Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૬ ]
મૌર્ય કાલથી ગુપ્તકાલ
[31.
(6
રત્નસ અતિરગર અતસ” લેખ કેાતરેલા છે. શરૂઆતના ક્ષત્રપેાના સિક્કા પર પણ ખરેાષ્પી લખાણ મળે છે; દા. ત. નહપાનના સિક્કાઓ પર ‘રો જીદૂરતત નવનસ” (આકૃતિ ૪) કેતરવામાં આવેલ છે. આ લખાણોની લિપિ ભારતની તત્કાલીન ખરેષ્ઠી-લિપિને મળતી છે. લખાણ ટૂંકાં અને એક જ પ્રકારનાં હોવાથી ભારતીય શ્રીકે! અને ક્ષત્રપેાના સમય દરમ્યાન આ લિપિના સ્વરૂપમાં કાઈ નોંધપાત્ર રૂપાંતર થયું છે કે કેમ એ કહી શકાતું નથી. ઈ. સ. ના ખા સૈકાથી ક્ષત્રપેાના સિક્કા પર ખરેષ્ઠી લિપિના થતા પ્રયોગ લુપ્ત થતા જણાય છે. ગ્રીક-રામન લિપિનાં થેડક અહીત આંકન બાદ કરતાં એ સમયથી ગુજરાતમાં બ્રાહ્મી લિપિ જ એકમાત્ર લિપિ બની રહે છે.
ગ્રીક-રામન લિપિ
શ્રીકાએ પ્રાચીન ફીનિશિયન લિપિમાંથી ઈ. પૂ. સાતમી શતાબ્દીના અરસામાં ગ્રીક લિપિનું નિર્માણ કર્યું. આરંભમાં તે! આ ગ્રીક લિપિ પણ જમણેથી ડામે લખાતી હતી, પરંતુ પાછળથી એ ડાબેથી જમણી દિશામાં લખાવા લાગી.પ૧ શ્રીકાએ ફીશિયન અને સેમિટિક કુલની બીજી કિષિને આધારે ગ્રીક લિપિને વિકાસ કર્યાં, જેમાંથી વર્તમાન રેશમન સિપિ ઘડાઈ, રામન સામ્રાજ્યને અભ્યુદય થતાં રાખીએ ગ્રાના અનેક સાંસ્કૃતિક સિદ્ધિએ અપનાવી હતી, જેમાંની ગ્રીક લિપિ પણ એક છે. મને એ એને અપનાવીને એના વિકાસ કર્યાં, તેથી આ! કિષેિ ગ્રીક-રેમન લિપિને નામે એળખાય છે. ગ્રીકોએ વમાન રામની લિપિના ૨૬ મૂળાક્ષરો પૈકીના ૨૨ અક્ષર વિકસાવ્યા હતા. માત્ર એમાં રવાનાં કાલમાન હસ્વ-દાતાને ભેદ) આરંભમાં જોવા મળતાં નથી. આ ગ્રીક-રામન લિધેમાં બ્રાહ્મીની માફક વ્યંજન સાથે સ્વર ભેળવવાની પદ્ધતિ હતી, પરંતુ એને માટે વ્યંજનના ચિહ્નની પછી સ્વર ચેત્તુ અલગ મૂકવામાં આવતુ, સ્વરાનાં અંતર્ગત સ્વરચિહ્ન પ્રાજવામાં આવતાં નહિ; દા. ત. MIA, ME, MO વગેરે. એવી રીતે સંયુક્ત વ્યંજન સૂચવવા માટે વ્યંજનચિહ્ન પછી ખીજુ વ્યંજનચિહ્ન અલગ મૂકવામાં આવતું; દા. ત. ૢ માટે NDR લખાતું, શ્રીક-રામનલિપિની આ પદ્ધતિ આજે પણ રામન લિપિમાં ચાલુ રહેલી જોવા
મળે છે.
સિકંદરના આક્રમણૅ પૂર્વ મધ્ય એશિયામાં અને ભારતના પશ્ચિમાત્તર પ્રદેશામાં ગ્રીક સંસ્કૃતિની અસર વ્યાપક બની; ભારતના પશ્ચિમાત્તર પ્રદેશમાં શ્રીકેાની સત્તા પ્રવર્તી. ગ્રીક લેક પણ આ પ્રદેરામાં એને કારણે વસ્યા. એ ભારતીય-ત્રીકોએ વ્યવહારમાં પેાતાની લિપિ ઉપરાંત સ્થાનિક પ્રશ્નની ખરેટી