Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० अशेषनयसङ्ग्राहकमूलनयद्वयोपदर्शनम् । ગુણ હોઈ, તો ગુણાર્થ નય પણિ કહિ જોઈઈ. તે માટઈ ગુણ પર્યાયથી ભિન્ન નથી.' उक्तं च सम्मती - 'दो उण णया भगवया, दव्वट्ठिय-पज्जवट्ठिया णियया ।।
*ત્તો ય 'વિલે, કુળફિલ્મનો વિ સુન્નતો || (સ.ત.રૂ.૧૦) “तु पादपूरणे भेदे समुच्चयेऽवधारणे” (मे.को.अव्यय-१९/पृ.१८०) इति मेदिनीकोशत: तुरवधारणे उक्तः। प
तदुक्तं प्रज्ञापनासूत्रवृत्तौ श्रीमलयगिरिसूरिभिः “नयाश्च नैगमादयोऽनेके । तेषां च समस्तानामपि ... સદવી પ્રવરને કી નથી. તાથા - (૧) દ્રવ્યક્તિન: પર્યાયાસ્તિવનગ્ન” (પ્રજ્ઞા.૧૩/૦૮૨/g.૨૮૪). इति। तदुक्तं सम्मतितर्केऽपि “तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी। दव्वढिओ य पज्जवणओ य म सेसा विगप्पा सिं ।।” (स.त.१/३) इति । देवसेनेनाऽपि नयचक्रे माइल्लधवलेन च बृहन्नयचक्रे "दो चेव र्श मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया” (न.च.११, बृ.न.च.१८३) इत्युक्तम् । यदि द्रव्य-पर्यायाभ्यामन्यो । गुणः स्यात् द्रव्यार्थिक-पर्यायार्थिकवत् तृतीयो गुणार्थिकोऽपि नयो वचनीयः स्यात् । न चैवमस्ति।।
यथोक्तं सम्मतितर्के “दो उण णया भगवया दव्वविय-पज्जवट्ठिया नियया। एत्तो य गुणविसेसे णि પુષ્ક્રિયાસો વિ ગુબ્નતો (સત.રૂ/૧૦) તિા. પાદપૂર્તિ, ભેદ, સમુચ્ચય, અવધારણ અર્થમાં “તું” શબ્દ મેદિનીકોશમાં જણાવેલ છે. તે મુજબ અવધારણ (= જ) અર્થમાં અહીં “તુ' જણાવેલ છે.
(તડુ) પ્રજ્ઞાપના સૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિએ જણાવેલ છે કે “નૈગમ વગેરે નયો અનેક છે. તથા તે સમસ્ત નયોના સંગ્રાહક બે નય જિનાગમમાં બતાવેલ છે. તે આ પ્રમાણે- દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિકનય.” સંમતિતર્કમાં પણ જણાવેલ છે કે “તીર્થકર ભગવંતના વચનોનો વિષય દ્રવ્ય (=સંગ્રહ) અને પર્યાય (=વિશેષ) છે. તેનો વિસ્તાર કરનાર નરાશિ (=પ્રસ્તાર) છે. તેને સૌપ્રથમ છે. જણાવનાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બીજા નયો આ બે નયના વિકલ્પ (પ્રકાર) છે.” દેવસેનજીએ પણ નયચક્રમાં તથા માઈલધવલે બૃહદ્નયચક્રમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બધા બે જ મૂલનય (તીર્થકર દ્વારા) કહેવાયેલ છે.” જો દ્રવ્ય અને પર્યાય કરતાં જુદો ગુણ ત્રીજો પદાર્થ ગ હોત તો ગુણાર્થિક નામનો ત્રીજો નય કહેવો જોઈએ. પરંતુ તે જણાવેલ નથી.
છે ગુણાર્થિક નય અમાન્ય : સંમતિકાર છે | (ચો.) સંમતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલ છે કે “જિનેશ્વર ભગવંતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ ચોક્કસ પ્રકારના બે જ નય દર્શાવેલા છે. જો દ્રવ્ય-પર્યાય કરતાં ગુણ જુદો હોત તો ગુણાર્થિકનય પણ દર્શાવવો યુક્તિસંગત થાત.”
'... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સા.+કો.(૯)+આ.(૧)માં છે. 1. તો પુન નો વિતા, વ્યાર્થિ -પર્યાર્થિવ નિયમિત મતબ્ધ વિગેરે મુસ્તિવનયોf યુગમાન: * મુદ્રિત પુસ્તકોમાં ન પુખ ગુણો વિ દુતો. 2. तीर्थकरवचनसङग्रह-विशेषप्रस्तारमूलव्याकरणी। द्रव्यार्थिकः च पर्यवनयः च शेषाः विकल्पाः एतयोः।। 3. द्वौ चैव मलनयौ भणितौ द्रव्यार्थ-पर्यायार्थगतौ।