Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ ૮મુ ૨ જે. હશે ? આ બધું શું સાફ થઈ જવા દેવાય ? જુના વખતમાં રાજાઓ હતા. એક રાજાને તો શ્રાવકના તો હિંદુસ્તાન ક્યું ન કહેવાય. બીજાને જીતો-ત્રીજાને જીતો. અરે ! ત્યાં તો જીતનારે જ આ ૭મું તથા વાર્ષિક સાફ થઈ જાય. અને ભારત તેનાથી જીતી શકાય નહીંઅને આજે ? આજે એક વડા અગીઆર કત વ્ય પ્રધાનને જીત એટલે બસ ! આખું હિંદુસ્તાન જીતાઈ ગયું ! પહેલાં તો એક રાજાને જીતો તો કર્તા રાત્રિજોગે બીજાને જીતવા મુશ્કેલી પડતી. સિકંદર જેવાને પણ પાછું જવું પડયું. સંપૂર્ણ આક્રમણ કોઈનું તથા શ્રત સફળ થયું નથી. માટે વિકેન્દ્રિકરણમાં અનેક લાભ છે. કેન્દ્રીકરણમાં ખૂબ ગેરલાભ છે. હસ્ત ભકિત દિવસ લિખિત પ્રત પણ વિકેન્દ્રિત રહે તે જ આજના બોમ્બ-યુગમાં સારું ગણાય. સુરક્ષાના લોભથી 8 કેન્દ્રીકરણ કરશું તો એક જ ધડાકે બધાંય શાસ્ત્રો સાફ થઈ જશે ! એક સળગે તો બીજું બચે. પણ બધા ભંડારે એક જ જગ્યાએ હોય, અને જે અકસ્માતુ થયો તે બધુંય સાફ થઈ જાય ! તિબેટની રાજધાની લેહમાં બૌદ્ધ ધર્મના અતિ મૂલ્યવાન ગ્રંથનો મોટો ભંડાર હતી. અમેરિકનો એ તેના પર બોમ્બ ફેંકયો. બધું ય સાફ થઈ ગયું, તો હજારે હસ્તપ્રતો સાફ થઈ ગઈ! ૧૮૦૦૦ જેટલી પ્રતોનો એક ધડાકે નાશ થઈ ગયો. લાખ છે ર રૂપિયાનું નુકશાન થયું, પછી તે અંગે ઘણો વિરોધ થયો. છેવટે અમેરિકનોએ કહ્યું, ‘Very sorry!” [૧૪] Aઉ બસ; “સોરી કહીને અકલ નુકશાનનું વળતર આપી દીધું ! માટે જ કેન્દ્રીકરણ અતિ ભયંકર AS

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172