Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 372
________________ १८८ . देवसेनमतमीमांसा 0 २/११ Mવી પર્યાયપરત્વત્િ તદુt માવતીસૂત્રવૃત્તી પ (9) પર્વવા, (૨) TUI , () ઘર્મા, " (૪) વિશેષા ત્તિ પર્યાયા?(મ.ફૂ.ર૧/૧/૭૪૭ પૃ.૮૮૧) તિ र न केवलमस्माकं श्वेतपटानाम्, अपितु दिक्पटानामपि गुण-पर्यायाऽभेदः सम्मतः। यथोक्तं म तत्त्वार्थराजवार्त्तिके अकलङ्कस्वामिना “गुणा एव पर्यायाः” (त.सू.५/३७ रा.वा.२ पृ.२४३) इति। तदुक्तं - विद्यानन्दस्वामिनाऽपि तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “गुणः पर्याय एव” (त.सू.१/३४ नयवि.२२) इति " देवसेनस्याऽपसिद्धान्तो दुर्वार एवेति ध्येयम् । क प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'द्रव्यस्य अवस्थाविशेषः पर्यायः गुणोऽपि पर्यायात्मक ति एवेति ज्ञात्वा आत्मार्थी निजपर्यायाणां समीचीनत्व-परिपूर्णत्वकृते बद्धकक्षो भवति । (१) ग्रन्थिभेदादि द्वारा निजपर्यायसमीचीनीकरणं प्राथमिकसाधना, (२) क्षायोपशमिकसम्यग्दर्शनादेः क्षायिकभावेन ३। परिणमनं मध्यमसाधना, (३) कर्मावृतसम्यग्ज्ञानादिगुणात्मकपर्यायाणां क्षपकश्रेणिद्वारा अनावृतस्वरूपेण પરંતુ વિશેષાવશ્યકભાષ્યમાં તો “પદાર્થ કાં તો દ્રવ્યાત્મક છે કાં તો ગુણાત્મક છે' - આવું કહીને ગુણ નામના સ્વતંત્ર પદાર્થનું વિધાન કરવામાં આવેલ છે. તેથી તેની સાથે તમારે વિરોધ આવશે. સમાધાન :- (TI.) ના. તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં જગતવર્તી તમામ પદાર્થનું દ્રવ્ય-ગુણરૂપે જે વિભાજન કરેલ છે તેમાં “ગુણ' શબ્દ દ્વારા પર્યાયનું જ પ્રતિપાદન કરવું અભિપ્રેત છે. વિશેષાવશ્યકભાષ્યકારના આવા તાત્પર્યને લક્ષમાં રાખીને જ વ્યાખ્યાકાર હેમચંદ્રસૂરિજીએ યુગપદ્ ભાવી રૂપ, રસ વગેરે ગુણધર્મોનો “પર્યાય' તરીકે ઉલ્લેખ કરેલો છે - આ વાત હમણાં આપણે A ઉપર જોઈ ગયા છીએ. ભગવતીસૂત્રવ્યાખ્યામાં પણ (૧) પર્યાય, (૨) ગુણ, (૩) ધર્મ, (૪) વિશેષ છે - આ ચારેય શબ્દોને પર્યાયવાચી = સમાનાર્થક જણાવેલ છે. વી જ દિગંબર સંપ્રદાયમાં પણ ગુણ-પર્યાયમાં અભેદ જ (વ.) ફક્ત અમને શ્વેતાંબરોને નહિ પરંતુ દિગંબરોને પણ ગુણ અને પર્યાય વચ્ચેનો અભેદ એ સંમત છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંક નામના દિગંબરાચાર્યે જણાવેલ છે કે ‘ગુણો એ જ પર્યાય છે.” તત્ત્વાર્થશ્લોકવાર્તિક ગ્રંથમાં નિયવિવરણમાં વિદ્યાનંદસ્વામીએ પણ જણાવેલ છે કે ‘ગુણ એ પર્યાય જ છે.' તેથી દિગંબર દેવસેનજીને અપસિદ્ધાન્ત દોષ પણ લાગુ પડશે જ – આ વાત ધ્યાનમાં રાખવી. * ત્રણ પ્રકારની સાધના ૪ આધ્યાત્મિક ઉપનય :- ‘દ્રવ્યની વિશેષ પ્રકારની અવસ્થા પર્યાય છે અને ગુણો પણ પર્યાયસ્વરૂપ જ હોય છે' - આ હકીકત જાણીને આધ્યાત્મિક વ્યક્તિ પોતાના પર્યાયોને સમ્યફ કરવા અને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બને છે. અનાદિ નિગોદ અવસ્થાથી માંડીને અત્યાર સુધી જ્ઞાનાદિ ગુણસ્વરૂપ સ્વપરિણતિ = સ્વપર્યાય મલિન મિથ્યા હતા. (૧) તેને ગ્રંથિભેદ દ્વારા સમ્યફ બનાવવાનો પુરુષાર્થ થાય તે પ્રાથમિક કક્ષાની સાધના છે. (૨) તથા ક્ષયોપશમ ભાવમાં રહેલા સમ્યગૂ દર્શન આદિ પર્યાયોને ક્ષાયિક ભાવરૂપે પરિણાવવા એ મધ્યમ પ્રકારની સાધના છે. (૩) તથા કર્મથી આવૃત સમ્યગુ જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432