Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 394
________________ २१० * राजवार्तिकसमीक्षा २/१२ ઇમ ગુણ, પર્યાયથી પરમાર્થદષ્ટિ ભિન્ન નથી. તો તે દ્રવ્યની પëિ શક્તિરૂપ કિમ કહિઈં ? જિન. સ્ર ઇતિ ૨૧ ગાથાર્થ. ૨/૧૨॥ गुणलक्षणस्य पर्यायेऽतिव्याप्तिः प्रसज्येत, पर्यायाणामपि द्रव्याश्रितत्वे सति निर्गुणत्वात्। एतेन “द्रव्याश्रया इति विशेषणात् तन्निवृत्तेः” (त.रा.वा. ५/४१/३) इति तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कोक्तिः निराकृता, पर्यायस्यापि द्रव्यमात्राश्रितत्वात्, गुणे पर्यायाऽनभ्युपगमात् । यथा चैतत् तथा पूर्वम् म (२/११) उक्तं वक्ष्यते च ( १४ / १७) अग्रेऽपि । इत्थं परमार्थदृष्ट्या पर्यायाद् भिन्नः गुण एव नास्ति, कथं तर्हि तस्य द्रव्यवत् शक्तिरूपत्वं कथ्यते ? इत्याशयः । ननु पञ्चकल्पभाष्ये “तिण्णि वि णया दव्वट्ठित पज्जवट्ठित गुणट्ठी” (प.क.भा.२२३५) इत्येवं क तृतीयो गुणार्थिकनयोऽपि निर्दिष्ट एवेति चेत् ? मैवम्, तत्रैव “पज्जायविसेस च्चिय सुहुमतरागा गुणा होंति” (प.क.भा.२२३५) इत्येवम् अनुपदमेव गुणानां सूक्ष्मतरपर्यायविशेषेषु समावेशस्य निर्देशेन गुणार्थिकस्य परमार्थतः पर्यायार्थिकाऽनतिरेकसिद्धेः । शिष्यबुद्धिवैशद्यार्थमेव तत्र तस्य पार्थक्येन उपन्यासो ज्ञेयः इति दिक् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् प्रतिवस्तु द्वौ अंशौ वर्त्तेते (१) ध्रुवांशो द्रव्यम्, (२) લક્ષ્ય પર્યાય નથી. તેમ છતાં તે લક્ષણ અલક્ષ્ય એવા પર્યાયમાં રહે છે. માટે અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. - અકલંકમત નિરાકરણ (તેન.) તત્ત્વાર્થસૂત્ર ઉપર રાજવાર્તિક વ્યાખ્યામાં દિગંબર અકલંકસ્વામીએ જણાવેલ છે કે “ગુણના લક્ષણની પર્યાયમાં આવતી અતિવ્યાપ્તિ ‘દ્રવ્યાશ્રયાઃ' આ પ્રમાણે ગુણનું વિશેષણ લગાડવાથી નિવૃત્ત થાય છે.” પરંતુ તેમની આ વાતનું અમારા ઉપરોક્ત કથન દ્વારા નિરાકરણ થઈ જાય છે. કેમ કે પર્યાય [] પણ માત્ર દ્રવ્યાશ્રિત છે. ગુણમાં પર્યાય સ્વીકારવામાં નથી આવતા. આ બાબત પૂર્વે (૨/૧૧) જણાવેલ છે. તથા આગળ (૧૪/૧૭) પણ જણાવવામાં આવશે. આ રીતે પરમાર્થદૃષ્ટિથી પર્યાયથી ભિન્ન કોઈ મૈં ગુણ નામનો સ્વતંત્ર પદાર્થ છે જ નહિ, તો પછી કઈ રીતે તેને દ્રવ્યની જેમ શક્તિસ્વરૂપ કહી શકાય ? માટે ગુણને શક્તિસ્વરૂપ માનનાર દેવસેન આચાર્યનો મત વ્યાજબી નથી - એવું ફલિત થાય છે. શંકા :- (નનુ.) પંચકલ્પભાષ્યમાં દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નયની જેમ ત્રીજો ગુણાર્થિક નય પણ જણાવેલ છે ને ! 所 — સમાધાન :- (મેવ.) પંચકલ્પભાષ્યમાં જ આગળ તરત જણાવેલ છે કે ‘ગુણો સૂક્ષ્મતર પર્યાય વિશેષ જ છે.' સૂક્ષ્મતર પર્યાયવિશેષમાં ગુણનો સમાવેશ ત્યાં કરેલ હોવાથી ગુણાર્થિકનય પરમાર્થથી પર્યાયાર્થિકનયથી સ્વતંત્ર સિદ્ધ થતો નથી. શિષ્યબુદ્ધિના વૈશઘ્ર-પરિકર્મ માટે જ ત્યાં ગુણાર્થિકનયનો પર્યાયાર્થિક કરતાં અલગ ઉલ્લેખ કરેલ છે તેમ જાણવું. આ દિગ્દર્શન મુજબ આગળ વિચારવું. રાગાદિ વિલય ઃ વિવિધનયપ્રયોજન આધ્યાત્મિક ઉપનય :- દરેક વસ્તુના બે અંશ છે. ધ્રુવ અંશ અને અવ અંશ. જે ધ્રુવ અંશ • પાઠા એ હિ જ પ્રકાર વલી દૃઢ કરઈ છઈ, દૃષ્ટાંતે કરીને વિસ્તાર નથી. પાલિ 1. त्रयोऽपि नयाः द्रव्यार्थिकः पर्यायार्थिको गुणार्थिकः । 2. पर्यायविशेषा एव सूक्ष्मतराकाः गुणाः भवन्ति ।

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432