Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 381
________________ २/१२ ० भगवत्यां गुणार्थिकदेशना सङ्ख्याऽभिप्रायेण २ १९७ અનઈં ?*HTMાન” (ભગવતીસૂત્ર-૫/૭/૨૧૭) ઇત્યાદિક કામઈ જે ગુણ શબ્દ છઈ, તે છે ગણિતશાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષરૂપ સંખ્યાવાચી છઇ, પણિ તે વચન ગુણાસ્તિકનયવિષયવાચી નથી. સ ननु '“एगगुणकालए णं भंते ! पोग्गले कालओ केवचिरं होइ ? गोयमा ! जहन्नओ एगं समयं ।। उक्कोसेणं असंखेज्जं कालं, एवं दुगुणकालए.... जाव अणंतगुणकालए” (भ.सू.५/७/२१७) इत्येवं भगवतीसूत्रे गुणशब्देनाऽपि भगवतो देशना समस्त्येव इति कथं न गुणस्य पर्यायव्यतिरिक्तत्वमिति चेत् ? रा सत्यम्, अस्त्येव गुणशब्देनापि भगवतो देशना किन्तु गणितशास्त्रसिद्ध-पर्यायविशेषस्वरूपसङ्ख्या- म वाचकगुणशब्दाभिप्रायेण सा, न तु गुणार्थिकनयप्रतिपादनाभिप्रायेण । येन च रूपेण विभाज्यताપરિણામ શબ્દથી દર્શાવ્યા છે. પરિણામ' શબ્દવાચ્યત્વ ગુણ-પર્યાયમાં તુલ્ય હોવાથી પરિણામરૂપે ગુણ અને પર્યાય વચ્ચે અભેદ છે. ગતિ, કષાય વગેરેને જીવના ઔદયિક પરિણામ સમજવા તથા ઈન્દ્રિય, ઉપયોગ વગેરેને જીવના ક્ષાયોપથમિક પરિણામ સમજવા. પવાલ :- (ના) ભગવતીસૂત્રમાં “ગુણ” શબ્દને મુખ્ય કરવા દ્વારા પણ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ થાય જ છે. તે આ રીતે પ્રશ્ન :- “હે ભગવંત ! એકગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ કાળની અપેક્ષાએ કેટલા લાંબા સમય સુધી રહે છે ?” ઉત્તર :- “હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. આ રીતે દ્વિગુણ છે કાળા વર્ણવાળા પુદ્ગલ, ત્રિગુણ કાળા વર્ણવાળા પુદ્ગલ... યાવત્ અનંતગુણ કાળા વર્ણવાળા પુદ્ગલની વા સ્થિતિ વિશે પણ આમ સમજવું.” આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે આગમોમાં “વUCTVન્મદિં, જંઘપન્નવેટિં' - આ રીતે “પર્યાય' 4 શબ્દને મુખ્ય કરીને જેમ ભગવાનની દેશના ઉપલબ્ધ થાય છે તેમ “UTગુણવાન, કુમુછાના' - આ રીતે “ગુણ’ શબ્દને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના જિનાગમમાં ઉપલબ્ધ થાય છે. તો પછી ગુણ શા માટે પર્યાયથી ભિન્ન ન હોય? આગમમાં ગુણ અને પર્યાય બન્ને શબ્દ દ્વારા ધર્મદેશના ઉપલબ્ધ થતી હોવાથી ગુણ અને પર્યાય બન્ને જુદા જુદા પદાર્થો છે - એવું ફલિત થાય છે. # ગુણશબ્દ સંખ્યાવિશેષવાચક જ ઉદારપક્ષ - (સત્યમ્.) ગ્રંથકારશ્રીએ પ્રયોજેલો “સત્ય શબ્દ અર્ધસ્વીકારનો સૂચક છે. મતલબ કે “ભગવતીસૂત્રમાં “પર્યાય’ શબ્દની જેમ “ગુણ' શબ્દને પણ મુખ્ય કરીને ભગવાનની દેશના ઉપલબ્ધ થાય છે” – આ તમારી વાત સાચી છે. પરંતુ તેવી દેશના ગુણ નામના ત્રીજા પદાર્થને ગ્રહણ કરનાર ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી નથી. પરંતુ ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ પર્યાયવિશેષસ્વરૂપ તેવી સંખ્યાને 8 કો(૯) + સિ.માં “કોઈક કહયૅ જે ગુણ શબ્દિ પણ સિદ્ધાંતે અભિધાન છે'. તો ગુણાસ્તિકનય કિમ ન કહિઈ? તેહને કહીઈ જે તિહાં ગુણશબ્દ સંખ્યાધર્મવાચી છે પણિ નથવિશેષવિષયવાચી નથી.” પાઠ. grળાત્તક. 1. મુળત: णं भदन्त ! पुद्गलः कालतः कियच्चिरं भवति ? गौतम ! जघन्यतः एकं समयं उत्कृष्टेन असंख्येयं कालम्, एवं द्विगुणकालः... यावद् अनन्तगुणकालः।

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432