Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२४
० मुक्तावलीदृष्टान्तविमर्श: તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ ૨ પ્રકારઈ યુક્તિ દેખાડઈ થઈ – જિમ મોતી-ઉજ્વલતાદિકથી, મોતીમાલા અલગી રે; ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે /૩ (૧૨) જિન.
“જિમ મોતીની માલા, મોતી થકી તથા મોતીના ઉજ્વળતાદિક ધર્મથી અળગી છઈ; મોતીની માલા સૂત્રે ગૂંથ્યા માટઈ એક કહેવાઈ છઈ પણિ તે જુદી જ જાણવી. “તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યકિતથી અલગી प तत्राऽऽदाविह द्रव्य-गुण-पर्यायभेदं युक्तियुग्मेनावेदयति - ‘मुक्तात' इति ।
मुक्तातस्तद्गुणेभ्यश्च यथा मुक्तावली पृथक् ।
દ્રવ્યશસ્તિથા થા, પુન-પર્યાયવ્યતિપાર/રૂા. प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा मुक्तातस्तद्गुणेभ्यश्च मुक्तावली पृथग् (भवति), तथा गुण ૨ -પર્યાયવ્યતિઃ દ્રવ્યશક્સિ: (પૃથ) શૈયા તાર/રૂા. a “યથા’ ‘તથા' સાયાર્થે, “વ વા યથા થેવું લાગે” (ગ..૩/૪/૮) રૂતિ સમરોશવનાત્ | * ततश्च यथा = एकसूत्रग्रथितत्वाद् एकत्वेन व्यपदिश्यमानाऽपि मुक्तावली मुक्तातः = स्वानुस्यूत* मौक्तिकेभ्यः तद्गुणेभ्यश्च = उज्ज्वलतादिभ्यश्च मौक्तिकगुणेभ्यः पृथग् = भिन्ना भवति तथा का द्रव्यशक्तिः खलु गुण-पर्यायव्यक्तितः पृथग् = भिन्ना स्वसमानाधिकरणैकप्रदेशसम्बन्धेन च अनुस्यूता
અવતરણિકા - દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદભેદ છે.આ વાત આગળના શ્લોકમાં જણાવેલ છે. તેમાં સૌપ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે રહેલા ભેદને બે યુક્તિથી ગ્રંથકારશ્રી જણાવે છે -
જ દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ છે. | શ્લોકાર્થ :- જેમ મોતીથી અને મોતીના ગુણોથી મુક્તાવલી (=મોતીની માળા) જુદી હોય છે છે તેમ ગુણવ્યક્તિથી તથા પર્યાયવ્યક્તિથી દ્રવ્યશક્તિ જુદી સમજવી. (૨/૩)
વ્યાખ્યાથે - “વ, વા, યથા, તથા, વ, ઉર્વ - આ શબ્દો દષ્ટાંતાદિમાં સમાનતાને સૂચવવામાં L' વપરાય' - આ મુજબ અમરકોશના વચન અનુસાર મૂળ શ્લોકમાં રહેલા “વથા-તથા શબ્દો દૃષ્ટાંત A -દાષ્ટબ્લિક વચ્ચે સમાનતાને દર્શાવનારા જાણવા. તેથી પ્રસ્તુતમાં અર્થઘટન એવું થશે કે જેમ મોતીઓ
અનેક હોવા છતાં એક દોરામાં ગૂંથેલા હોવાના લીધે મોતીની માળા એક કહેવાય છે. છતાં પણ પોતાનામાં વણાયેલા મોતીઓથી તથા મોતીના ઉજ્વળતા વગેરે ગુણોથી મોતીની માળા જુદી છે તેમ ગુણવ્યક્તિથી અને પર્યાયવ્યક્તિથી દ્રવ્યશક્તિ ખરેખર જુદી છે તથા સ્વસમાનાધિકરણ એકપ્રદેશસંબંધથી દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી વણાયેલી પણ છે - એમ સમજવું. “પ્રદેશ” શબ્દથી અહીં ઉપાદાનકારણ સ્વરૂપ અવરચ્છેદકનું ગ્રહણ કરવું અભિપ્રેત છે. તેથી સ્વસામાનાધિકરણ્યસમાનઅવચ્છેદ–સંબંધથી દ્રવ્ય અને • પુસ્તકોમાં “ર પ્રકારઈ નથી. કો.(૯)-સિ.માં છે. જે આ.(૧)માં “યુક્તિ' ના બદલે “પ્રકાર” પાઠ. કો.(૧૨)માં યુક્ત’ પાઠ. જે સિ.માં “જિમ એક મોતીની માલામાંહિ મોતી તે અલગાં તિમ...” પાઠ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે.