Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 404
________________ २२० ० विलक्षणस्वभावचतुष्कप्रणिधानम् ॥ २/१४ શું ઈમ જ આધાર-આધેય (આદિક=) પ્રમુખ ભાવ કહઈતા સ્વભાવ, તેણઈ કરી પણિ ભેદ જાણીનઈ સ (મનિઃ) મનમાંહિ લ્યાવો. જે માટઈ પરસ્પરઅવૃત્તિ ધર્મ પરસ્પરમાંહઈ ભેદ જણાવઈ.) ર/૧૪ ज अपि भेदं विज्ञाय द्रव्य-गुण-पर्यायेषु मिथो भेदं = पार्थक्यं मनसि विभावय, यतः परस्पराऽवृत्तिधर्मो મિથો મેટું જ્ઞાપતા प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - केवलज्ञानाद्यनेकगुण-संयतत्वाद्यनेकपर्यायजननशक्तिशालितया 7 एकस्मादपि आत्मद्रव्याद् निर्मलगुण-पर्याया अभिव्यज्यन्ते । अभिव्यक्तविशुद्धानेकगुणाद्याधारस्य आत्मनः शे स्वरूपत एकता वर्तते । इत्थमात्मनः गुण-पर्याययोश्च एकाऽनेकस्वभावाऽऽधाराऽऽधेयस्वभाव-शक्तिक व्यक्तिपरिणाम-हेतुहेतुमद्भावलक्षणं विलक्षणस्वभावचतुष्टयं चेतसिकृत्य निर्मलगुण-पर्यायाभिव्यक्तये 4. आत्मार्थिना यतितव्यम्, ध्रुवस्य आत्मनः स्वगुण-पर्यायतः कथञ्चिद् भिन्नत्वात् । ततो “यत्र स्थिताश्चिदानन्दा राजन्ते सिद्धिगामिनः। यद् गत्वा न निवर्तन्ते जरा-जन्मविवर्जितम् ।।” (च.च.४/११) । इति श्रीचन्द्रराजचरित्रे अजितसागरसूरिदर्शितं सिद्धिसुखं प्रत्यासन्नं स्यात् ।।२/१४ ।। પણ તેમાં ભેદ રહેલો છે. આ રીતે ભેદને જાણીને દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પરસ્પર પાથેય વિચારવું. કારણ કે એકબીજામાં ન રહેલા ધર્મ એકબીજાની અપેક્ષાએ એકબીજામાં રહેલા ભેદને જણાવે છે. સ્પષ્ટતા :- મનુષ્ય કરતાં પશુ ભિન્ન છે. કારણ કે મનુષ્યમાં પશુત્વ ધર્મ નથી રહેતો અને પશુમાં મનુષ્યત્વ ધર્મ નથી રહેતો. આમ એકબીજામાં ન રહેનાર પશુત્વ અને મનુષ્યત્વ ધર્મ જેમ મનુષ્ય અને પશુ વચ્ચે ભેદને સિદ્ધ કરે છે તેમ એકત્વ-અનેકત્વ, શક્તિ-વ્યક્તિ, આધારત્વ-આધેયત્વ, કારણ -કાર્યત્વ વગેરે ગુણધર્મયુગ્મ ક્રમશઃ કેવલ દ્રવ્યવૃત્તિ (ગુણ-પર્યાયઅવૃત્તિ) અને કેવલ ગુણ-પર્યાયવૃત્તિ (દ્રવ્યઅવૃત્તિ) હોવાથી દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે પરસ્પર ભેદની સિદ્ધિ થશે. હ નિર્મળ ગુણ-પર્યાય પ્રયત્નસાધ્ય જ આધ્યાત્મિક ઉપનય :- આત્મદ્રવ્ય એક હોવા છતાં કેવલજ્ઞાન-દર્શન આદિ અનેક ગુણોને અને CL સંયતત્વ, સિદ્ધત્વ આદિ અનેક પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. આ શક્તિના આધારે એક જ આત્મદ્રવ્યમાંથી પણ ઉપરોક્ત અનેક નિર્મળ ગુણ-પર્યાયોની અભિવ્યક્તિ થાય છે અને અભિવ્યક્ત - વિશુદ્ધ ગુણ-પર્યાયોનો આધાર બનનાર આત્મદ્રવ્ય સ્વરૂપથી એક જ છે. આ રીતે આત્મદ્રવ્યમાં અને ગુણ-પર્યાયમાં ક્રમશઃ રહેલ એક-અનેકસ્વભાવ, આધાર-આધેયભાવ, શક્તિ-વ્યક્તિપરિણામ, હેતુ -હેતુમભાવ આ ચાર પ્રકારના વિલક્ષણ સ્વભાવોને ધ્યાનમાં રાખી નિર્મળ ગુણ-પર્યાયના પ્રવાહને અભિવ્યક્ત કરવા સાધકે કટિબદ્ધ બનવું. કારણ કે આત્મદ્રવ્ય કરતાં તેના નિર્મળ ગુણ-પર્યાયો કથંચિત ભિન્ન હોવાના કારણે આત્મદ્રવ્ય હાજર હોવા છતાં તે હાજર થઈ નથી જતા. તેથી ઉપરોક્ત વિશુદ્ધ ગુણ-પર્યાય પ્રવાહને અભિવ્યક્ત કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તેનાથી શ્રીચન્દ્રરાજચરિત્રમાં અજિતસાગરસૂરિજીએ વર્ણવેલ સિદ્ધિસુખ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધિગામી ચિદાનંદી સિદ્ધનો મોક્ષમાં શોભે છે. જરા-જન્મશૂન્ય મોક્ષમાં જઈને સિદ્ધો પાછા ફરતા નથી.” (ર/૧૪) એ છેલ્લે જુન-પર્યાયા પાનેરૂHI: આ પાઠ આ.(૧)માં છે. અન્ય હસ્તપ્રતોમાં કે મુદ્રિત પુસ્તકોમાં આ પાઠ નથી.

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432