Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०२
• सम्मतौ सिद्धान्तपक्षदर्शनम् । 'गुणसदमंतरेण वि, तं तु पज्जवविसेससंखाणं । ૨ સિક્સરૂ નવરં સંવાળસ્થળો ન ય ગુણો 7િ || (સ.ત.રૂ/૧૪). » રૂપાઘભિધાયી ગુણશબ્દ વિના તે વચન પર્યાયવિશેષ સંખ્યાવાચી સિદ્ધ થાઈ. કેવલ સંખ્યા ન કહેતાં ગણિતશાસ્ત્રધર્મ તે ગુણ છઈ. એહ જ અર્થ દૃષ્ટાન્નઈ દઢઈ. ગાથા -
प अत्राऽऽह सिद्धान्तवादी “गुणसद्दमंतरेणावि तं तु पज्जवविसेससंखाणं । सिज्झइ णवरं संखाणसत्थ- ઘમો ‘તરૂકુળો'ત્તિ ” (૪ત.રૂ/૦૪) તિ
तद्वृत्तिः “रूपाद्यभिधायिगुणशब्दव्यतिरेकेणाऽपि ‘एकगुणकालः' इत्यादिकं पर्यायविशेषसङ्ख्यावाचकं वचः म सिध्यति, न पुनर्गुणास्तिकनयप्रतिपादकत्वेन, यतः सङ्ख्यानं गणितशास्त्रधर्मः - ‘अयं तावद्गुणः' इति ‘તાવતાડધિવો ચૂનો વા ભાવ:' રૂત્તિ જીતશાસ્ત્રધર્મ–ાવચેત્યર્થ.” (સ.ત.રૂ/૧૪ ) તિા
9 ગુણ-પર્યાય અભિન્ન છે: સિદ્ધાન્તવાદી , ઉત્તરપક્ષ :- (ત્રા.) “ગુણ” શબ્દ વિના પણ પર્યાયવિશેષસ્વરૂપ સંખ્યા સિદ્ધ થાય છે. ફક્ત વાત એટલી જ છે કે “આટલા ગણો' આ પ્રકારે ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગુણધર્મ (ગુણાકાર) સ્વરૂપ અર્થને સૂચવનાર “ગુણ' શબ્દ ભગવતીસૂત્રમાં પ્રયોજાયેલ છે. (સંમતિતર્કની ગાથામાં સિદ્ધાન્તવાદી તરફથી
જે ઉત્તર અપાય છે તેનો આ ઉલ્લેખ છે.) . (ત) વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે સંમતિતર્કની પ્રસ્તુત ગાથાની છણાવટ કરતા જણાવેલ a છે કે “ભગવતીસૂત્ર આદિમાં પ્રાણવાન (ગુણવત્ત:) ઈત્યાદિ સૂત્રમાં રૂપ વગેરે માટે ‘ગુણ' શબ્દનો
પ્રયોગ માનવાની જરૂરત જ નથી. કારણ કે દ્રવ્યના પર્યાયવિશેષ સ્વરૂપ સંખ્યાને “વિવક્ષિત શ્યામ સ આદિ રૂપની શ્યામતા અન્ય શ્યામ દ્રવ્યની અપેક્ષાએ દશગણી કે અનંતગણી અધિક અથવા ન્યૂન છે' - આ પ્રમાણે દર્શાવવા માટે તથાવિધ વચનપ્રયોગ છે. આ વાત સર્વજનોને સંમત છે. માટે ભગવતીસૂત્રના પૂર્વોક્ત વચનને અર્થપત્તિથી ગુણાર્થિકનયનું પ્રતિપાદક માનવું નિરર્થક છે. સંમતિતર્કની મૂળ ગાથામાં પ્રયુક્ત “સંવાળ' શબ્દનો અર્થ છે ગણિતશાસ્ત્રવિષયભૂત ગુણધર્મ. તાત્પર્ય એ છે કે “આ આટલા ગણું છે આ પ્રકારે જે તાવગુણત્વસ્વરૂપ (તેટલા ગણું) ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ ધર્મ છે તેનો નિર્દેશ “Uાળવાના ઈત્યાદિ સૂત્રમાં કરેલ છે. “રૂપાદિ ગુણ સ્વરૂપ છે' - એવું સિદ્ધ કરવા માટે ઉપરોક્ત સૂત્રપ્રબંધ સમર્થ નથી. માટે રૂપાદિ ગુણને ગ્રહણ કરવા ગુણાર્થિકનયની માન્યતા નિરાધાર સિદ્ધ થાય છે.”
૪ આ.(૧)માં “દ્રવ્ય-ગુણાન્યત્વવાદી જે છે તે સિદ્ધાન્ત “ગુજરાત, તુ ન ઈત્યાદિ. માટે રૂપાદિપરિણામવત્ (વંત?) તે પર્યાયસંજ્ઞા જ કહી છે. તે માટે ગુણ તે પર્યાય જ જાણવો.” પાઠ.... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. 1. Tળશદ્ધમત્તેરે તત્ તુ પર્યાવિશેષાનમ્ શિષ્યતિ નવરં સહ્યાનશાસ્ત્રધર્મ ‘તાવUTE' રિા 2. અને વ્યવસ્થા “ર ૩ ગુત્તિ ' : દ્રવ્ય-બ-પથરા “ર Trો નિ' પત્રિકા