ્યું હતું તેના જેવા જ તે હતા એમ મેં સભામાં પ્રત્યક્ષ મળ્યા ત્યારે જોયું. પૂર્વ એશિયામાં હિંના સુપુત્રે અને સુપુત્રીઓ એવાં છે કે જે દુનિયાના કોઈ પણ ભાગમાં સન્માનિત થાય. ડિસેમ્બર ૨, ૧૦ ચાઈનીઝ લશ્કરેએ ભામે લીધું છે અને બ્રિટિશ લશ્કર ચિડેગ ખાતે છે. પણુ યુદ્ધમાં તે હમેશાં જયપરાજયનાં ભરતીઓટ આવ્યા કરશે. તેનાએ હમેશાં કહ્યું છે કે, “ અંગ્રેજો આસામમાં અને બંગાળની સરહદ પર જાન મૂકીને લડશે.” પી.એ મને આજે કહ્યું છે કે અમારી ફોજને અત્યારને જગ બચાવને જંગ છે. અને એના કારણે બે છેઃ પહેલું તે એ કે, બર્મા જે જાય તે અમારી આઝાદપ્રવૃત્તિને જોકે પહોંચે. બીજું, પ્રશાંતમાં જાપાનીઓ પાણી - ઠામણમાં મુકાયા છે અને તેથી. તેઓ ધાર્યા પ્રમાણેની સહાય અમને આપી શકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ બનેવાર ૨૧, ૧૯૪૫ સ્વાતંત્ર-દિન આજે છે! સરસ સભા થઈ હતી. પી. આજે કઈ અજ્ઞાત સ્થળે ગયેલ છે. આપણે ફરીથી મળશે ખરાં, મારા નાથ? મારા મનમાં જે શંકાઓ અને ભયે જાગે છે તેની જાણ મને પિતાને પણ થતી હોય તે કેવું સારું મારી જાત ઉપર મારે પૂરે કાબૂ રાખવો જોઈએ અને કામમાં વધુ ડૂબી જવું જોઈએ. બ્રિટિશ અકયાબમાં ઊતર્યા છે. મોરચા ઉપરના સમાચાર સારા નથી. પણ લડવા માટે અને વિજય પ્રાપ્ત કરવાને અમારે નિરધાર છે. સ્વાતંત્ર્ય–દિન પરના મલાયાના ફાળા તરીકે છેલ્લાં બે અઠવાડિયામાં અમારી આઝાદ હિંદ સરકાર માટે ચાળીશ લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા. બર્માના કુલ ફાળાને આંકડે આઠ કરોડ સુધી પહોંચે છે. ફેબ્રુઆરી ૧૫, ૧૯ પીઠના રોજના સમાચારોની અસર નાબુદ કરે એવા ઉત્સાહપ્રેરક સમાચાર આવ્યા છે. કર્નલ એસ.ની સરદારી નીચેના સુભાષટુકડીના સૈનિકોએ અદભૂત વીરતા બતાવી છે અને ચોદમાં લશ્કરના ધસારાને ખાળ્યો છે. માર્ચ ૧, ૧ew એક દ્વીપ ઉપરથી બીજા દીપ ઉપર કૂદતો કુદતે મેક આર્થર જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પ્રશાંતના યુદ્ધમાં આપણે માટે માનશુકન વરતાતાં જાય છે. ૧,૫૦૦ અમેરિકન હવાઈ જહાજેએ નવ કલાક સુધી ટોકિય ઉપર બોમમારે કર્યો-સાથ રાખે એવી ડંફાસ મારી રહ્યા છે. કદાચ એ સંપૂર્ણ સત્ય ન પણ હોય, પણ જાપલાઓ ઉપર જીવલેણ આફત તોળાઈ રહી છે એ વાત નિર્વિવાદ, આહીં એમના ચહેરા ઉપરથી જ આમ લાગે છે તે ! અમે-, રિકન ઈ મામાં ઊતર્યા..અને અત્યાર સુધી ત્યાં ટકી પણ રહ્યા છે, પણ કેટલો વખત? કન ગ્રેડની સરદારી નીચેની અમારી આઝાદ ટુકડીએ એક ભારે વિજય મેળવ્યો. કેજના સૈનિકે પાગલની પેઠે લડી રહ્યા છે. એમની દિલેરી વિષેની મેં ભી એક વાર આ પ્રમાણે છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પૂર જ્યારે તેમને પીછેહઠ કરવાને હુકમ મળ્યો ત્યારે તેમનામાં સનસનાટીની લાગણી વ્યાપી ગઈ. એ હુકમને તાબે થવાને એકએક સૈનિકે ઇનકાર કર્યોહમણાં જ બંડ ફાટી નીકળશે એવું વાતાવરણ થઈ ગયું. “આપણું સૈનિકે એ દિલ્હી પહોંચવાનું છે, સિપેહરાલાર, નેતાજીએ અમને આમ જ કહ્યું છે. સંયેગો ગમે તેવા કપરા :હેય છતાં પાછા ન ફરવાની તેમણે અમને આજ્ઞા આપી છે. આ બ્રિટિશરોની કપટજાળ પણ હોય. બ્રિટિસ હિંદી સૈન્યના પેલા ચાર મેજર-ડે અને માદન, આિઝ અને ગુલામ સરવરે– એમણે પણ એવી કપટજાળ આપણુ ઉપર પાથરવાની કોશિશ કયાં નહતી કરી?” કમાન્ડરે અને બીજા અમલદારેએ માણસને ખૂબ સમજાવ્યા. પીછેહા શા માટે જરૂરી છે તે પણ તેમણે એમને કહ્યું. “આપણુ પાસે દારૂગોળો નથી. આપણી પાસે કે નથી. મોટરકારે નથી. આપણે ચિન્દવીન પાર કરી તે જ વખતે આપણી પાસેથી ખાધાખોરાકી ખૂટી ગયેલી. આપણે ઘાસ અને મૂળિયાં ઉપર જ જીવવાને વારે આવ્યા છે. ઘણાખરા તાવથી પીડાઈ રહ્યા છે. મેલેરિયાના ખપ્પરમાં ઘણું માણસે હેમાઈ રહ્યા છે અને આપણી પાસે દવાદારનું પણ ઠેકાણું નથી. પીછેહઠ કર્યા સિવાય આપણે આ નથી.” પણ માણસ સાંભળે જ શાના? “ઘાસભૂળિયાં ઉપર તે આપણે જીવીએ જ છીએ નાં ! ને જીવીશું ! પણ અમને આગળ વધવા દે દવાદારૂની અમને જરૂર નથી. અમારે જરૂર છે દુશ્મનને લિડાવવાની. અમે નેતાજીની આરાનું ઉલંધન નહિ કરીએ.” આ લેકેએ બે વખત બ્રિટિશ દળોને ઇરાવદીની પેલી પાર હાંકી કાઢયાં હતાં. એમને સમજાવવામાં આવ્યું કે “જાપાનીઓ તે કયારના પીછેહઠ કરી ગયા છે. એટલે પીછેહઠ કર્યા વગર છૂટકો જ નથી. પણ એ લેકે એકનાં બે ન થયા. “મહેરબાની કરીને અમને દુશ્મનને પીછો કરવા દે ! આજે તક છે. અમે એમને ચપટીમાં ચોળી નાખીશું.” એ જ એમને જવાબ આખરે એક માણસને નેતાજી પાસે મોકલવો પડયો. નેતાજીના જ હરતાપરમાં લખાયેલ આજ્ઞાપત્ર આવ્યું ત્યારે જ એ લોકો સમજ્યા. પણ હવે વિધિનું સ્થાન આંસુઓ અને ડૂસકાંઓએ લીધું. નાના બાળકોની પેઠે આ બહાદુર રણબંકાઓ રાઈ પાયા. ભવયે તેમણે રામ ર પી રિવી. એ દિવસે કે. એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ સ્પર્શ સરખે પણ કર્યો નહિ. અંતને આ આરંભ તે નહેતે ? સૌના ચહેરા ઉપર એ જ એક પ્રશ્ન હતો ! માથી ૧૫, ૧૯૪૫ પાંચમીએ મિતીલા પડયું. જાપલાઓ રંગૂન ખાલી કરી જવા કટિબદ્ધ છે. મને કેઈએ કહ્યું જ લડે અને રંગૂનને સાચવી રાખે એવી વ્યવસ્થા કરવા માટે નેતાજી દલીલ કરવાની પોતાની બધી જ શક્તિઓ વાપરી રહ્યા છે–જાપલા સાથે. બ્રહ્મદેશ બ્રિટનના હાથમાં જાય તે દિલ્લી આપણે માટે છે તેથી યે દૂર બને; અને એને અર્થ એ કે આઝાદીની આપણી આશાઓ સદાને માટે નષ્ટ. ગાંધી અને નહેરૂ દળોએ મોટી ખુવારીઓ વેઠી છે. પણ એક એક તસની પીછેહઠને માટે તેમણે બ્રિટિશરો પાસેથી શેણિતના રૂપમાં પૂરેપૂરી કિંમત વસૂલ કરી છે. આપણે મરણિયા બનીને લડીએ છીએ, એક એક તસુ ધરતીના ટુકડાને માટે. ૧મા બ્રિટિશ ડિવિઝને માંડલે લીધું સંભળાય છે. મેમે પણ..શું થઇ રહ્યું છે આ? બ્રિટિશરેમાં આટલી બધી તાકાત એકાએક કયાંથી આવી ગઈ? કે પછી આ પરાક્રમે અમેરિકાનાં છે? જાપલાઓનાં હવાઈ દળો તે અદશ્ય જ થઈ ગયાં છે. એપ્રિલ ૫, ૧૯૪૫ સેવિયેટ-જાપાન તટસ્થતા-કરાર હવે અસ્તિત્વમાં નથી એમ મોએ જાહેર કર્યું. આનો અર્થ ખેલ ખતમ........... , એપ્રિલ ૨૪, ૧૯૪૫ આજે સુભાષબાબુ રંગૂનથી બેંકૈક ગયા. ઝાંસીની રાણી દળ અને બીજા બધા રંગનમાંથી સલામત બહાર નીકળી ગયા ત્યાર પછી જ એ નીકળ્યા. હું રંગનના વડા મથક સાથે સંકળાયેલી છું. મેં વિનાત કરી છે કે, મને અહીં જ રહેવા દેવામાં આવે, અને મારી એ વિનતિ માન્ય થઈ છે. જાપાની સેનાપતિ ગઈ કાલે જ રંગૂન છોડીને ચાલ્યા ગયે. રંગૂન છોડી જનારાઓમાં સુભાષબાબુ છેલ્લા હતા. વિમાનમાં દાખલ થતા પહેલાં બંમારા પ્રત્યે એમણો જે એક છેતરી નજર નાખી-એને હું જીવનભર વિહિ કી શકે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પૂર ફેજ રંગૂનના ચાર્જમાં રહેશે–જનરલ લેકનાથનની સરદારી નીચે. ફોજના સનિકે શહેરની વ્યવસ્થા જાળવશે અને નાગરિકોના જાનમાલનું રક્ષણ કરશે. બ્રિટિશરે આવી પહોંચે ત્યારે તેમની સામે અમારે લડવાનું નથી. અમે જાણીએ છીએ કે રંગૂન હવે એક જાળ જેવું છે. પણ હિંદી આઝાદી પ્રાપ્ત કરવાની એકેએક શક્યતા હવે લૂપ્ત થઈ છે એ જોતાં મલાયા તરફ દોડી જવું એ હવે નકામું છે. અમે હવે વ્યવસ્થિત રીતે શરણાગતિ જ સ્વીકારી લઈશું. અમારે હિંદી સ્વાતંત્ર્ય સંધ હવે શ્રી. બહાદુરીના ચાર્જમાં છે. સંઘના એ ઉપપ્રમુખ છે. અમારી સરકારે પિતાની ઉપરનું એકેએક પાઈનું લેણું ચૂકવી દીધું છેબેંગકોક જતાં પહેલાં. અમારી બૅન્ક બ્રિટિશરોના આવ્યા પછી પણ કામકાજ ચાલુ જ રાખશે. આઝાદ બ્રહ્મદેશ સરકાર પાસે પિતાની ફેજના સિપાહીઓને છેલ્લા પગારે ચૂકવવા માટે નાણું નહેતા ! બેન્કે તેને પાંચ લાખ રૂપિયાની સખાવત આપી. સાથી રાજ્ય સાનફ્રાસિક ખાતે વિજયેત્સવ ઊજવી રહ્યા છે...રેમ સળગી રહ્યું છે અને શહેનશાહ નીરે સારંગી બજાવે છે...... ૨ ૪, ૧૯૪૫ ગઈ કાલે રંગૂન બ્રિટિશરોને શરણે થયું. પેગુ બીજીએ પડેલું. ટેન્ગ એક અઠવાડિયાં પહેલાં. પણ ફોજે રંગૂનમાં જે રીતે જાહેર વ્યવસ્થાનું સંરક્ષણ કર્યું એની તે દુશ્મનેને પણ તારીફ કરવી પડે. - અમે ચાર્જમાં હતા તે દરમ્યાન ચોરી કે લૂંટનો એક કહેતાં એક પણ કિસે નથી બન્યો. ૧૯૪રમાં બ્રિટિશરે રંગૂન ખાલી કરીને ચાલ્યા ગયેલા તે વખતે જે બનેલું તેના કરતાં તદ્દન ઊલટું! . ઈરાવદીમાં જાપાનીઓએ સુરંગે બીછાવી રાખી હતી. અને ધાર્યું હોત તે, રંગૂન ગલીએ ગલીએ અને મકાને મકાને દુશમને સામે એક ન મોરચે ઉભો કરી શકયું હોત. પણ નિશ્ચય થઈ ચૂક્યો હતો કે હવે સંપૂર્ણ શાંતિમયતાથી શરણુગતિ સ્વીકારી લેવી. હાલ તરતને માટે તે આપણું વહાણુ ખરાબે જ ચડયું છે. હવે જાપલાઓની પ્રતિષ્ઠાને ખાતર હિંદી જાનમાલને હેમવાને અર્થ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ સંધની શાખાઓ તરફથી સાંપડેલા અહેવાલ બતાવે છે, કે જિલ્લાઓમાં સર્વત્ર આ પ્રમાણે જ બન્યું છે. હિંદી અને બ્રહ્મી જાનમાલની રક્ષા ફોજના સૈનિકોએ સફળતાથી કરી છે. એ ૫, ૧૯૪૫ ૨૪મી ઈન્ડિયન ઇન્ફદ્રાને બ્રિગેડિયર લેડેર રંગૂન વિસ્તારના ચાર્જમાં છે. આજે એ શ્રી. બહાદુરીને મળ્યો. સઘની પ્રવૃત્તિઓ વિષેને અહેવાલ તેણે માગ્યા. એની સૂચના એવી છે કે સંઘે પિતાની રાજકીય પ્રવૃત્તિઓનું વિસર્જન કરવું, પણ સામાજિક અને આરોગ્યવિષયક પ્રવૃત્તિઓ ચાલુ રાખવી. હિંદી કોંગ્રેસનું એણે ઉદાહરણ આપ્યું. રાજકીય ક્ષેત્રમાં કોંગ્રેસ અને હિંદી સરકાર બેય સામસામે પક્ષે હોય છે ત્યારે પણ જાહેર હિતનાં ઈતર કાર્યોમાં તે સરકાર સાથે સહકાર કરે છે. રંગૂનમાં અમારાં દવાખાનાં છે તેમને ચાલુ રાખવાનું શ્રી, બહાદુરીએ કબુલ કર્યું છે. બ્રિગેડિયર લડેરે આર્થિક સહાયતાની ઑફર કરી પણ અમે એ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. નેશનલ બેન્ક ઓફ આઝાદ હિંદ પિતાનું કામકાજ ચાલુ રાખી શકશે. તેને તેમ કરવાની છૂટ આપવામાં આવી છે. ચાલે, એટલું પણ ઠીક થયું; નહિતર આ અરાજકતાના અન્ધકારમાં, જ્યારે બજારે સદા બંધ જ રહે છે અને ભાવ આકાશ તરફ જ ઊડતા જાય છે ત્યારે લોકોનું થાત શું? અત્યારે તે બૅન્ક જ એમને કપડાં, અનાજ અને બીજી બધી વસ્તુઓ પૂરી પાડે છેજૂને ભાવે. આ તોફાનમાં આ બેન્ક એ જ અમારો એકનો એક ત્રાપો છે. ફોજની બાબતમાં બ્રિગેડિયર લડેરે લેકનાથનને ખાતરી આપી છે કે, એના બધાય માણસોને-પુરૂષો અને સ્ત્રીઓને-હિંદમાં સ્વતંત્ર નાગરિક તરીકે પાછા ફરવા દેવામાં આવશે. બ્રિગેડિયરે ફક્ત એક જ વિનતિ કરેલીઃ ફેજના અમલદારેએ પિતાને ગણવેષ છોડી દે અને જેઓ મૂળ બ્રિટિશ હિંદી સિન્યના અમલદારે હેય તેમણે તે વખતને પિતાને જૂને ગણવેશ પહેરવો. લેકનાથનને બ્રિગેડિયર એક બીજી પણ બળાધરી આપેલી કે ફોજના અમલદાર તથા માણસને ગંદી મજારીના કામ માટે ઉપયોગમાં નહિ લેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પર આવે–અને એમ કરવું કદાચ અનિવાર્ય બનશે તે બ્રિટિશ હિંદી સૈન્યની સાથે જ ન છૂટકે, અને સરખે હિસ્સે, તેમને ઉપયોગ કરવામાં આવશે. ફેજની છાવણી કરતા ચેકીપહેરે પણ ફેજના સિપાહીઓનો જ રહેશે; અને એના ઉપર અમારે ત્રિરંગી ધ્વજ પણ ફરફરતો રહેશે. ફોજને પિતાનું રાષ્ટ્રગીત ગાવાની છૂટ પણ આપવામાં આવી છે. આત્મઘાતક દળમાં પી.ની સાથે જ હતા એ એન ને હું મળી. એમણે પી.ને છેલ્લી વાર નાન યુગમાં દીઠેલા. એટલે...હવે...ફરી વાર એમના દર્શન આ અભાગિનીને ભાગ્યે નથી, મારા દેવ! જો તમે યુદ્ધકેદી તરીકે ગિરફતાર થયા હશે તો તે રંગૂનમાં મોડાવહેલા...પણ...જીવવું તમારા વિના કેટલું દોહ્યલું બન્યું છે ! મે ૧૯૧૯૪૫ બ્રિગેડિયર લડેર આજે અમારી બેન્ક ઉપર તૂટી પડયો. બૅન્ક ખાતેદારના નાણું તો ઘણુંખરાં પાછાં જ આપી દીધાં છે.પણ છતાં ૩૫ લાખ જેટલા રૂપિયા બેન્કના પિતાના–એની પાસે બાકી હતા એ રકમ અને બેન્કના ચોપડા બધું જ થયું. ધીમે ધીમે પણ બહુ સખત અને સચોટ રીતે અમારા ગળાં ફરતાં વીંટાયેલાં દોરડાંની ભીંસ તંગ થતી જાય છે. શરૂઆતમાં બ્રિગેડિયરે જે વચને આપ્યાં હતાં તે બધાથી આ બધું તદ્દન વિરુદ્ધ છે, પણ...બ્રિટિશરોને વિશ્વાસચાતક કેણે કહ્યા હતા, ભલા? . બ્રિટિશ ફિલડ સિક્યુરિટિ સર્વિસ આજકાલ ખૂબ સજાગ બની ગઈ છે. આજે એણે મને તેડાવી. સૈનિકે સાથે લશ્કરી અમલદારે તમારી પાસે આવીને કહેઃ “થોડીક મિનિટોનું કામ છે, અમારી સાથે ચાલ.” પછી તમારા માટે બીજે કોઈ માર્ગે જ નહિ! તમારે અમલદારે સાથે ગયે જ છૂટકે. પહેલાં તો તમને ફિલ્ડ ઇન્ટગેશન યુનિટમાં લઈ જાય. ત્યાં દિવસો સુધી તમારી તપાસ ચાલ્યા કરે. તમે તે પહેરેલ લૂગડે હાલી નીકળ્યા છે. બિસ્તરે નહિ, બદલવાની એક બીજી જેડ પણ નહિ. એટલે જ્યાં સુધી એ લેકે તમને જવાની રજા ન આપે ત્યાં લગી રંગૂન સેન્ટ્રલ જેલમાં તમારે આ હાલતમાં રહેવાનું–અને ૧૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ જવાની રજા આપે...જો તમે નસીબદાર હા તો-બાકી માટે ભાગે તે જેલમાં દાખલ થયા એટલે ખેલ ખલાસ જ સમજવે, જેલમાં દિવસે સુધી રહીને જે પાછા આવ્યા છે તેમની પ્રવૃત્તિ ઉપર સત્તાધીશોની નજર ચાલુ જ હોય છે. કેટલાકને તે સારી ચાલચલગતના જામીન પેટે ગ ંજાવર રકમા પણ આપવી પડી છે. કેટલાને પેાલીસ ચાવડીમાં નિયમિત હાજરી ભરાવવા જવું પડે છે. “ઝાંસીની રાણી” દળવાળા અમે પણ એમનામાંથી છટકી શકયા નથી. હું તે માંડ બચી. એ લેકેએ પી. કયાં છે એ વિષે પૂછપરછ કરી. એનેા અર્થ એક જ...કે પી. યુકેદી તરીકે નથી. ગિરફતાર થયા. પછી તેમણે મારી પ્રવૃત્તિઓ વિષે પૂછ્યું. મેં તે તેમને બેધડક કહી દીધું કે હું સંધમાં કામ કરું છું. મારા લશ્કરી દળનુ નામ ઝાંસીની રાણી દળ છે... અને વધુ જિજ્ઞાસા હાય તે। દળના અધિ કારીઓને મળે. ગમે તે કારણેાએ પણુ, તેમણે મારા ઉપર દબાણુ ન કર્યું. સભવ છે કે મરણિયાના જેવી દેખાતી મારી વલણે પણ તેમને કૈંક વિચારમાં નાખી દીધા àાય. પણુ જ્યારથી ઘેર પાછી કરી બ્રુ ત્યારથી એક ભૂત મારી પાછળ લાગુ થઇ ગયું છે એમ લાગે છે. અત્યારે એ ધરની બરાબર સામે બેઠું છે. ભલે એ મારી પાછળ પાછળ ભમ્યા કરે, ફિકર નથી. તે પણ જો પી. એકાએક ઘેર આવી ચડે તે? માટે એની તલાશમાં રહેવું જોઈએ...અને એ આવી પડે એને સલામતીપૂર્વક સંતાઇ રહેવા માટે નજીક્રમાં જ કાઈ સ્થાન નક્કી કરી રાખવું જોઈએ. ઉપરાંત, દેાસ્તને પણ મારે ચેતવણી આપી દેવી એ-આ ભૂતની બાબત. જેથી, પી.તે પણુ ચેતતા રાખી શકાય—જો પી. મને મળતાં પહેલાં એમાંના કાઈ ને મળી જાય તે. ~ મે ૨૮, ૧૯૪૫ શ્રી. બહાદુરીને ગિરફ્તાર કરીને રંગૂનની જેલમાં લઇ જવામાં આવ્યા છે. હવે હદ થાય છે. અવા તેા એવી છે કે, અમારા ખસેા જેટલા માણસાને કાઇ પણ જાતની અદાલતી કારવાઈ સિવાય, લાંબાટૂંકા કારાવાસની સજા કરવામાં આવી છે. તે બધા અત્યારે ઇન્સીન જેલમાં છે. ૧૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ઓસરતાં પૂર કેજની બાબત પણ અમારી સાથે દગે રમવામાં આવ્યો છે. જે ઘડીએ નિઃશસ્ત્રીકરણનું કાર્ય સાંગોપાંગ પાર પડી ગયું તે જ ઘડીથી અમારા બધાય સૈનિકોને રંગૂનની સેન્ટ્રલ જેલના એક એલાયદા ભાગમાં બ્રિટિશ ચેકીપહેરા નીચે રાખવામાં આવ્યા છે. રસ્તા ઉપર મજૂરીનું કામ, બ્રિટિશ હિંદી સિનિકની દેરિખ નીચે ઝાડુ મારવાનું કામ પણ, તેમની પાસે પરાણે કરાવવામાં આવે છે. તેમના પ્રત્યે કેદીઓને જે જ વર્તાવ કરવામાં આવે છે. અફવા તે એવી છે કે, ઉપલા અમલદારોને હિંદમાં લઈ જઈને તેમના ઉપર લશ્કરી અદાલત સમક્ષ કામ ચલાવવામાં આવશે. જૂન ૫, ૧૯૪૫ - નેંધપોથી મારી ! તારી પાસે અંતરની વાત કબૂલતાં મને સંકોચ શાન ! મારું હદય ભાંગી પડયું છે. હવે એ ફરી વાર સાજું થાય એ બનવાજમ નથી. પી.ના વિચારે રાતદહાડે આવ્યા કરે છે. ઘરની એકકેએક વસ્તુમાં એની કેટકેટલી યાદી ભરી છે. એમની હોકલી, એમનાં કપડાં, ભોજનમેજ ઉપરની એમની જગ્યા-ધરમાં જ્યાં ત્યાં એમને અવાજ ગુંજતે હેય એમ જ મને લાગ્યા કરે છે. બે રાત અને બે દિવસ–મેં રોયા જ કર્યું છે. મારું ઓશિકું તો આંસુએમાં પલળી લળીને લબ થઇ ગયું છે. પણ મને આશ્વાસન આપે એવું કે કાણ છે? જીવનમાં જેનું થોડું ઘણું ઘણું મહત્વ હતું એ બધું અત્યારે ફીકું અને નીરસ લાગે છે. મન આત્મહત્યાના વિચારોની આસપાસ કુદરડી ફર્યા કરે છે-આત્મહત્યાના વિચારને આઘો રાખવા માટે મારે મહાભારત પ્રયત્ન કરો પડે છે ! મારા ભાગ્યમાં આ જ તે લખ્યું હશે દેવાધિદેવ ! એ તે મારે કહે અપરાધ હતા, જેના માટે આવડી ભયંકર સજા મારે માથે ઝિંકાણી છે ! જીવનને આનંદદાયક, મંગળમય, પ્રેમસ્વરૂપ બનાવનારી બધી ય વસ્તુઓને તે એક જ સપાટે મારી પાસેથી આંચકી લીધી.. પી.ને હું જીવથીયે વધુ ચાહતી અને પી. ગયા. હિંદની સ્વાધીનતા માટેના યુદ્ધને હું ચાહતી હતી. પી. અને હું બનેએ એમાં ઝંપલાવ્યું હતું. એ યુદ્ધને પણ અમે હારી બેઠા. જીવન આજે દિશાશલ્ય, સાથીશલ્ય અને હેતુશન્ય બની ગયું. હું જાણે અનાથ બની ગઈ. હવે આંહી તે મારા માટે સ્થાન પણ નથી. કંઇક પણ હોય તે તે હિંદમાં-કયાં મારે પુત્ર છે—મારા નવા જીવનને એકને એક વિસામે! ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ નેધપોથી મારી ! હવે મારે શું કરવું? હવે મારે સલાહ પણ કેની પૂછવી ? હું પી. સાથે જ તકરાર કર્યા કરતી-આઝાદ થવા માટે. પણ ના; 'પી.! તમારી દોરવણી વગર મારા જીવનને રથ ચલાવે દેહ્યો છે એમ આજે મને લાગે છે. સમાચાર જ્યારે મેં પહેલવહેલા સાંભળ્યા ત્યારે કેટલે આઘાત લાગ્યો. કે. તે કેટલાયે વખતથી, કોણ જાણે, એ જાણતા હશે. હવે જયારે એની વિગતોને હું મનમાં ને મનમાં ફરી ફરીથી વિચારી જાઉં છું ત્યારે મને લાગે છે કે, શ્રી. કે.એ એ સમાચાર મારી કને પ્રગટ કરતાં પહેલાં ખૂબ ખૂબ વિચાર કર્યો હશે ! પી.ની અંતિમ પળોનું દશ્ય આજે પણ મારી આંખો સામે તરવરી રહ્યું છે. કે.એ જયારે એ પ્રસંગનું વર્ણન કર્યું ત્યારે જ એની તસવીર મારી સામે ખડી થઈ ગઈ હતી. ત્યાર પછી એ તસવીરે મને કદી છડી જ નથી. પી.ના છેલ્લા શબ્દો તે હજુ યે મારા કાનમાં ગુંજ્યા કરે છે. દુશ્મનના દારૂગોળાના એક મોટા ગંજને ઉડાવી મૂકવાની તેમણે કોશિશ કરેલી. એમાં શિરના સાટાની વાત છે એ પી. જાણતા જ હતા. માટે જ તે એમણે એ છેવટનું કામ, પિતાના કોઈ પણ સાથીને ન સેપ્યું. સાથીઓએ ઘણુંયે વિનતિઓ કરી, પણ પી. કોઈનું સાંભળે જ નહિ તે ! બ્રહ્મદેશની સરહદની પેલી પાર, માદરે વતનની ધરતી ઉપર પી. મૃત્યુને ભેટયા. તમારે એમને માટે શોક ન કરે-કારણ કે, એમને પિતાને પણ એ વાતને શોક નહોતે. દારૂગોળાના ગજને ઉડાવી મૂકવામાં એ સફળ થયા અને જ્યારે એમના દેહને પત્તો લાગ્યો ત્યારે એ એક ખાડીમાં પડયા હતા. ડાબો હાથ નહોતે-કપાઈને ઊડી ગયેલ. અને દેહ ઉપર ઊંડા અને કારી જખમો હતા. પોતે હવે જીવવાના નથી એ વાત એ પોતે પણ જાણતા હતા એટલે એમણે તમને અને બીજા બધા સાથીઓને સદિશ પાઠવ્યા છેઃ “સાબૂત કદમે બહાદુરીથી આગે બઢે ! મારી વીર પત્ની... એમને કહેજો કે હું વરની ગતિને પામે છે. જનની જન્મભૂમિ આજે મને સાદ કરી રહી છે. હું તે એના પ્રત્યેની મારી ફરજ બજાવી છૂટ. નેતાજી, મેં મારા શેણિતનું સમર્પણ કર્યું છે. એ શોણિત માતૃભૂમિની મુક્તિના બીજા અનેક વીરોની પ્રેરણું બનશે હવે અહીં પડયા રહેવામાં સાર નથી. ૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ આસરતાં પૂર દાસ્તા ! કામે લાગી જાઓ. હું તેા હવે પળ એ પળને મહેમાન છું. દુશ્મનેાના હાથમાં હું જીવતા નથી જવાને. આપણી ફેાજના માગ' ઉપર, વિજય અને મુક્તિના માર્ગ ઉપર, મેં ભુિતથી રંગાળી પૂરી છે. આજે નેતાજીના એ શબ્દો મને ફરી સાંભરે છેઃ ! “હમારે જવાંમર્દો કા ખૂન હમારી આઝાદી કી કિંમત હાગા. હુમારે શહીદોં કે ખૂન—ઉનકી બહાદુરી ઔર મર્દાનગી સેહિ હિંદુસ્તાન કી માંગ પૂરી હા સકેગી. હિં દુસ્તાનિયાં પર જીમાા સિતમ તાલને વાલે બ્રતાનવી જખરાંસે અલેકા બદલા સિર્ફ ખૂન સે હ્રિ લિયા જા સકેગા 1 જય હિન્દ !” અને આ શબ્દો ખેાલતાં ખેાલતાં એમણે પોતાની પિસ્તોલ ખેંચી અને એક અતિમાનવ પ્રયત્ન કરીને એની નળીને પેાતાના માંમાં ગાઢવી...અને ધાડા દાખ્યા... જય હિન્દ ......જય હિન્દ.....જય... " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩૫ www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ઘટનાઓની ઘટમાળ ડિસેમ્બર ૭, ૧૯૪૧ ફેબ્રુઆરી ૧૫, ૧૯૪૨ જૂન ૨૪, ૧૯૪૨ .. ન-ડિસેમ્બર ૧૯૪૨ એપ્રિલ ૧૮, ૧૯૪૩ ગુલાઈ ૪, ૧૯૪૩ જુલાઈ ૫, ૧૯૪૩ ઑગસ્ટ ૨૫, ૧૯૪૩ ઓક્ટોબર ૨૧, ૧૯૪૩ એકબર ૨૨, ૧૯૪૩ ટેગર ૨૫, ૧૯૪૩ .. દૂર પૂર્વની લડાઈ શરૂ થઈ. .. જાપાનીઓના હાથે સિંગાપુરનું પતન. હિન્દ સ્વાતંત્ર્ય સંઘની સ્થાપના. પેનાગ સ્વરાજ સંધ અને આઝાદ હિન્દ ફેજ માટે કટોકટી. • હિન્દ સ્વાતંત્ર્ય સંઘવી યુદ્ધ માટેની તૈયારી. શ્રી સુભાષચંદ્ર બોઝ હિન્દ સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખપદે. • આઝાદ હિન્દ ફેજની જગત સમક્ષ જાહેરાત. શ્રી સુભાષચંદ્ર બોઝ ફેજના સિપહાલાર તરીકે. આરઝી હકુમતની સ્થાપના. .. ઝાંસીની રાણું રેજીમેન્ટ છાવણીનું ઉદ્દઘાટન. ... બ્રિટિશ સામ્રાજ્ય અને અમેરિકા સામે યુદ્ધની જાહેરાત. ' અંદામાન અને નિકોબાર ટાપુએ આઝાદ હિન્દ્ર સરકારને સુપ્રત થયા. પોર્ટ બ્લેર ઉપર ત્રિરંગી વજા ચડશે. ... રંગૂનમાં વડા મથાની સ્થાપના શહીદ દ્વીપના ચીફ કમિશનરપદે જન. લેકનાથનની નિમણૂંક • ફેજ હિન્દની સરહદ ઓળગે છે. . જન, ચેટરજી હિનના મુક્ત કરાયેલા વિસ્તારના પહેલા ગવર્નર તરીકે નિમાયા. નેતાજી સપ્તાહની શરૂઆત. વર્ષાઋતુને કારણે યુપ્રવૃત્તિ મેફ. કેજનો બીજો વિરહ. આઝાદ હિન્દ સરકાર રચનમાંથી બેંગક ! જય છે. કે રગન બ્રિટિશરોને સંપી દીધું. નવેમ્બર ૮, ૧૯૪૩ ડિસેમ્બર ૩૦, ૧૯૪૩ નનેવારી ૮, ૧૯૪૪ માર્ચ મા ૯, ૧૯૪૪ ૨૨, ૧૯૪૪ જુલાઈ ૪, ૧૯૪૪ ઓગસ્ટ ૨૧, ૧૯૪૪ ડિસે.નાનેવારી ૧૯૪૫ એપ્રિલ ૨૪, ૧૯૪૫ મે ૩, ૧૯૪૫ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Message Of Netaji Subhas Chandra Bose To my Indian and Burmese Friends in Burma I Brothers and Sisters ! I am leaving Burma with a very heavy heart. We have lost the first round of our fight for Independence. But we have lost only the first round. There are many more rounds to fight. In spite of our losing the first round, I see no reason for losing heart. You, my countrymen in Burma, have done your duty to your Motherland in a way that evoked the admiration of the world. You have given liberally of your men, money and materials. του set the first example of Total Mobilisation. But the odds against us were overwhelming and we have temporarily lost the battle in Burma. The spirit of selfless sacrifice that you have shown, particularly since I shifted my Headquarters to Burma, is something that I shall never forget, so long as I live, I have the fullest confidence that thet spirit can never be crushed. For the sake of India's Freedom, I besech you to keep up that spirit, I beseech you to hold your heads erect, and wait for that blessed Day when once again you will have an opportunity of waging the War for India's Independence. When the History of India's Last War of Independence comes to be written, Indians in Burma will have an honoured place in that History. I do not leave Burma of my own free will. I would have preferred to stay on here and share with you the sorrow of temporary defeat. But on the pressing advice of my Ministers and highranking Officers, I have to leave Burma in order po continue the struggle for India's liberation. Being a born optimist, my unshakable faith in India's early emancipation remains unimpaired and I appeal to you to cherish the same optimism. I have always said that the darkest hour preredes the dawn. We are now passing through the darkest hour; therefore, the dawn is not far off. TNDTA SHALL BE FREE. I cannot conclude this message without publicly acknowledging once again my heartfelt gra titude to the Government and people of Burma for all the help that I have received at their hands in carrying on this struggle. The day will come When Free India will 'reray that debt of gratitude ină conerous manner. INQUILAB ZINDALAD AZAD FIND ZINDABAD: Sekiar (nanden. ખરમા છેડતાં પહેલાં નેતાજીનેા પેાતાના સહકાર્યકરોને છેલ્લો સંદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 8. www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ HEADQUARTERS-AZAD HIND FAUJ SPECIAL ORDER OF THE DAY Breve officers and men of the Azad Hind Faui: It is with a very heavy heart that I am leaving Burma - the scene of the many heroic battles that you have fought since February 1944 and are still igbting. In the and Burma, we have lost the first round in our Fight for Iade pendence. But it is only the first round. We ho ve many more rounds to fight. I am a born optinist and I shall not admit defeat under any circumstances. Your brave deeds in the battle against the enemy on the plains of Imphal, the hills and iu les of Araken and the oil field area and other localities in Burme will live in the history of our struggle for Independence for 91 tine comrades. At this oritical hour, I have only one word or command to give you, and that is that 11 you have to 60 down temporarily. then go down as heroes: go down upholding the highest code of honour and d130101ine. The future generations of Indians who will be born. not a slaves but as free mon, because of your colos sel seorifice, will bless your names and proudly proclaim to the world that you, their forebear 9, fought and lost the battle in MenipurAssam, and Barme, but thpash temporary failure you paved the way to ultimate ocess at lory. By washe kable laita in India's liberation remalas unaltered. I am leaving in your sale heads our National Tricolour, our national ho Our on the best traditions Indian Warriors. La ve o doubt whatsoever that you the Vanguard of India's army of liberation, W SOrifice everything, even if itself to uphold India's Na tigal honour 30 tirat your comrades who will continue the firht 138 where may have before than your shining example to inspise them at all times. If I had my own way, I would have pretorred to stay with you in adverbisyond Share with you the sour Ow or temporary defeat. But on the advice OT y Bilsters and high ranking Officers, I have to Love Burse in order to continue the struggle for emancipation. Showing my couiftry mon in East Asia and inside India, I can assure 20 that they will continue the ticht dinder all oircumstances and that your sur fatin and writies will not be in vain. So ar B alloonoerna. D shall stadioatly adhere to the ledere that I took on the 21st of Datober 1943, to do all in my power to serve the interests of 38 orores ot my countrymen and tight for el libelotion. I appeal to you, in oon olu91 on, to cherish the 980 optinis mesit and to hellave, like myself, that the derkest hour is 09046as the dawn, India shall be free-and before May God bless you: INQUILD INDABAD AZAD HID ZINDABAD JAI HIND Jukhus Chandra lire. Datech. april. 1945. SUPRIS CONTANDER.. AZAD FIND TAUJ. રંગૂન છોડતાં પહેલાં નેતાજીએ ફેજને આપેલે ખાસ આ દેશ Page #148 -------------------------------------------------------------------------- ________________ રંગૂન છોડતા પહેલા શ્રી સુભાષચન્દ્ર બે ફેજને અનુલક્ષીને કાઢેલું છેલ્લું ફરમાન હેડકવાર્ટર, આઝાદ હિંદ ફોજ આઝાદ હિન્દ ફોજના બહાદુર અમલદારે અને સૈનિકે, 'બ્રહ્મદેશમાંથી હું ભારે હૈયે વિદાય લઈ રહ્યો છું. ૧૯૪૪ના ફેબ્રુઆરીથી આજ સુધીમાં આ ધરતી ઉપર તમે અનેક વીરસંગ્રામે ખેડયા છે. આપણું સ્વાતંત્ર્યવિગ્રહનું પહેલું યુદ્ધ, આપણે ઈમ્ફાલમાં અને બ્રહ્મદેશમાં, હારી બેઠા છીએ—પણ પહેલું યુદ્ધ જ. હજુ તે ઘણું યુદ્ધો લડવાના બાકી છે. હું તે જન્મથી જ આશાવાદી છું. કોઈપણ સંજોગોમાં પરાજય તે હું સ્વીકારવાને નથી. ઇમ્ફાલનાં મેદાનમાં, આનાકાનનાં જંગલ અને ડુંગરાઓમાં, બ્રહ્મ દેશના તેલવિસ્તારોમાં અને અન્યત્ર, તમે શત્રુઓ સામે જે મર્દાનગી દાખવી છે તે હિંદી આઝાદીના યુદ્ધના ઈતિહાસમાં સર્વદા અંકિત રહેશે. સાથીઓ, કટેકટીની આ ઘડીએ મારે તમને એક જ આદેશ આપવાને છે; અને તે એ કે દેડીક વારને માટે અગર જે આપણને પરાજય વીકારવાને છે, તે તે આપણે વરની પેઠે સ્વીકારીએ, શિસ્ત અને સ્વમાનના ઉચ્ચતર ધોરણનું સાંગોપાંગ પાલન કરીને સ્વીકારીએ. હિંદીઓની ભવિષ્યની પેઢીઓ-જેઓ ગુલામીમાં નહિ પરંતુ આઝાદીમાં જન્મશે અને જીવશે–તમારી પ્રચંડ કુરબાનીઓને પ્રતાપે જ–તેઓ તમારા ઉપર આશીર્વાદ વરસાવશે; જગતને તેઓ સગર્વ સંભળાવશે કે મણિપુર, આસામ અને બ્રહ્મદેશના રણક્ષેત્રોમાં લડીને અને પરાજિત થઈને પણ એ સ્વાધીનતાની સિદ્ધિને માર્ગ સાફ કર્યો હતો. હિંદની મુક્તિ બાબતની મારી શ્રદ્ધા અવિચળ છે. આપણે કેમી તિરંગે ઝડે, આપણું કેમી સ્વમાન અને હિંદી સૈનિકની મર્દાનગીની વીરપરંપરાએ બધું હું તમારા હાથમાં સલામત છોડી જાઉં છું. એના રક્ષણ માટે તમે, આઝાદી જંગના અગ્રેસરે, તમારાં સર્વસ્વનું બલિદાન આપશે એ બાબત ૧૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ જય હિન્દ મને તલભર પણ શંકા નથી. આપણે આઝાદી-જંગની, જગતને કાઈ બીજે ખૂણે શરૂઆત કરનારાઓ તમારા જીવનમાંથી પ્રકાશમયી પ્રેરણા મેળવશે. મારું ચાલ્યું હોત તે, હું અહીં તમારી સાથે જ રહ્યો હોત. આપણું આ ટૂંકમુદતી હારના દુઃખમાં તમારી સાથે ભાગ પડાવવા. પણ મારા પ્રધાન અને ઉચ્ચ અમલદારેના આગ્રહથી હું બ્રહ્મદેશ છોડું છું અન્યત્ર જઇને આઝાદીનું આપણું યુદ્ધ ચાલુ રાખવા. પૂર્વ એશિયાના અને હિંદની ધરતી ઉપરના મારા હિંદી દેશબાન્ધવોને હું પૂરેપૂરા પિછાણું છું, અને પિછાણું છું માટેજ હું તમને ખાતરી આપી શકું છું કે ગમે તેવા સંયોગોમાં પણ એ સ્વાતંત્ર્ય સંગ્રામ જરી જ રાખશે અને તમે આપેલી કુરબાનીઓ અને વેઠેલી યાતનાઓ અફળ નહિ જાય. મને નિસબત છે ત્યાં સુધી હું તે, ૧૯૪૩ ના આટોબરની ૨૧ મીએ મેં જે શપથ લીધા છે તેને વફાદારીપૂર્વક વળગી રહીશ અને ૩૮ કરોડ જેટલા મારા દેશબાધવોના કલ્યાણ અર્થે અને એમની મુક્તિ અર્થે શક્ય તેટલું બધું યે કરી છુટીશ. મારે તમને પણ એ જ આગ્રહ છે કે મારી પેઠે તમે પણ આશાવાદને વળગી રહેશે. અને ઉષાનો ઉદય ગાઢતમ અંધકાર પછી જ થાય છે એવી મારી માન્યતાને સ્વીકારશે. હિન્દ આઝાદ થશે જ અને તે થોડા જ વખતમાં ઈશ્વરને આશીર્વાદ શતરે તમારા ઉપર....... ઇન્કિલાબ ઝિન્દા બા આઝાદ હિંદ ઝિન્દાબાર ! જય હિન્દ ! - સુભાષચંદ્ર બોઝ ૨૪, એપ્રિલ ૧૯૪૫ આઝાદ હિન્દ સેનાના સરસેનાપતિ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદેશ છોડતા પહેલાં પિતાના સહકાર્યકરોને શ્રી સુભાષચંદ્ર બે આપેલો છેલ્લો સંદેશ બ્રહ્મદેશના મારા હિન્દી અને બ્રાહ્મી મિત્રનેભાઈઓ અને બહેનો, બ્રહ્મદેશમાંથી હું ભારે હૃદયે વિદાય લઈ રહ્યો છું. આપણું સ્વાતંત્ર્યવિગ્રહનું પહેલું યુદ્ધ આપણે હારી બેઠા છીએ—પણ ફક્ત પહેલું જ. હજુ તે ઘણું યુદ્ધો બાકી છે. એકાદ યુદ્ધમાં પરાજય પામીને નિરાશ થવાનું હું કોઈ પણ કારણ જેતે નથી. તમે-બ્રહ્મદેશના મારા દેશબાંધવોએ-માદરે વતન પ્રત્યેની તમારી ફરજ દુનિયા આખીને તારીફ કરવી પડે એવી રીતે બનાવી છે. તમે તમારું સર્વસ્વ-માનવસંપત્તિ, દ્રવ્ય અને સામગ્રી-ઉદારતાથી આપી ચૂક્યા છે. સર્વસ્પર્શી યુદ્ધ માટેની તૈયારી એટલે શું, એ તમે તમારા વર્તનથી બતાવી આપ્યું છે. પણ આપણી સામેનાં બળે અતિ પ્રચંડ હતાં; અને પરિણામે હાલ થોડા વખતને માટે તે આપણી આઝાદીનું આ બ્રહ્મદેશવાળું યુદ્ધ તે આપણે હારી જ બેઠા છીએ. નિઃસ્વાર્થ સમર્પણવૃત્તિની જે ભાવના તમે બતાવી છે અને ખાસ કરીનેમેં મારું વડું મથક બ્રહ્મદેશમાં ખસેડયું તે પછી–એ તે માસથી હું જીવીશ ત્યાં સુધી કદાપિ નહિ વિસરાય. આ ભાવનાને કોઈ પણ શક્તિ કદી કચડી શકશે નહિ એવી મારી શ્રદ્ધા છે. હું તમને વિનવું છે કે હિંદની આઝાદીને ખાતર એ ભાવના ટકાવી રાખજે... હિંદની આઝાદી માટે ફરી યુદ્ધ લડવાને ધન્ય દિવસ ઊગે ત્યાં સુધી ઉન્નતશિરે ઊભા રહેવાની મારી તમને વિનતિ છે. હિંદના છેલ્લા સ્વાતંત્ર્યસંગ્રામને ઈતિહાસ લખાશે ત્યારે બ્રહ્મદેશના હિંદીઓને એમાં આદરભર્યું સ્થાન હશે. હું મારી રાજીખુશીથી બ્રહ્મદેશ છેડતા નથી. મને પિતાને તે અહીં જ રહીને આપણુ ટૂંકમુદતી પરાજયનું દુઃખ તમ સૌની સાથે સહેવાનું વધારે ગમત, ૧૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ જય હિંદ 3 પરંતુ મારા પ્રધાનેાની અને ઉચ્ચ દરજ્જાના અમલદારોની આગ્રહભરી સલાહ છે કે હિંદી આઝાદીની લડતને જારી રાખવા માટે મારે બ્રહ્મદેશમાંથી બીજે કયાંક ચાલ્યા જવું જોઇએ. જન્મથી જ હું આશાવાદી છું-અને પિરણામે હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિને હવે થાડા જ વખતની વાર છે એવી મારી શ્રદ્ધા આજે પણ અવિચળ જ છે. એ જ આશાવાદને હૃદયમાં રાખવાની હું તમ સૌને વિનતિ કરું છું. ઉષા પહેલાં ગાઢમાં ગાઢ અન્ધકાર આવવાના જ–એમ મે' તમને અનેક વાર કહ્યું છે. અત્યારે આપણે ગાઢમાં ગાઢ અન્ધકાર સોંસરા પસાર થઈ રહ્યા છીએ... ...એટલે ઉષા હવે દૂર નથી. હિંદુ આઝાદ થશે જ. બ્રહ્મદેશની પ્રજા અને બ્રહ્મદેશની સરકારે આપણા આઝાદીજગને ચલાવવામાં શક્ય તેટલી બધી – સહાયતા મને કરી છે તે બાબત તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કર્યાં વગર આ સંદેશ હું પૂરા ન જ કરી શકું... બ્રહ્મદેશનું એ ઋણુ સ્વતંત્ર ભારતને હાથે જ ફીટી શકે...અને તે દિવસ પણ હવે દૂર નથી. ૧૪૦ ઇન્કિલા ખર ઝિન્દા મા ! આઝાદ હિંદ ઝિન્દામા ! જય હિન્દ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુભાષચંદ્ર માઝ www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Tog12 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com