Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* गुणान्यत्ववादिमतस्थापनम्
अत्थि समए एगगुणो दसगुणो अनंतगुणो ।
स्वाई परिणामो, भण्णइ तम्हा गुणविसेसो ।। (स.त. ३/१३ )
રા
વિદ્રવ્યગુણાન્યત્વવાદી જે છઈ સિદ્ધાન્તે ‘મુળાનપુ, કુમુળાત" ઈત્યાદિ વ્યપદેશ. તે માટઈં સ રૂપાદિક પરિણામ તેહ જ ગુણાર્થિકનયવિષય કહીઈ. તિહાં સિદ્ધાન્તવાદી કહેં છઈં.
२/१२
उक्तं च सम्मतौ
'નમંતિ
२०१
1
2u
तदुक्तं साक्षेप - परिहारं सम्मतितर्के “ जंपन्ति - अत्थि समये एगगुणो दसगुणो अनंतगुणो । रुवाई प પરિખામો માર્ફ, તમ્ના મુળવિસેસો।।” (સ.ત.૩/૧૩) તિ। તવૃત્તિસ્ત્વવત્ “નત્પત્તિ દ્રવ્ય-ગુળાન્યત્વવાવિન: विद्यते एव सिद्धान्ते ‘ÇાનુળાતÇ.. दसगुणकालए” (भगवतीसूत्र ५ / ७ / २१७ ) इत्यादिः रूपादौ व्यपदेशः । तस्माद् रूपादिर्गुणविशेष एवेत्यस्ति गुणार्थिको नय उपदिष्टश्च भगवतेति” (स.त. ३/१३) । रूपादिपरिणाम म् एव गुणार्थिकयविषय इति द्रव्यगुणान्यत्ववाद्याशयः ।
र्श
અર્થાત્ પરિણામ, પર્યાય, ભાવ, ગુણ વગેરેના ઉત્પાદ-વ્યય, આવિર્ભાવ-તિરોભાવ થતા હોવાથી તે બધા વ્યવચ્છિત્તિનયના વિષય બનશે. આમ વ્યવચ્છિત્તિનયવિષયત્વ નામનો ગુણધર્મ તે બધામાં અનુગત બનશે. અનુગત ગુણધર્મ પોતાના આશ્રયોમાં પોતાની અપેક્ષાએ અભેદને સિદ્ધ કરે છે. માટે વ્યવચ્છિત્તિનયવિષયત્વ નામના ગુણધર્મની અપેક્ષાએ ગુણ, પર્યાય વગેરેમાં અભેદ સિદ્ધ થશે. * સંમતિતર્કમાં ગુણાર્થિકનયમીમાંસા
(તલુ.) સંમતિતર્ક નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે દ્રવ્ય-પર્યાય કરતાં ગુણ અતિરિક્ત છે કે નહિ ? આ અંગે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ દ્વારા સુંદર મજાની છણાવટ કરેલી છે. તે આ મુજબ છે. * ગુણ અતિરિક્ત છે ઃ પૂર્વપક્ષી *
પૂર્વપક્ષ :- ‘જિનાગમમાં એકગુણ, દશગુણ, અનંતગુણ રૂપાદિક પરિણામ કહેવાયેલ છે. માટે રૂપાદિ ગુણવિશેષ સ્વરૂપ જ છે.” (સંમતિતર્કની ગાથાનો પૂર્વપક્ષ તરફથી આ અર્થ સમજવો.) સંમતિતર્કની ઘા આ ગાથાના અર્થની સ્પષ્ટતા કરતાં વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે પૂર્વપક્ષના આશયને સ્પષ્ટ કરતા જણાવેલ છે કે “દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદને દેખાડનારા વિદ્વાનો કહે છે કે ‘ભગવતીસૂત્ર આદિ આગમોમાં રૂપાદિ માટે એકગુણ કાળું, દ્વિગુણ શ્યામ, દશગુણ કૃષ્ણ.....અનંતગુણ કાળું' આ પ્રમાણે શબ્દ નિર્દેશ કરવામાં આવેલ છે. આનાથી ફલિત થાય છે કે જેને તમે પર્યાય તરીકે દેખાડવા માંગો છો તે રૂપાદિ ગુણવિશેષ સ્વરૂપ જ છે. ‘પર્યાય’ શબ્દને બાજુ પર રાખીને ત્યાં ‘ગુણ’ શબ્દનો જે નિર્દેશ ભગવાને કરેલ છે તે ગુણાર્થિક નામના ત્રીજા નયના પ્રતિપાદન વિના અસંગત થઈ જશે. આમ અર્થાપત્તિ પ્રમાણથી એવું પણ સિદ્ધ થાય છે કે ભગવાને ત્રીજા ગુણાર્થિકનયનો પણ ઉપદેશ કર્યો છે.” તેથી રૂપાદિ પરિણામ એ જ ગુણાર્થિકનયનો વિષય છે - એવું સિદ્ધ થાય છે.” આ પ્રમાણે દ્રવ્યથી અને પર્યાયથી અતિરિક્ત ગુણને માનનારા વાદીનું મંતવ્ય છે.
. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯)માં છે. 1. ગત્પત્તિ – અસ્તિ સમયે મુળ વંશનુળઃ अनन्तगुणः। रूपादिः परिणामः भण्यते तस्माद् गुणविशेषः ।। 2. एकगुणकालः..... दशगुणकालः ।
વડનું