________________
ભારેલા અગ્નિ
ઉપર જાપાનીઓએ ત્રણ દિશાએ તરફથી આક્રમણ માંડયું. છે–બાટુ પહાટ, કલુઆંગ અને મરસીંગ તરથી. મલાયાની ધરતીથી અમને એ જોતજોતામાં વિખૂટું પાડી દેશે. શહેરને અમે બચાવી શકીશું ? બ્રહ્મદેશમાં પેગુ અને સિતાંગવેલી ઉપર જાપાનનાં દળા ઊભરાઈ રહ્યાં છે.
સત્તાધીશે તેા હજુ યે ડિગે। માર્યા કરે છે કે પણ એમના ઉપર હવે તબાર રાખે છે કાણું ? મળી ગઇ છે. પણ મલાયાવાસીઓ અને હિંદીએ હજી એવી ને એવી જ છે,
સિંગાપુર અભેદ્ય' છે. એમની આબરુ ધૂળમાં પ્રત્યેની એમની તુમાખી
ભાગા ! ભાગે ! નાસભાગની વાત સિવાય બીજી કાઈ વાત જ કાને પડતી નથી ! ગમે ત્યાં, ગમે તે રીતે, પશુ અહીંથી નાસી જામે ! નાસી જઈને કાક એને ઠેકાણે પહાંચા કે જ્યાં જાપાનીઓને પત્રો આપણા ઉપર ન પડે ! એ જ છે અત્યારે બ્રિટિશરાની મનેદશા.
મને લાગે છે કે જાપાનીએ સિંગાપુર લઈ લેશે તે પહેલાં હિંદી વસતિને અર્ધો ભાગ મલાયામાંથી પલાયન કરી ગયા હશે. બ્રિટિશ ગુલામીએ આપણને મેંઢા જ બનાવી મૂક્યાં છે ને !
ફેબ્રુઆરી ૧૫, ૦૨ છેલ્લા કેટલાએક દિવસે થયાં આ નોંધપોથી લખવાની મને પુરસદ જ નથી મળી. બનવાનું હતું તે બની ગયું છે. અભેદ્ય કિલ્લા ભેદાઈ ગયા છે. સિંગાપુર ઉપર હવે બ્રિટનના ધ્વજ કરતા નથી. બ્રિટિશ નૌકાદળના આ મથકને આંધવા ૪૫ કરોડ રૂપિયાના ધુમાડા થયેલા. ને આપ્યુ, અકબંધ, જાપાનીઓના હાથમાં જઇ પડયું સૈનિકા, ૧૩૦૦૦ ઑસ્ટ્રેલિયન સૈનિક અને ૩૨૦૦૦ હથિયાર હેઠાં મેલીને શરણે થઈ ગયા. મલાયાના પ્રકૃતિરમ્ય લાખ માનવીઓ આમ, પાંપણના પલકારામાં, જાપાનના હાથમાં આવી ગયાં ! લેકા ગભરાઇ ઊઠયાં છે, પણુ રસ્તે જતાં આજે એછામાં એછા છે સાત જણાએ મને ઊભી રાખીને એક વાતની નિરાંત તે બતાવી જ કે જાપાનીઓએ હજુ સુધી તા કશું જ અધમ વર્તન કર્યું નથી. જગતની કલાઈ અને જગતના રબરનું મેટામાં મેટું ઉત્પાદક મલાયા– ૩૮% કલાઈ અને ૪૩% રબર-આજે જાપાનનું બન્યું.
પ્રદેશો અને ૫૦
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આજે એ આખું ૧૫૦૦૦ બ્રિટિશ હિંદી સૈનિકા-સૌ
www.umaragyanbhandar.com