Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/१३
☼ स्याद्वादकल्पलता- रत्नाकरसंवादः
२१३
एकस्मादेवोभयपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वाऽऽद्रियतां द्रव्यं वा, किमुभयसम - रा “द्रव्यस्यैवान्तर्बहिर्वोपादानत्वोपपत्तेः” (शा.वा.स.५ / १२ / बृहद्वृत्तिः पृ. ५६ ) इति व्यक्तमुक्तं यशोविजयवाचकोत्तमैः प स्याद्वादकल्पलतायां स्याद्वादरत्नाकरानुवादरूपेण (स्या. रत्ना. १/१६/पृ.१७९) । रा
प्रकृते स्याद्वादरत्नाकरे स्याद्वादकल्पलतायां च संवादरूपेण समुद्धृता “त्यक्ताऽत्यक्तात्मरूपं यत् પૌર્વાપર્યેન વર્તતે। જાનત્રયેઽપિ તન્ દ્રવ્યમુવાવામિતિ સ્મૃતમ્।।” (સ્વા.ર.૧/૧/પૃ.૧૭૬, સ્થા.. ./૧૨/પૃ.૯૬) इत्यप्युक्तिः स्मर्तव्या ।
किञ्च, एकस्मादेवोभयविधपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वा आद्रियतां द्रव्यं वा, क ઉપરછલ્લો સ્વીકાર કરવો તેને અભ્યુપગમવાદ કહેવામાં આવે છે. “જો ગુણને પર્યાયનું ઉપાદાનકારણ માનવામાં આવે.....” આ કથનને હકીકતરૂપે સમજવાના બદલે અભ્યપગમવાદરૂપે સમજવાનું કારણ એ છે કે ગુણ પર્યાયની ઉત્પત્તિમાં ઉપાદાનકારણ બને તેવું ખરેખર ક્યાંય પણ જોવા મળતું નથી. દ્રવ્યને જ અંદરમાં કે બહારમાં ઉપાદાનકારણ માનવાથી પ્રસિદ્ધ તમામ ઘટનાઓ સંગત થઈ શકે છે. તેથી ગુણને કોઈનું પણ ઉપાદાનકારણ માનવાની જરૂરત જ નથી રહેતી. આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા નામની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવેલ છે. તથા આ કથન પણ તેમની બુદ્ધિની નીપજ નથી પરંતુ વાદિદેવસૂરિ મહારાજે રચેલ સ્યાદ્વાદરત્નાકર નામના દાર્શનિક આકર ગ્રંથની એક પંક્તિને તેઓશ્રીએ ત્યાં અનુવાદરૂપે જણાવેલ છે.
* દ્રવ્યનું બીજું લક્ષણ
al
(ò.) પ્રસ્તુતમાં સ્યાદ્વાદરત્નાકર તથા સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં ઉદ્ધૃત કરેલ એક પ્રાચીન કારિકા પણ અનાયાસે સ્મૃતિપટ ઉપર છવાઈ જાય છે. તે કારિકાનો અર્થ આ મુજબ છે કે ‘જેણે પોતાનું સ્વરૂપ પૂર્વરૂપે છોડેલું છે અને પશ્ચાત્કાળમાં થના૨ ઉત્તરરૂપે નૂતનરૂપે પોતાનું સ્વરૂપ જેણે છોડેલ નથી અને ત્રણે ય કાળમાં જે વિદ્યમાન હોય છે તે દ્રવ્ય જ કહેવાય અને તે જ ઉપાદાનકારણ બને છે - આવું શાસ્ત્રકારોને સંમત છે.'
=
ષ્ટતા :- દ્રવ્ય પૂર્વસ્વરૂપે નિવૃત્ત થાય છે અને ઉત્તરસ્વરૂપે વ્યક્ત થાય છે તથા મૂળભૂત સ્વરૂપે સર્વ કાળમાં સ્થિર રહે છે. આવું દ્રવ્ય જ ઉપાદાનકારણ બને છે. કાર્યનું પરિણામીકારણ ઉપાદાનકારણ કહેવાય છે. શ્વેતાંબર જૈન દર્શન મુજબ કહો કે નૈયાયિક - વૈશેષિક દર્શનના સિદ્ધાંત મુજબ કહો કે મીમાંસકની માન્યતા મુજબ કહો કે સાંખ્યદર્શન-પાતંજલયોગદર્શનના અભિપ્રાય મુજબ કહો કે વેદાંતદર્શનના તાત્પર્ય મુજબ કહો જવાબ એક જ છે ‘દ્રવ્ય જ ઉપાદાનકારણ બને, ગુણ નહિ.' ગુણ જો પર્યાયનું ઉપાદાનકારણ બને તો દ્રવ્યને માનવાનું પ્રયોજન શું હોઈ શકે ? કોઈ જ નહિ. દ્રવ્ય અનાવશ્યક થવાની આપત્તિ જી
(વિઝ્ય.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે એક જ પદાર્થમાંથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય બન્ને પ્રકારના પર્યાયની નિષ્પત્તિ સંભવી શકે છે. તેથી પર્યાયના ઉપાદાનકારણરૂપે કં તો ગુણને સ્વીકારો, કં તો દ્રવ્યને સ્વીકારો. પરંતુ દ્રવ્ય અને ગુણ બન્નેને પર્યાયનું ઉપાદાનકારણ (= સમવાયિકારણ) માનવાની . ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે.