Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 386
________________ २०२ • सम्मतौ सिद्धान्तपक्षदर्शनम् । 'गुणसदमंतरेण वि, तं तु पज्जवविसेससंखाणं । ૨ સિક્સરૂ નવરં સંવાળસ્થળો ન ય ગુણો 7િ || (સ.ત.રૂ/૧૪). » રૂપાઘભિધાયી ગુણશબ્દ વિના તે વચન પર્યાયવિશેષ સંખ્યાવાચી સિદ્ધ થાઈ. કેવલ સંખ્યા ન કહેતાં ગણિતશાસ્ત્રધર્મ તે ગુણ છઈ. એહ જ અર્થ દૃષ્ટાન્નઈ દઢઈ. ગાથા - प अत्राऽऽह सिद्धान्तवादी “गुणसद्दमंतरेणावि तं तु पज्जवविसेससंखाणं । सिज्झइ णवरं संखाणसत्थ- ઘમો ‘તરૂકુળો'ત્તિ ” (૪ત.રૂ/૦૪) તિ तद्वृत्तिः “रूपाद्यभिधायिगुणशब्दव्यतिरेकेणाऽपि ‘एकगुणकालः' इत्यादिकं पर्यायविशेषसङ्ख्यावाचकं वचः म सिध्यति, न पुनर्गुणास्तिकनयप्रतिपादकत्वेन, यतः सङ्ख्यानं गणितशास्त्रधर्मः - ‘अयं तावद्गुणः' इति ‘તાવતાડધિવો ચૂનો વા ભાવ:' રૂત્તિ જીતશાસ્ત્રધર્મ–ાવચેત્યર્થ.” (સ.ત.રૂ/૧૪ ) તિા 9 ગુણ-પર્યાય અભિન્ન છે: સિદ્ધાન્તવાદી , ઉત્તરપક્ષ :- (ત્રા.) “ગુણ” શબ્દ વિના પણ પર્યાયવિશેષસ્વરૂપ સંખ્યા સિદ્ધ થાય છે. ફક્ત વાત એટલી જ છે કે “આટલા ગણો' આ પ્રકારે ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગુણધર્મ (ગુણાકાર) સ્વરૂપ અર્થને સૂચવનાર “ગુણ' શબ્દ ભગવતીસૂત્રમાં પ્રયોજાયેલ છે. (સંમતિતર્કની ગાથામાં સિદ્ધાન્તવાદી તરફથી જે ઉત્તર અપાય છે તેનો આ ઉલ્લેખ છે.) . (ત) વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે સંમતિતર્કની પ્રસ્તુત ગાથાની છણાવટ કરતા જણાવેલ a છે કે “ભગવતીસૂત્ર આદિમાં પ્રાણવાન (ગુણવત્ત:) ઈત્યાદિ સૂત્રમાં રૂપ વગેરે માટે ‘ગુણ' શબ્દનો પ્રયોગ માનવાની જરૂરત જ નથી. કારણ કે દ્રવ્યના પર્યાયવિશેષ સ્વરૂપ સંખ્યાને “વિવક્ષિત શ્યામ સ આદિ રૂપની શ્યામતા અન્ય શ્યામ દ્રવ્યની અપેક્ષાએ દશગણી કે અનંતગણી અધિક અથવા ન્યૂન છે' - આ પ્રમાણે દર્શાવવા માટે તથાવિધ વચનપ્રયોગ છે. આ વાત સર્વજનોને સંમત છે. માટે ભગવતીસૂત્રના પૂર્વોક્ત વચનને અર્થપત્તિથી ગુણાર્થિકનયનું પ્રતિપાદક માનવું નિરર્થક છે. સંમતિતર્કની મૂળ ગાથામાં પ્રયુક્ત “સંવાળ' શબ્દનો અર્થ છે ગણિતશાસ્ત્રવિષયભૂત ગુણધર્મ. તાત્પર્ય એ છે કે “આ આટલા ગણું છે આ પ્રકારે જે તાવગુણત્વસ્વરૂપ (તેટલા ગણું) ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ ધર્મ છે તેનો નિર્દેશ “Uાળવાના ઈત્યાદિ સૂત્રમાં કરેલ છે. “રૂપાદિ ગુણ સ્વરૂપ છે' - એવું સિદ્ધ કરવા માટે ઉપરોક્ત સૂત્રપ્રબંધ સમર્થ નથી. માટે રૂપાદિ ગુણને ગ્રહણ કરવા ગુણાર્થિકનયની માન્યતા નિરાધાર સિદ્ધ થાય છે.” ૪ આ.(૧)માં “દ્રવ્ય-ગુણાન્યત્વવાદી જે છે તે સિદ્ધાન્ત “ગુજરાત, તુ ન ઈત્યાદિ. માટે રૂપાદિપરિણામવત્ (વંત?) તે પર્યાયસંજ્ઞા જ કહી છે. તે માટે ગુણ તે પર્યાય જ જાણવો.” પાઠ.... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. 1. Tળશદ્ધમત્તેરે તત્ તુ પર્યાવિશેષાનમ્ શિષ્યતિ નવરં સહ્યાનશાસ્ત્રધર્મ ‘તાવUTE' રિા 2. અને વ્યવસ્થા “ર ૩ ગુત્તિ ' : દ્રવ્ય-બ-પથરા “ર Trો નિ' પત્રિકા

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432