Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 413
________________ २/१५ * गदाधरमतमीमांसा २२९ यदपि “घ्राधातोर्हि गन्धलौकिकप्रत्यक्षत्वं शक्यताऽवच्छेदकम् “घ्रा गन्धोपादाने” (कातन्त्र-धातुपाठः प સ્વાવલઃ-૨૬૬) કૃત્યનુશાસના” (યુ.વા.વા.૨/પૃ.૨૭) ફત્તુ વાધરેળ તપિ ન સમ્ય, ‘બ્રામોવમુનિવ્રુતી’- ૫] त्यादेः अनुपपत्तेः, गन्धविशेषरूपाऽऽमोदपदार्थाऽऽधेयत्वस्य गन्धे बाधात्, गुणे गुणाऽसत्त्वात्। मु तत्र विषयिताया द्वितीयार्थत्वम् अभ्युपगम्य गन्धाद्यात्मकविषयानवच्छिन्ने घ्राणजप्रत्यक्षे घ्राधातोः लक्षणाऽङ्गीकारापेक्षया लाघवेन घ्राणजप्रत्यक्षमात्रे शक्त्यभ्युपगमस्यैव न्याय्यत्वात्, “ધ્રાં ગન્ધોવાવાને” (है. धा. पाठ धा. ३ / पृ. १, क.क. २ / ३) इति हैमधातुपाठे हर्षकुलगणिकृते च कविकल्पद्रुमे गन्धपदस्य घ्राणजोपलक्षकत्वात्। इत्थञ्च घ्राणजलौकिकप्रत्यक्षत्वस्यैव प्राधातुशक्यताऽवच्छेदकतया 'पुष्पंणि ઊ ગામોઢું નિવ્રુતિ' સ્થળે ગદાઘરમત બાધિત ઊ (યવૃત્તિ.) વ્યુત્પત્તિવાદમાં પૂર્વે ગદાધરે જે જણાવેલ છે કે “ઘ્રાધાતુનો શક્યતાઅવચ્છેદક ગન્ધલૌકિ– કપ્રત્યક્ષત્વ છે. કારણ કે ‘ધ્રા’ ધાતુ ગન્ધગ્રહણ અર્થમાં છે - આવું પાણિનિધાતુપાઠનું અનુશાસન છે” વાત પણ વ્યાજબી નથી. કારણ કે ‘બ્રામોવમ્ નિવ્રુતિ’ - વગેરે સ્થળમાં ગદાધરમતાનુસાર શાબ્દબોધ અસંગત થવાની આપત્તિ આવશે. કેમ કે ‘પુષં નિવ્રુતિ’ - સ્થલમાં ગદાધરે જેમ ‘પુષ્પવૃત્તિગવિષયકલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષાશ્રય ચૈત્ર' - ઈત્યાકારક શાબ્દબોધ માન્યો છે તેમ ‘મોવમુનિવ્રુતિ’ - આ સ્થળે ‘આમોદવૃત્તિગવિષયકલૌકિકવિષયિતાશાલિપ્રત્યક્ષઆશ્રય ચૈત્ર’ - ઈત્યાકારક જ શાબ્દબોય માન્ય કરવો પડશે. પરંતુ તેવા શાબ્દબોધનો અર્થ તો બાધિત છે. કેમ કે આમોદ એક પ્રકારની ગંધ જ છે. તથા ગંધમાં ગંધ તો નૈયાયિકને પણ માન્ય નથી. કારણ કે ગુણમાં ગુણ રહેતા નથી. આમ ગંધમાં આમોદવૃત્તિત્વ ગવિશેષાત્મકઆમોદનિરૂપિત આધેયતા બાધિત હોવાથી ‘વ્ર’ ધાતુનો અર્થ ગંધલૌકિકપ્રત્યક્ષ માની ન શકાય. :- ‘ઞામોતમ્ ઉપનિવ્રુતિ' સ્થળમાં ‘ધ્રા’' ધાતુની ગન્ધસ્વરૂપ વિષયથી અનવચ્છિન્ન (= શૂન્ય) એવા પ્રાણજપ્રત્યક્ષમાં લક્ષણા માનશું. તથા દ્વિતીયા વિભક્તિનો અર્થ આધેયતા = વૃત્તિતા માનવાના સ બદલે વિષયિતા માનશું. તેથી અર્થ એવો ફલિત થશે કે ‘આમોનિરૂપિતવિષયિતાશ્રયપ્રત્યક્ષાશ્રય ચૈત્ર.’ આવો અર્થ માનવામાં પૂર્વોક્ત સમસ્યાને અવકાશ નહિ રહે. CIL = આ ‘પ્રા' ધાતુનો શક્યાર્થ પ્રાણજ પ્રત્યક્ષ સમાધાન :- (તંત્ર.) તમે આ રીતે દ્વિતીયા વિભક્તિનો અર્થ વિષયિતા માનીને ‘' ધાત્વર્થની વિષયવિનિર્મુક્ત પ્રાણજ પ્રત્યક્ષમાં લક્ષણા ‘ઞામોવમ્ પનિપ્રતિ’ સ્થળમાં માનો છો તેના કરતાં સર્વત્ર ‘ધ્રા’ ધાત્વર્થ તરીકે ઘ્રાણજ પ્રત્યક્ષનો જ સ્વીકાર કરો તે વધુ ઉચિત છે. મતલબ કે શ્રાધાતુની શક્તિ ગવિષયક લૌકિકપ્રત્યક્ષમાં અને લક્ષણા પ્રાણજ પ્રત્યક્ષમાં - આવું ગૌરવ ક૨વાના બદલે લાઘવથી સર્વત્ર ‘’ ધાતુની શક્તિ પ્રાણજ સાક્ષાત્કારમાં જ માનો એ વધુ ન્યાયોચિત છે. ‘ધ્રા ન્ધોવાવાને’ - આ પ્રમાણે હૈમધાતુપાઠમાં તથા હર્ષકુલગણિરચિત કવિકલ્પદ્રુમમાં ‘ગન્ધ’ પદને ઘ્રાણજનું ઉપલક્ષક માની શકાય છે. આશય એ છે કે ગંધ ઘ્રાણેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. તેથી ગંધોપાદાન પ્રાધાત્વર્થ છે' આ રીતે હૈમધાતુપાઠ કે પાણિનીયધાતુપાઠ કે કાતન્ત્રધાતુપાઠ સંગત થઈ શકે છે. આ રીતે પ્રાણજલૌકિકપ્રત્યક્ષત્વને જ ‘ધ્રા’ ધાતુના શક્યતાઅવચ્છેદક તરીકે સ્વીકારવાથી ‘પુષ્પ નિામિ' ઈત્યાદિ = ગંધ સાક્ષાત્કાર = પ્રાણજ પ્રત્યક્ષ

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432