Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 401
________________ २/१३ ० स्वातन्त्र्योपचारेण नामत्रितयसिद्धि: 0 २१७ અનઈ એ ૩ નામ કયાં છઈ, તે પણિ ભેદોપચારઈ* જ; ઈમ જાણવું.” 'તત્તગુણપરિણત દ્રવ્યપરિણામરૂપે તે છે. પણિ “ગુણ જુદો પદાર્થ, તેહનો પર્યાય તે ગુણપર્યાય એ મત સર્વથા ખોટો જાણવો.' i૨/૧૭ll यतो 'द्रव्य-गुण-पर्याया' इति नामत्रितयकथनमपि सहभाविनि पर्याये क्रमभाविपर्यायात् प स्वातन्त्र्योपचारादेव ज्ञेयम्।। इदञ्चात्रावधेयम् - तत्तद्गुणपरिणतद्रव्यपरिणामात्मक एव गुणपर्यायः । तत्तत्सहभाविपरिणामपरिणतद्रव्यावस्थैव गुणपर्याय इत्याशयः। परिणाम-परिणति-धर्म-गुणधर्म म -दशाऽवस्था-पर्याय-पर्यव-पर्ययादिशब्दानाम् एकार्थत्वमेव । किन्तु 'गुणो द्रव्य-पर्यायाभ्याम् अतिरिक्तः ॐ तत्पर्यायश्च गुणपर्याय' इति देवसेनमतं तु सर्वथैव मिथ्या । इहत्या अन्याः शास्त्रोक्तयः युक्तयश्चाऽग्रे .. (૧૪/૦૭) વક્ષ્યન્ત રૂત્યવઘેયમ્ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सर्वपर्यायोपादानकारणं द्रव्यमेवे ति कृत्वा 'स्वकीयराग णि % ગુણના પર્યાય અપારમાર્થિક જ સમાધાન :- (તો) દ્રવ્ય-ગુણ-પર્યાય' આ ૩ પ્રકારે નામનું કથન પણ સહભાવી પર્યાયમાં ક્રમભાવી પર્યાયથી સ્વાતંત્ર્યનો = ભેદનો ઉપચાર કરવાથી જ સંભવે છે - તેમ જાણવું. % ગુણપર્યાય અંગે મહત્ત્વનો ખુલાસો ૬ (રૂશ્વા.) પ્રસ્તુતમાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે “ગુણનો પર્યાય' - આ પ્રમાણે જે કથન થાય છે ત્યાં તે તે ગુણથી પરિણત એવા દ્રવ્યના પરિણામ સ્વરૂપ જ ગુણપર્યાય છે. જ પર્યાયના સમાનાર્થક શબ્દો (તત્ત) “પરમાર્થથી ગુણ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી'- એવું પોતાનું મંતવ્ય સ્પષ્ટપણે જણાવ્યા પછી પણ “તે તે ગુણથી પરિણત દ્રવ્યનો પરિણામ = ગુણપર્યાય” - આવું ગ્રંથકારશ્રીએ જણાવેલ | છે. તેનું અર્થઘટન આ પ્રમાણે સમજવું કે તે તે સહભાવી પરિણામોથી પરિણત થયેલ દ્રવ્યની અવસ્થા તે જ ગુણપર્યાય છે. પરિણામ, પરિણતિ, ધર્મ, ગુણધર્મ, દશા, અવસ્થા, પર્યાય, પર્યવ, પર્યય આ રા બધા શબ્દો એકાWક જ છે. પરંતુ “ગુણ એ દ્રવ્યથી અને પર્યાયથી સ્વતંત્ર છે અને તેનો પર્યાય ગુણપર્યાય કહેવાય' - આ પ્રમાણે જે દિગંબર દેવસેનજીનો મત છે, તે તો સર્વથા મિથ્યા જ જાણવો. આ અંગે અન્ય શાસ્ત્ર સંદર્ભો અને યુક્તિઓ ચૌદમી શાખાના સત્તરમાં શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે. આ બાબતને વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. - અધઃપતનમાં જવાબદારી આપણી છે આધ્યાત્મિક ઉપનય :- “તમામ પર્યાયનું ઉપાદાનકારણ ગુણ નથી, પરંતુ દ્રવ્ય જ છે' - આ વાત આધ્યાત્મિક જગતમાં અત્યંત ઉપયોગી છે. આપણા રાગ-દ્વેષ આદિ કે નરક, તિર્યંચ આદિ પર્યાયોનું * પુસ્તકોમાં “ચારાઈ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. •..ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+ સિ.કો.(૯)માં છે.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432