Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* शुक्लध्याने श्रीहरिभद्राचार्याभिप्रायः
/૬
एतेन " णाणे णिच्चभासो, कुणइ मणोधारणं विसुद्धिं च । नाणगुणमुणियसारो तो झाइ सुनिच्चलमईओ ।।” (ध्या.श.३१) इति ध्यानशतकवचनमपि व्याख्यातम्, ज्ञानेन जीवाजीवाश्रितगुण- पर्यायपरमार्थावगमाद् ध्यानसम्भवस्य तद्वृत्तौ श्रीहरिभद्रसूरिभिः व्याख्यातत्वात् ।
अधुना शुक्लध्यानाधिकारे ध्यानशतके तद्वृत्तौ च श्रीहरिभद्रसूरिभिः यदुक्तं तदुपदर्श्यते । तथाहि“सविचारमत्थ- वंजण- जोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहुत्तवितक्कं सवियारमरागभावस्स ।। ” ( ध्या.श. ७८ ) व्याख्या “सवियारं सह विचारेण वर्तते इति सविचारम्, विचारः ગર્થ-વ્યગ્નન-યોગસમ તિ द्रव्यं व्यञ्जनं = શબ્દ:, યોગઃ = મન:પ્રકૃતિ, તવન્તરતઃ તાવભેન સવિવારમ્, અર્થાવું વ્યગ્નનં (સામતિ, વ્યગ્નનાવાડથૅ) સામતીતિ વિમાપા, તમ્ = एतत् प्रथमं शुक्लम् आद्यं शुक्लं भवति, किं नामेत्यत आह ‘पृथक्त्ववितर्कसविचारं' पृथक्त्वेन
‘અર્થ-વ્યગ્નન-યોગાન્તરત:' -
અર્થ:
का
પૂર્વ અને
र्णि
६२
2,
आह च
=
-
=
E
=
=
વિરોધાભાસને કોઈ અવકાશ નથી. આ વાતનું વિજ્ઞ વાચકવર્ગે ધ્યાન રાખવું.
શુક્લધ્યાન : ધ્યાનશતકના પરિપ્રેક્ષમાં
(તેન.) “જ્ઞાનનો નિત્ય અભ્યાસ મનની ધારણાને = સ્થિરતાને કરે છે તથા મનની વિશુદ્ધિને કરે છે. તથા જ્ઞાન ગુણના પ્રભાવથી જેણે સમગ્ર વિશ્વમાં સારભૂત એવો વિશુદ્ધાત્માને જાણી લીધેલ છે તેવા સુનિશ્ચલપ્રજ્ઞાવાળા મહાત્મા (મનને વિષય-કષાયના ઉકરડામાં ભટકાવવાના બદલે) આત્મા-પરમાત્મા વગેરેનું ધ્યાન કરે છે” - આ પ્રમાણે ધ્યાનશતક ગ્રંથમાં જે જણાવેલ છે તેની વ્યાખ્યા = છણાવટ પણ ઉપર જણાવેલ બાબતથી થઈ જાય છે. કારણ કે જીવને અને અજીવને આશ્રયીને રહેલા ગુણ-પર્યાયોની સાચી જાણકારી મળવાથી ધ્યાન સંભવે છે. આમ ધ્યાનશતકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ વિવેચન કરેલ છે. (ધુના.) હવે ધ્યાનશતકમાં તથા શ્રીહરિભદ્રસૂરિરચિત ધ્યાનશતકવૃત્તિમાં શુક્લધ્યાનના નિરૂપણ | પ્રસંગે જે કહેલ છે, તે જ અહીં બતાવવામાં આવે છે. તે આ રીતે - ‘સૂત્રાર્થથી, સૂત્રથી અને યોગાન્તરથી જે વિચાર = સંક્રમણશીલ ધ્યાન છે તે પ્રથમ શુક્લધ્યાન છે. રાગરહિત સાધુને આ પૃથવિતર્કસવિચાર શુક્લધ્યાન હોય છે.' ધ્યાનશતકની ૭૮મી ગાથાનો આ અર્થ છે. શ્રીહરિભદ્રસૂરિજીએ તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. કે ‘વિચારની સાથે જે વર્તતું હોય તે સવિચાર કહેવાય. ‘વિચાર’ શબ્દનો અર્થ છે અર્થનો, શબ્દનો અને યોગનો સંક્રમ. અર્થાત્ એક સૂત્રમાંથી (શબ્દમાંથી) બીજા સૂત્રમાં જવું. એક અર્થમાંથી બીજા અર્થમાં જવું. એક યોગમાંથી બીજા યોગમાં જવું. અથવા અર્થમાંથી સૂત્રમાં જવું. સૂત્રમાંથી અર્થમાં જવું. મનોયોગમાંથી વચનયોગમાં જવું. વચનયોગમાંથી કાયયોગમાં જવું. આ અર્થ -શબ્દ-યોગનો સંક્રમ કહેવાય. તથા આ ત્રિવિધ સંક્રમને વિચાર કહેવાય. આવા સંક્રમવાળું જે ધ્યાન હોય તે સવિચાર કહેવાય. અર્થ એટલે દ્રવ્ય કહેવાય. વ્યંજન = શબ્દ. યોગ મન, વચન અને કાયા. આટલા ભેદથી વિચાર શુક્લધ્યાન બને છે. જેમ કે અર્થથી શબ્દમાં જવું, શબ્દથી અર્થમાં જવું... ઇત્યાદિ વિભાગ સમજવો. આ પ્રથમ પ્રકારનું શુક્લધ્યાન છે. તેનું નામ પૃથવિતર્ક-સવિચાર
1. ज्ञाने नित्याभ्यासः, करोति मनोधारणं विशुद्धिं च । ज्ञानगुणज्ञातसारः ततः ध्यायति सुनिश्चलमतिकः ।। 2. सविचारमर्थ -व्यञ्जन-योगान्तरतः तकं प्रथमशुक्लम् । भवति पृथक्त्ववितर्कं सविचारमरागभावस्य ।।