Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 396
________________ २१२ ० पर्याय: गुणानुपादेया “પર્યાયદલ માટઈ ગુણનઈ શક્તિરૂપ” કહઈ છઈ તેહનઈં દૂષણ દિયઈ છઈ - જો ગુણ, દલ પર્યવનું હોવ, તો દ્રવ્યઈ ચૂં કીજઈ? રે; ગુણ-પરિણામપટંતર કેવલ, ગુણપર્યાય કહી જઈ રે ૨/૧૩ (૨૨) જિન. જો ગુણ, પર્યાયનું દલ કહિતાં ઉપાદાનકારણ હોય, તો તદ્ગત પર્યાય તે ગુણપર્યાય કહીયે તો દ્રવ્યઈ ચૂં કીજઈ? "દ્રવ્યનો ચો અર્થ ?" દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વારઈ ગુણ (૧), પર્યાય (૨) જ પદાર્થ કહો. “બિઉં જ હોઈ પણિ ત્રીજો ન હોઈ. प ननु ‘पर्यायोपादानकारणत्वाद् गुणस्य द्रव्यवत् शक्तिरूपतोच्यते' इत्याशङ्कायामाह - 'द्रव्येणेति । द्रव्येणाऽलं गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ?। गुणनामविशेषाद्धि गुणपर्यायसम्भवः ।।२/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ? द्रव्येणाऽलम् । गुणनामविशेषाद्धि र्श गुणपर्यायसम्भवः ।।२/१३।। क गुणस्यैव पर्यायदलता = पर्यायोपादानकारणता तद्गतपर्यायाणाञ्च गुणपर्यायता अस्ति चेत्? " तर्हि द्रव्येण = द्रव्यपदवाच्येन अलं = सृतम्, द्रव्यकार्यस्य गुणेनैव कृतत्वाद् द्रव्याभ्युपगमस्य Jण निष्प्रयोजनतैव । एवं सति ‘गुणः पर्याय' इति द्वौ एव पदार्थों स्याताम्, न तु द्रव्यम् । का इदञ्चाऽभ्युपगमवादेन द्रष्टव्यम्, यतः न खलु गुणस्य पर्यायोत्पत्तावुपादानत्वं क्वचिद् दृष्टम्, અવતરલિકા :- “પર્યાયનું ઉપાદાનકારણ ગુણ છે. માટે ગુણને દ્રવ્યની જેમ અમે શક્તિસ્વરૂપ માનીએ છીએ' - આ પ્રમાણે દેવસેનજીની શંકાનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે : પચચકારણ ગુણ નથી : શ્વેતાંબર જ ( શ્લોકાર્થ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તો દ્રવ્યથી સર્યું. ગુણના પરિણામની વિશેષ હું કલ્પનાથી જ ગુણના પર્યાય સંભવે. (અર્થાત્ પર્યાયનું ઉપાદાનકારણ દ્રવ્ય જ છે.) (૨/૧૩) વ્યાખ્યાથ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તથા ગુણમાં રહેલા પર્યાયને ગુણપર્યાય પ' કહેવામાં આવે તો જેને દ્રવ્ય’ શબ્દથી કહેવામાં આવે છે તે દ્રવ્ય પદાર્થથી સર્યું. કારણ કે દ્રવ્યનું કાર્ય 1 ગુણ દ્વારા જ નિષ્પન્ન કરવામાં આવેલ છે. તેથી દ્રવ્યનો સ્વીકાર નિષ્ઠયોજન બની જશે. તથા આવું જો માન્ય હોય તો ગુણ અને પર્યાય બે જ પદાર્થ બનશે, દ્રવ્ય નામનો ત્રીજો પદાર્થ ઉચ્છેદ પામશે. જ પ્રાચીન-અર્વાચીન સંવાદનો સમન્વય જ (ડ્યા.) અહીં જે વાત કરવામાં આવી છે તે અભ્યપગમવાદથી સમજવી. સામેની વ્યક્તિની વાત આપણને માન્ય ન હોવા છતાં પણ તેની માન્યતામાં રહેલા દોષને જણાવવા માટે તેની વાતનો એક • આ.(૧)માં “પરાજયનું પાઠ. ૪ પટંતર = ભેદ. જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (પૃ.૨૯૫) + નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ + વિક્રમચરિત્ર રાસ + સિંહાસન બત્રીસી (શામળભટકૃત). "...ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)સિ.+કો.(૯)માં છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(ર)માં છે.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432