Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२/१२ ० तत्त्वार्थश्लोकवार्तिकसंवादः ०
१९३ "એવં બિહું જ નય ભગવંતે નીમ્યા. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એ. પર્યાયથી અધિક ગુણ વિશેષ ગ્રાહ્ય છતેં તથ્રાહક ગુણાસ્તિકનય પિણ તિહાં નમ્યો જોઈયે. બીજું રૂપાદિકનઈ ગુણ કહી સૂત્રઈ બોલ્યા , નથી, પણિ “'avપન્નવા, પન્નવા” ઇત્યાદિક પર્યાયશબ્દઈ બોલાવ્યા છઇ; તે માટઈ તે પર્યાય કહિઍ, એ પણિ ગુણ ન કહિઈ. તે માટઈ ગુણ તે પર્યાય જાણવો. ૩ ઘ – ‘ગં કુળ ૩ર૪ તૈયુ સુલુ જોયમાળા પન્નવસMIS વારિક્ત તેના' ( )
इत्थञ्च भगवता द्वौ एव नयौ द्रव्यार्थिक-पर्यायार्थिकनामानौ दर्शितौ । यदि पर्यायाद् आधिक्यं प द्रव्य इव गुणे भगवतः सम्मतम् अभविष्यत् तर्हि तद्ग्राही तृतीयो गुणार्थिको नयोऽपि अदर्शयिष्यत्, सा गुणशब्दपुरस्कारेण वर्णादींश्च न्यरूपयिष्यत् । न चैवमस्ति। न हि भगवतीसूत्रादौ वर्ण-गन्धादयः .. વળાર્દિ, .” રૂત્યેવં પુત્વેનોપર્શિતા વિસ્તુ “વાપન્નવેદિં, પmટિં” ' इत्येवं पर्यायत्वेनेति तेषां पर्यायत्वमेव, न तु अतिरिक्तं गुणत्वम् ।
एतेन “गुणः पर्याय एवाऽत्र सहभावी विभावितः । इति तद्गोचरो नान्यः तृतीयोऽस्ति गुणार्थिकः ।।” के (ત.શ્નો.9/રૂ૪ન.વિ.૨૨) રૂત્તિ વિદાનઃસ્વામિનઃ તત્વાર્થમ્નોવર્તિ રવિવરgિ: ચાધ્યત્તિી || શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીનો અભિપ્રાય છે.”
છે વર્ણાદિ પરમાર્થથી પચચરવરૂપ છે | (સ્થ.) આ રીતે સ્પષ્ટ થાય છે કે તીર્થકર ભગવંતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નય દર્શાવેલ છે. જેમ દ્રવ્યમાં પર્યાય કરતાં ચઢિયાતાપણું (કથંચિત્ ભિન્નપણું) તીર્થકર ભગવંતોને સંમત હોવાથી દ્રવ્યગ્રાહક દ્રવ્યાર્થિકનય બતાવેલ છે, તેમ ગુણમાં પર્યાય કરતાં ચઢિયાતાપણું જો તીર્થકર ભગવંતને સંમત હોત તો ગુણગ્રાહક ત્રીજો ગુણાર્થિક નય પણ ભગવાને બતાવ્યો હોત. તથા “ગુણ' શબ્દને આગળ કરીને વર્ણ, ગંધાદિ પરિણામોનું નિરૂપણ આગમોમાં કરેલું હોત. પરંતુ હકીકત આવી નથી. ભગવતીસૂત્ર વગેરેમાં સ વર્ણ, ગંધ વગેરે દ્રવ્યપરિણામો “વVITomટિં, બંધમુહિં.” આ રીતે ગુણ તરીકે જણાવેલા નથી. પરંતુ “વાપન્નદિ, ધાન્ગવેટિં આ રીતે પર્યાય તરીકે દર્શાવેલ છે. તેથી વર્ણ, ગંધ આદિ પરિણામો ભવ પર્યાયસ્વરૂપ જ છે, નહિ કે પર્યાયભિન્ન ગુણસ્વરૂપ. તેથી ‘પર્યાયનિષ્ઠ પર્યાયત્વ કરતાં અતિરિક્ત (ભિન્ન) ગુણત્વ નથી' - તેવું માનવું જરૂરી છે. માટે “ગુણ” શબ્દ અને “પર્યાય’ શબ્દનો અર્થ એક જ છે.
) ગુણાર્થિક નય અસંમત : વિધાનંદસ્વામી ) () દિગંબર વિદ્યાનંદસ્વામીજીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર શ્લોકવાર્તિક નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલી છે. તેમાં નિયવિવરણ પ્રકરણમાં તેમણે જણાવેલ છે કે “ગુણ પર્યાય જ છે. પ્રસ્તુતમાં સહભાવી પર્યાય ગુણ' તરીકે સંમત છે. તેથી ગુણસંબંધી (= ગુણગ્રાહક) ત્રીજો ગુણાર્થિક નય શાસ્ત્રકારોએ દર્શાવેલ '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. ઈ કો.(૯)માં “વર્ણાદિ ગુણનઈ ભગવતી પર્યાયસંજ્ઞા જ કહી છઈ.” પાઠ. * કો.(૪)માં “સૂત્રે પાઠ. મ.પ.માં “સૂત્રિ પાઠ. લા.(૨)+કો.(૩)નો પાઠ લીધો છે. 1. વર્ચવા, ન્યપર્વવાદ બોલ્યા. પાલિ૦ + કો.(૭+૧૦)માં પાઠ. 2. ચત્ જ પુનઃ ગઈતા તેનુ સૂનુ નૌતમલીનામું પર્યવસાય ચયિતે તેના 3. વળી, અન્ય 4 afપર્વઃ, અશ્વપર્યા