Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 387
________________ २/१२ ० तत्त्वार्थसूत्रेण सह विरोधोद्भावनम् । २०३ जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । अहियम्मि वि गुणसद्दे, तहेव एवं पि दट्ठव्वं ।। (स.त.३/१५) दृष्टान्तद्वारेणाऽयमेवाऽर्थः सम्मतितकें “जह दससु दसगुणम्मि य एगम्मि दसत्तणं समं चेव। प अहियम्मि वि गुणसद्दे तहेय एवं पि दट्ठव्वं ।।” (स.त.३/१५) इत्येवमुक्तः। तवृत्तौ तु “यथा दशसु .. द्रव्येषु एकस्मिन् वा द्रव्ये दशगुणिते गुणशब्दातिरेकेऽपि दशत्वं सममेव तथैव एतदपि न भिद्यते । ‘परमाणुरेकगुणकृष्णादिः' इति एकादिशब्दाधिक्ये। गुण-पर्यायशब्दयोर्भेदः, वस्तु पुनस्तयोस्तुल्यमिति भावः । म न च गुणानां पर्यायत्वे वाचकमुख्यसूत्रम् - “गुण-पर्यायवद् द्रव्यम्” (तत्त्वार्था. ५-३७) इति विरुध्यते, युगपदयुगपद्भाविपर्यायविशेषप्रतिपादनार्थत्वात् तस्य । | “ગુણ” શબ્દ પર્યાયભિન્નનો અવાચક (ઉદાત્ત) “ગુણ' શબ્દ કોઈ અતિરિક્ત પદાર્થનો પ્રતિપાદક નથી. આ તથ્યને દૃષ્ટાંત દ્વારા દઢ કરવા માટે સંમતિતર્ક પ્રકરણમાં સિદ્ધાન્તવાદી તરફથી જણાવવામાં આવેલ છે કે “દશા અને દશગુણિત એક (=૧૦ x ૧) આ બન્નેમાં દશકત્વ સમાન છે. યદ્યપિ ગુણ શબ્દ અધિક છે. તે રીતે આ વાત પણ સમજી લેવી.” સંમતિતર્કની ગાથાનો આ અર્થ સમજવો. તેની સ્પષ્ટતા કરતા વ્યાખ્યાકાર મહર્ષિ શ્રીઅભયદેવસૂરિ મહારાજ જણાવે છે કે “ગણિતશાસ્ત્રના સમીકરણ સિદ્ધાંત મુજબ ૧૦ x ૧ = ૧૦ થાય છે. “દશગુણિત એક = દશે' - આવા વ્યવહારમાં પૂર્વાર્ધમાં દશ ઉપરાંત “ગુણ” શબ્દનો અધિક પ્રયોગ કરવાથી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. કારણ કે બન્નેમાં (જવાબ રૂપે પ્રાપ્ત થતી) દશત્વ શું સંખ્યા સમાન છે. આ જ રીતે “ગુપછાત, પરમાણુ - આ પ્રયોગમાં પણ “એક શબ્દ જેની આદિમાં છે તેવા “ગુણ' શબ્દનો પ્રયોગ કરવાં છતાં પણ કોઈ નવા અર્થનું પ્રતિપાદન “ગુણ' શબ્દ દ્વારા થતું | નથી. “એક અંશ કાળા વર્ણવાલો પરમાણુ' અને “એકગુણિત એક અંશ કાળા વર્ણવાળો પરમાણુ'આવું કહેવામાં અર્થની અપેક્ષાએ કોઈ ન્યૂનતા કે અધિકતા પ્રાપ્ત થતી નથી. મતલબ એ છે કે “ગુણ” રો. શબ્દમાં અને પર્યાય' શબ્દમાં શબ્દભેદ જ છે. બન્નેના અભિધેયાર્થ તો સમાન જ છે. દ્રવ્યલક્ષણ સૂત્રની મીમાંસા , શંકા :- (ન ઘ.) જો ગુણ અને પર્યાય એક જ હોય તો વાચકવર્ય શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે બતાવેલ દ્રવ્યલક્ષણની સાથે તમારી માન્યતાનો વિરોધ આવશે. કારણ કે તેઓશ્રીએ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં દ્રવ્યનું લક્ષણ જણાવતા કહે છે કે “-પર્યાયવ દ્રવ્ય' અર્થાત્ જે પદાર્થ ગુણનો અને પર્યાયનો આધાર હોય તેને દ્રવ્ય કહેવાય. આ સૂત્રમાં પર્યાયની પહેલા “ગુણ' શબ્દનો પ્રયોગ સૂચિત કરે છે કે ગુણ અને પર્યાય વચ્ચે ભેદ છે. જો ગુણ અને પર્યાય એક જ હોય તો “ગુણવત્ દ્રવ્યમ્ અથવા પર્યાયવ દ્રવ્ય આ પ્રમાણે બેમાંથી કોઈ પણ એક સૂત્ર દ્રવ્યના લક્ષણરૂપે તેમને દર્શાવેલ હોત. પરંતુ તેવું કરેલ નથી. માટે ગુણને અને પર્યાયને જુદા માનવા વ્યાજબી છે. | સમાધાન :- (યુ.) ઉપરોક્ત શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે ઉમાસ્વાતિજી મહારાજે 1. यथा दशषु दशगुणे च एकस्मिन् दशत्वं समं एव। अधिकेऽपि गुणशब्दे तथैव एतदपि दृष्टव्यम्। 2. यद्यपि सम्मतितर्कवृत्तौ ‘શશ..” ત્તિ પાટ તથાપિ અને વાત્ત વ્યવસ્થાન “ઇશઃ...' પતિઃ સમીવનઃ પ્રતિમતિ સ વાત્ર પૃહીત |

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432