Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 375
________________ ० अशेषनयसङ्ग्राहकमूलनयद्वयोपदर्शनम् । ગુણ હોઈ, તો ગુણાર્થ નય પણિ કહિ જોઈઈ. તે માટઈ ગુણ પર્યાયથી ભિન્ન નથી.' उक्तं च सम्मती - 'दो उण णया भगवया, दव्वट्ठिय-पज्जवट्ठिया णियया ।। *ત્તો ય 'વિલે, કુળફિલ્મનો વિ સુન્નતો || (સ.ત.રૂ.૧૦) “तु पादपूरणे भेदे समुच्चयेऽवधारणे” (मे.को.अव्यय-१९/पृ.१८०) इति मेदिनीकोशत: तुरवधारणे उक्तः। प तदुक्तं प्रज्ञापनासूत्रवृत्तौ श्रीमलयगिरिसूरिभिः “नयाश्च नैगमादयोऽनेके । तेषां च समस्तानामपि ... સદવી પ્રવરને કી નથી. તાથા - (૧) દ્રવ્યક્તિન: પર્યાયાસ્તિવનગ્ન” (પ્રજ્ઞા.૧૩/૦૮૨/g.૨૮૪). इति। तदुक्तं सम्मतितर्केऽपि “तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी। दव्वढिओ य पज्जवणओ य म सेसा विगप्पा सिं ।।” (स.त.१/३) इति । देवसेनेनाऽपि नयचक्रे माइल्लधवलेन च बृहन्नयचक्रे "दो चेव र्श मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया” (न.च.११, बृ.न.च.१८३) इत्युक्तम् । यदि द्रव्य-पर्यायाभ्यामन्यो । गुणः स्यात् द्रव्यार्थिक-पर्यायार्थिकवत् तृतीयो गुणार्थिकोऽपि नयो वचनीयः स्यात् । न चैवमस्ति।। यथोक्तं सम्मतितर्के “दो उण णया भगवया दव्वविय-पज्जवट्ठिया नियया। एत्तो य गुणविसेसे णि પુષ્ક્રિયાસો વિ ગુબ્નતો (સત.રૂ/૧૦) તિા. પાદપૂર્તિ, ભેદ, સમુચ્ચય, અવધારણ અર્થમાં “તું” શબ્દ મેદિનીકોશમાં જણાવેલ છે. તે મુજબ અવધારણ (= જ) અર્થમાં અહીં “તુ' જણાવેલ છે. (તડુ) પ્રજ્ઞાપના સૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિએ જણાવેલ છે કે “નૈગમ વગેરે નયો અનેક છે. તથા તે સમસ્ત નયોના સંગ્રાહક બે નય જિનાગમમાં બતાવેલ છે. તે આ પ્રમાણે- દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિકનય.” સંમતિતર્કમાં પણ જણાવેલ છે કે “તીર્થકર ભગવંતના વચનોનો વિષય દ્રવ્ય (=સંગ્રહ) અને પર્યાય (=વિશેષ) છે. તેનો વિસ્તાર કરનાર નરાશિ (=પ્રસ્તાર) છે. તેને સૌપ્રથમ છે. જણાવનાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બીજા નયો આ બે નયના વિકલ્પ (પ્રકાર) છે.” દેવસેનજીએ પણ નયચક્રમાં તથા માઈલધવલે બૃહદ્નયચક્રમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બધા બે જ મૂલનય (તીર્થકર દ્વારા) કહેવાયેલ છે.” જો દ્રવ્ય અને પર્યાય કરતાં જુદો ગુણ ત્રીજો પદાર્થ ગ હોત તો ગુણાર્થિક નામનો ત્રીજો નય કહેવો જોઈએ. પરંતુ તે જણાવેલ નથી. છે ગુણાર્થિક નય અમાન્ય : સંમતિકાર છે | (ચો.) સંમતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલ છે કે “જિનેશ્વર ભગવંતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ ચોક્કસ પ્રકારના બે જ નય દર્શાવેલા છે. જો દ્રવ્ય-પર્યાય કરતાં ગુણ જુદો હોત તો ગુણાર્થિકનય પણ દર્શાવવો યુક્તિસંગત થાત.” '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. 1. તો પુન નો વિતા, વ્યાર્થિ -પર્યાર્થિવ નિયમિત મતબ્ધ વિગેરે મુસ્તિવનયોf યુગમાન: * મુદ્રિત પુસ્તકોમાં ન પુખ ગુણો વિ દુતો. 2. तीर्थकरवचनसङग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकः च पर्यवनयः च शेषाः विकल्पाः एतयोः।। 3. द्वौ चैव मलनयौ भणितौ द्रव्यार्थ-पर्यायार्थगतौ।

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432