________________
જ
કર્તવ્ય અમારિ પ્રવર્તન
૧ લે
જી ઘરમાં સામાયિક લીધા વગર વ્યાખ્યાન સાંભળવા જવું. સામાન્ય માણસ હોય તો તે ઘરમાં પર્યુષણ
સામાયિક લઇને વ્યાખ્યાન સાંભળવા જઈ શકે. અહીં પ્રશ્ન ઉદભવશે કે વધુ વખત વિરતિમાં પર્વને રહેવાય તે માટે સામાયિક લઈને શા માટે વ્યાખ્યાન સાંભળવા શ્રીમંત ન જાય ? તેને પાંચ ઉત્તમ એ છે કે વિરતિ જરૂર મહાન છે. વિરતિમાં જેટલે સમય વધુ જાય તેટલું સારું. કર્તવ્ય
એટલે જ જે સામાન્ય માણસ હોય તે ઘેર સામાયિક લઈને વ્યાખ્યાન સાંભળવા જઈ શકે
પણ શ્રીમંતેએ આમ ન કરવું. તેમણે ઘરે સામાયિક લઈને ન જતાં ભારે ઠાઠથી ઉપાશ્રયે દિવસ
જ જવું અને ત્યાં પહોંચ્યા બાદ સામાયિક લેવું. વિરતિ કરતાં ચડિયાતી શાસનપ્રભાવના છે. ૪ શાસનપ્રભાવનાને મહત્વ આપવું.
શ્રીમંતોએ આડંબર સાથે દર્શન કે પૂજા માટે જવાનું છે. શ્રીમંત ઠાઠથી જતું હોય તે લેકે કહેશે કે, “આ શ્રીમંતે કેવા ધર્માત્મા છે; એમના પરમાત્માના એ કેવા ભક્ત છે? છે ગરીબોની પણ કેવી સુંદર અનુકંપા કરે છે? ધન્ય છે; એમના અવતારને.” સામાયિક ગૌણ . નર કરીને પણ જો આ રીતે શાસનપ્રભાવના થતી હોય તે કરવી. શાસનપ્રભાવના તે મુખ્ય છે.
જ શકિતસંપન્ન આત્માએ તેને મુખ્યતા આપવી જોઈએ. દરેક શ્રાવકે યથાશક્તિ શાસનપ્રભાવક
કાર્યો કરવા જોઈએ.
XXXX
છે []