Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०६
० कार्य-कला-कण्ठसूत्रादेः गुणशब्दवाच्यता 0
૨/૨ ___(१७) क्वचित् कार्यार्थे, यथा प्रश्नव्याकरणसूत्रे “छव्विहकालगुणकमजुत्तस्स” (प्र. व्या. १/४/१९) ' इत्यत्र । स्थानाङ्गसूत्रेऽपि “अधम्मत्थिकाए..... गुणतो ठाणगुणे” (स्था.५/३/४४१) इत्यत्र गुणशब्दः र कार्यार्थकतया व्याख्यातः।
(१८) क्वचित् कलार्थे, यथा प्रश्नव्याकरणसूत्रे जम्बूद्वीपप्रज्ञप्तौ कल्पसूत्रे च “चउसठिं च મહિના!” (પ્ર.વ્યા.9//૨રૂ, ન.કિ.ર/૪૩, ૪.ફૂ.૩.૭/q.૨૨૩) રૂલ્યત્રી र (१९) क्वचिद् गुणशब्द: कण्ठसूत्रे, यथा विपाकश्रुते “कंठे गुणरत्तमल्लदामं” (वि.श्रु. છે 3/ર/q3) રૂત્ર |
(૨૦) વત્ સુ-વૈમાવિષુ, યથા શપતિસૂત્ર “નરવરૂપુરૂTI(ગી.ફૂ.૭૪) રૂત્યત્રી
(२१) क्वचिद् विशेषार्थे, यथा औपपातिकसूत्रे कल्पसूत्रे च “अब्भंगण-परिमद्दणुव्वलणकरणhTrforખ્યાર્દિ” (ગી:લૂ.૩૦, .. ક્ષT-રૂ/પૂ.૬૦) રૂત્યત્ર
(૧૭) ક્યાંક ગુણશબ્દનો અર્થ કાર્ય થાય છે. જેમ કે પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના અંગશાસ્ત્રમાં 'છવ્વદત્તાન...” શબ્દ દ્વારા “કાળના છ પ્રકારના કાર્યોના ક્રમથી યુક્ત” આવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ કાર્યવાચી છે.
સ્થાનાંગસૂત્રમાં પણ “અધર્માસ્તિકાય ગુણની દૃષ્ટિએ સ્થિતિગુણવાળું દ્રવ્ય છે' આવું જણાવેલ છે. અહીં વ્યાખ્યાકારે “સ્થિતિગુણ એટલે સ્થિતિસ્વરૂપ કાર્ય આમ જણાવેલ છે. અર્થાત્ “જીવાદિની સ્થિતિ
એ અધર્માસ્તિકાયનું કાર્ય છે’ આમ કહીને “ગુણ” શબ્દનો અર્થ કાર્ય દર્શાવેલ છે. સ (૧૮) ક્યાંક ગુણશબ્દનો અર્થ કળા થાય છે. જેમ કે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં, જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં અને - કલ્પસૂત્રમાં ‘‘વડરું મદિનાપુને આવું કહેવા દ્વારા સ્ત્રીની ૬૪ કળા દર્શાવેલ છે. અહીં ગુણ || શબ્દ કળાવાચી છે.
' (૧૯) ક્યાંક ગુણશબ્દનો અર્થ કંઠસૂત્ર (=ગળામાં આવેલી રેખા) થાય છે. જેમ કે વિપાકશ્રુત ર નામના અંગશાસ્ત્રમાં ‘‘ટે પુરત્તમન્ના' આવું કહીને “કંઠમાં કંસૂત્રની જેમ લાલ ફુલની માળાથી યુક્ત...” આ મુજબ અર્થ જણાવેલ છે. અહીં ગુણશબ્દ કંઠસૂત્રવાચક છે.
(૨૦) કયાંક સુખ-વૈભવ વગેરે અર્થમાં પણ “ગુણ' શબ્દ પ્રયોજાય છે. જેમ કે ઔપપાતિકસૂત્રમાં નરવરૂJUIT' - શબ્દપ્રયોગ દ્વારા “રાજા કરતાં સુખ-વૈભવઆદિના અતિરેકયુક્ત = આધિક્યયુક્ત આવો અર્થ સૂચવાય છે.
(૨૧) ક્યાંક ગુણશબ્દ વિશેષતાને બતાવે છે. જેમ કે ઔપપાતિકસૂત્રમાં તેમજ કલ્પસૂત્રમાં “ગરમTE-રિમજુબૈતાવરપુનિમાર્દિ' - આવા શબ્દપ્રયોગ દ્વારા “અભંગન-પરિમર્દન-ઉદ્વર્તન કરવાની વિશેષતામાં તૈયાર' આવો અર્થ જણાવાયેલ છે. અહીં ગુણશબ્દ વિશેષતાને દર્શાવે છે. 1. વિધાતાળમઘુસ્યા 2. મધમસ્તિયા..... કુળત: સ્થાન EL 3. તુષ્યિ મહિલા 4 વડે ગુર માત્રામ / 5. નરપતિ પુનતિરે વાત્ | 6. અગન-રિમેન-દ્વર્તનવાર નિમ્નતૈિ:|