Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું] લિપ
[૨૫૭ આગળ જતાં વળાંકદાર મરોડવાળા થયા; જેવા કે ૩, ૩, , , , , , , ૨ અને હું ના મરોડ.
આ વળાંકવાળા મરોડોમાં ૩૪, ૩, ૧૫ ક. ૪ અને ૨માં સીધી ઊભી રેખા નીચે તરફ લંબાઈને ડાબી બાજુએ વળાંક ધારણ કરે છે. માં ક્યારેક મધ્યની આડી રેખા નીચે તરફ મૂકીને વળાંક ધારણ કરતી જણાય છે; જેમકે ત્રીજા ખાનાના ના મરોડ.
જે વર્ગોમાં સીધી ઊભી, આડી કે ત્રાંસી રેખાઓ દ્વારા ખૂણું બનતા હતા તેઓ અહીં ગોળ વળાંક ધારણ કરે છે; દા. ત. ૩, , ૪, ૫, ૬, ૪, ૫, ૬, હું અને શું ના મોટા ભાગના મરોડોમાં.
અહીં કેટલાક વર્ણ તો ક્ષત્રપકાલની શરૂઆતમાં બીજા ખાનામાં) અંશતઃ અને અંતભાગમાં ઘણે અંશે ગોળ મરોડવાળા બન્યા છે. સાધારણ રીતે આવા વર્ણ ચાલુ કલમે લખાયાનું જણાય છે; દા. ત. ૨, ૪, ૩, , , , , હું ના મોટા ભાગના મરોડ ગોળ છે.
ક્ષત્રપકાલમાં લિપિ-વિકાસની પ્રક્રિયાનાં કેટલાંક સામાન્ય લક્ષણ તપાસ્યા પછી, હવે આ સમયમાં ગુજરાતમાં પ્રથમ વાર પ્રાપ્ત થતા ૩, , ૩, ૪, ૫ અને 8 વર્ગોનું સ્વરૂપ તપાસીએ.
- આ સ્વરનું મૂળ સ્વરૂપ જાણવા મળતું નથી, પરંતુ પછીનાં સ્વરૂપો પરથી એ રવરૂપ હસ્ય નાં ત્રણ બિંદુઓની નીચે ચોથું બિંદુ મૂકતાં ઘડાતું હશે અને વખત જતાં એનાં ઉપલાં અને નીચલાં બિંદુઓને એક સીધી ઊભી સુરેખાથી સાંધવામાં આવી હશે.
– ચાર્જન-રદ્રદામાના અંધૌના લેખમાં આ રવર પ્રયોજાયો છે. બે ત્રાંસી રેખાઓને વચ્ચેથી પરસ્પર દુભાગીને આ સ્વર સૂચવવામાં આવ્યો છે.
- આ ચિહ્ન અર્ધવૃત્તાકાર ટના ચિહ્ન પરથી સાધિત થયું છે. એમાં એના વર્તમાન મરેડને નીચલે મુખ્ય ભાગ નજરે પડે છે.
- અશોકના ગિરનાર શૈલલેખમાં આ વર્ણ પ્રયોજાયો ન હતો, પરંતુ અન્ય પ્રદેશોમાં કોતરાયેલ અશોકના લેખમાં એનો પ્રયોગ થયો હતો. મૌર્ય કાલમાં બે ત્રાંસી સુરેખાઓથી ઉપલી ટોચે બનતા ખૂણાની મધ્યમાં એક સીધી.
–૨-૧૭