Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० द्रव्यानुयोगो महर्द्धिकः । કહિઓ. જેહ માટઇં શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છઈ. તદ ૩દમ તે મટ્ટીયા પા” (નિ.મ.લ) રૂતિ વીતમ્ “મર્હિવા: = પ્રધાના:” (કોનિ.મી. ) इति तवृत्तौ द्रोणाचार्यः।
કાત્મતત્ત્વચ યથાર્થતયા પરિચ્છેવત્વાન્ દ્રવ્યાનુયોચ સુવર્ણારત્વે સનાત” (http:// www.Jainuniversity.org/PDFs/lib/lib_4_12.pdf) રૂતિ નૈવિશ્વવિદાયનામ વિવ્યિોથે ચા ને अतः तस्य महर्दिकत्वम् अनाविलम् ।
न च महर्द्धिकाः सर्वे एव महत्त्वम् आबिभ्रतीति न नियम इति शङ्कनीयम्,
द्रव्यानुयोगमहत्त्वस्य प्रकारान्तरेणाऽपि युक्तत्वात्, यतः शुद्धाहारादिकं द्रव्यानुयोगादिगोचरस्वाध्यायस्यैव साधनं भवति । 'यद् यस्मै ततः तत् प्रधानम्' इति न्यायेन अङ्गि एव प्रधानम्, र्णि -કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ - આમ ચાર અનુયોગ છે. તથા આ ચારેય અનુયોગ ક્રમશઃ મહદ્ધિક = વધુ કિંમતી = મુખ્ય છે.” ઓઘનિર્યુક્તિભાષ્યની વૃત્તિમાં દ્રોણાચાર્યજીએ મહદ્ધિક' શબ્દનો અર્થ “પ્રધાન = મુખ્ય” આવું બતાવેલ છે. આનાથી સિદ્ધ થાય છે કે શાસનને આગળ ધપાવવા માટે ચરણ-કરણાનુયોગ કરતાં ધર્મકથાનુયોગ વધુ ઉપયોગી છે. તેના કરતાં ગણિતાનુયોગ મુખ્ય છે. તથા દ્રવ્યાનુયોગ ચારેયમાં મુખ્ય છે, સર્વશ્રેષ્ઠ છે.
ક દ્રવ્યાનુયોગ સોનાની ખાણ 5 (લ7.) “આત્મતત્ત્વનો યથાર્થરૂપે નિર્ણય કરાવવાના લીધે દ્રવ્યાનુયોગ સોનાની ખાણ તરીકે માન્ય છે' - આ મુજબ “જૈન યુનિવર્સિટી' નામની વેબસાઈટમાં જણાવેલ છે. તેથી ‘દ્રવ્યાનુયોગ મહર્તિક છે' - આ બાબત નિર્વિવાદ છે.
શંકા :- (ન ઘ.) પાણી કરતાં સોનું મોટી સમૃદ્ધિરૂપ છે. પણ જીવન ચલાવવા માટે સોના કરતાં || પાણી જ વધારે મહત્ત્વનું છે. તેથી મહત્ત્વશાળી અને મહદ્ધિક આ બે શબ્દ એકાર્થિક નથી. તેથી પ્રસ્તુતમાં દ્રવ્યાનુયોગ ભલે મહદ્ધિક હોય પણ ચરણ-કરણાનુયોગ મહત્ત્વશાળી છે. શાસનપ્રભાવના-રક્ષા વગેરે જો કાર્ય કરવાની દૃષ્ટિએ દ્રવ્યાનુયોગ મહદ્ધિક છે. જ્યારે દુરાચાર-દોષ-આશ્રવ વગેરેમાંથી આત્માને બચાવી સદાચાર-સદ્ગુણ-સંવરના માર્ગે આગળ વધારવા માટે તો ચરણ-કરણાનુયોગ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી દ્રવ્યાનુયોગ મહર્દિક ભલે હોય. પરંતુ તે મહાન કઈ રીતે સિદ્ધ થશે ? કારણ કે જે મહદ્ધિક હોય તે બધા જ મહાન હોય - તેવું નથી હોતું. તેથી દ્રવ્યાનુયોગમાં ચરણ-કરણાનુયોગ કરતાં મહત્ત્વ તો અસિદ્ધ જ રહેશે.
આ અંગી પ્રધાન ન્યાયનું નિરૂપણ ઉં, નિરાકરણ :- (દ્રવ્યા.) ના. બીજી રીતે વિચાર કરવામાં આવે તો પણ “ચરણ-કરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગ વધુ મહાન છે' - આ વાત વ્યાજબી છે. કારણ કે નિર્દોષ ગોચરી-પાણી વગેરે પણ દ્રવ્યાનુયોગાદિસંબંધી સ્વાધ્યાયનું જ સાધન છે. સંસ્કૃત ભાષામાં એક ન્યાય = નિયમ આવે છે કે “જે જેના ૪. મો.(૨)માં “શુદ્ધાચારાદિક' પાઠ.