Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 358
________________ १७४ ० भवभ्रमणचिह्नप्रदर्शनम् । ૨/૨૦ સ એવું કહઈ છઇ, તે નિરતઈ = રૂડઇ માર્ગઈ નહીં, જેહ માટઈ એ કલ્પના શાસ્ત્ર તથા યુક્તિ થ ન મિલઈ. *એકવી શ્રીજિનની વાણી ભવિક પ્રાણી તે તુણ્ડ આરાધું.* ર/૧૦ના - नित्यत्वं पर्यायतश्चाऽनित्यत्वमागतम् ।' न स = दिगम्बरो देवसेनः सत्पथे = शोभने मार्गे वर्तते, यतः शक्तिरूपो गुणो न रा जिनप्रवचने प्रतिपादितः, न वा युक्त्या सङ्गच्छते। भोः ! भव्यजनाः ! एतादृशी जिनवाणी म आदरेण आराध्या। ही प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुण-पर्याया निजस्वभावानुसारेण प्रवर्तन्ते परं मूढो जीवः तथाप्रवर्तमानान् तान् प्रतिरुध्य विभावदशाभिमुखं प्रवर्तयति। स्वविमलस्वभावानुसारेण प्रवर्तमानानां क गुण-पर्यायाणां प्रातिकूल्येन जीवप्रवर्तनं भवभ्रमणचिह्नम्, आनुकूल्येन जीवप्रवर्तनं मोक्षमार्गयात्राचिह्नम् । मी अतो निजनिरुपाधिकस्वभावानुसारेण प्रवृत्तिशीलानां गुण-पर्यायाणाम् आनुकूल्येन प्रवर्तनलक्षणः अन्तरङ्गमोक्षमार्गोद्यमः साधकेन सर्वत्र सर्वदा कर्तव्यः। ततश्च शत्रुञ्जयमाहात्म्ये श्रीहंसरत्नगणिदर्शितं ૧ “ાર્યાન્તિઝમનુત્તર મોક્ષસુવ” (શ..ઇ.૧/9.9૧૬) Hસન્નતાં ચાર/૧૦. ગુણ જાતિથી (પ્રકૃતિથી) નિત્ય તથા પર્યાયથી અનિત્ય સિદ્ધ થાય છે.” 2 દેવસેનમત સમીક્ષા ( 1) દિગંબર દેવસેન સત્યમાર્ગમાં વર્તતો નથી. કારણ કે શક્તિસ્વરૂપ ગુણ જિનાગમમાં બતાવેલ નથી. તથા યુક્તિસંગત પણ નથી. હે ભવ્યજનો ! આવી શ્રીજિનવાણીને તમે આદરથી આરાધો. સ્પષ્ટતા :- અહીં આવશ્યકનિર્યુક્તિ, સ્થાનાંગસૂત્ર વગેરેના સંવાદ જણાવેલ છે, તે ખોટા નથી. પરંતુ તેના આધારે દેવસેન ગુણને શક્તિ તરીકે અને ગુણવિકારને પર્યાય તરીકે દર્શાવે છે, તે વાત યોગ્ય નથી. આ પ્રમાણે સમજવું. દેવસેનમત કઈ રીતે વ્યાજબી નથી? તે બાબત આગળના શ્લોકોમાં સ્પષ્ટ થતી જશે. [, નિરુપાધિક સ્વભાવનુસાર પરિણમન હિતકારી છે. આધ્યાત્મિક ઉપનય :- “ગુણ અને પર્યાય પોતાના સ્વભાવ મુજબ પ્રવર્તે છે – આ વાત આધ્યાત્મિક " દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે. જીવ આત્મભાનને ભૂલી મોહદશામાં મૂઢ થઈ પોતાના ગુણને કે પર્યાયને એ તેના સ્વભાવ મુજબ પ્રવર્તતા અટકાવી વિભાવદશાને અભિમુખ પ્રવર્તાવે છે. આ જ જીવની ગંભીર ભૂલ છે. પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ પ્રવર્તતા ગુણ-પર્યાયને અટકાવવા એ ભવભ્રમણની નિશાની છે. તથા પોતપોતાના નિર્મળ સ્વભાવ મુજબ ગુણ-પર્યાયને પ્રવર્તાવવા જાગૃતિ રાખવી, સહાય કરવી તે મોક્ષમાર્ગની યાત્રાની નિશાની છે. માટે સાધકે પોતપોતાના નિરુપાધિક સ્વભાવ મુજબ પરિણમતા ગુણ-પર્યાયના કાર્યમાં અવરોધક બનવાના બદલે ઉદ્દીપક બનવા સતત પ્રયત્નશીલ રહેવું તેનું નામ અંતરંગ મોક્ષપુરુષાર્થ છે. તેનાથી શ્રીહંસરત્ન ગણીએ શત્રુંજયમાહાભ્યમાં વર્ણવેલ આત્યંતિક અને સર્વોત્તમ એવું મોક્ષસુખ અત્યંત નજીક આવે છે. (૨/૧૦) * નિરતઈ = ચોખા, સ્પષ્ટ (જુઓ - કુસુમાંજલિ - જિનરાજસૂરિકૃત). D પુસ્તકોમાં “શાસિં' પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત લા.(૨)માં છે.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432