Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 337
________________ ૨/૮ ☼ चरमावर्तकालप्रभावप्रतिपादनम् १५३ અનઇ (જિમ વલી) છેહલઈ (તે) પુદ્ગલપરાવર્ત ધર્મ કરવાની સમુચિત શક્તિ “એવ કહિયઈ. તત્ત્વ અચરમ પુદ્ગલપરાવર્ત ભવબાલ્યકાલ કહિઓ છઈ, અનઈં છેહલો પુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાલ કહિઓ છઈ. अचरमपरिअट्टेसु कालो भवबालकालमो भणिओ । સુ ઘરમાં ૩ ધર્મનુવળવાનો તચિત્તમેોત્તિ || (વિ. પ્ર. ૪/૧૬) વીસીમધ્યે *કહ્યું છઈ.* ॥૨/૮॥ (વિ.ના.મા.૨૦૨૧ રૃ.) રૂત્યવધેયમ્। प रा चरमावर्तकालतः = अन्त्यपुद्गलपरावर्तकालमाश्रित्य सा = योगधर्मगोचरा शक्तिः तु समुचिता प्रोक्ता । “तु पादपूरणे भेदे समुच्चयेऽवधारणे । पक्षान्तरे नियोगे च प्रशंसायां विनिग्रहे । । ” (मे.को. अव्यय १९/पृ.१८०) इति मेदिनीकोशवचनानुसारेणाऽत्र तुः पक्षान्तरोपदर्शनार्थमुक्तः । अत एव अचरमपुद्गलपरावर्तो भवबालकालः कथितः चरमपुद्गलपरावर्त्तश्च धर्मयौवनकालः कथितः । तदुक्तं विंशिकाप्रकरणे शु हरिभद्रसूरिभिः “अचरिमपरिअट्टेसुं कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो तहचित्तभेओत्ति।।” (विं.प्र.४/१९) इति । अयमाशयः - मल-मूत्रादिना स्वशरीरं यथा बालः खरण्टयति तथा '' भोगतृष्णाकर्दमेन स्वात्मानम् अचरमावर्तकालवर्ती जीवो मलिनयतीति अचरमावर्तकालः जीवस्य ि बालदशा भण्यते। चरमावर्तकालप्राप्तौ संज्ञिदशायां सद्गुरु-कल्याणमित्रादियोगेन 'एतद्भवसाफल्यं का નથી.” આમ સિદ્ધત્વ પણ સંસારીજીવમાં વિદ્યમાન જ છે - આ વાત વાચકવર્ગે ખાસ ખ્યાલમાં રાખવી. ધર્મચૌવનકાળને ઓળખીએ / (ચરમાવર્ત.) છેલ્લા પુદ્ગલપરાવર્તકાળને આશ્રયીને યોગધર્મસંબંધી શક્તિ તો સમુચિતશક્તિ કહેવાય છે. “પાદપૂર્તિ, ભેદ, સમુચ્ચય, અવધારણ, પક્ષાન્તર, નિયોગ, પ્રશંસા અને વિશેષ પ્રકારે નિગ્રહઆટલા અર્થમાં ‘તુ’ વપરાય” - આ મુજબ મેદિનીકોશમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં દર્શાવેલ ‘તુ’ શબ્દ ઓઘશક્તિ સિવાયનો બીજો પક્ષ જણાવવાના અર્થમાં પ્રયોજેલ છે. માટે જ al અચરમપુદ્ગલપરાવર્ત કાળ સંસારનો બાલકાળ કહેવાય છે તથા ચરમપુદ્ગલપરાવર્ત કાળ ધર્મનો યૌવનકાળ કહેવાય છે. માટે જ વિશિકાપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “અચ૨માવર્ત સ અવસ્થામાં જે કાળ હોય તે સંસારનો બાલકાળ કહેવાય છે. તથા ચરમપુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાળ કહેવાય છે. આ ચરમાવર્તકાળના તથાવિધ અનેક ભેદ-પ્રભેદ હોય છે.” આશય એ છે કે મળ-મૂત્ર વગેરેથી પોતાના શરીરને ખરડવાનું કામ જેમ બાળક કરે છે. તે જ રીતે ભોગતૃષ્ણાના કાદવથી આત્માને મલિન કરવાનું કાર્ય અચરમાવર્તમાં રહેલ જીવ કરે છે. માટે અચરમાવર્ત અવસ્થા એ સંસારી જીવની બાળદશા છે. જીવ જ્યારે ચ૨માવર્તકાળમાં પ્રવેશ કરે છે, સંશી પંચેન્દ્રિય અવસ્થાને મેળવે છે, સદ્ગુરુના ૦ પુસ્તકોમાં ‘ધર્મથી’ અશુદ્ધ પાઠ. લી.(૧+૨+૩) + P(૩)માં ધર્મની સમુ...’ શુદ્ધ પાઠાત્તર. આ.(૧)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘એવ' નથી. કો.(૭)માં છે. ... ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ ફકત કો.(૧૧)માં છે. 1. अचरमपरावर्तेषु कालः भवबालकालः भणितः । चरमः तु धर्मयौवनकालः तथाचित्रभेदः इति । ।

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432