________________
[૧૫૯]
પર્વાધિરાજનો ત્રીજો દિવસ
પૌષધ-ત્રતઃ અહિકાને ત્રીજો દિવસ, પૌષધવ્રતની મહત્તા અને શ્રેષ્ઠતા સમજાવવા છે માટે છે. તેની જીવનમાં અતિ અગત્યતા છે. જ ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં પૂજ્યપાદ લમીસૂરીશ્વરજી મહારાજ પૌષધ વ્રતનો મહિમા
જણાવતા ફરમાવે છે કે પર્વ દિવસોમાં પોષઘ કરવો જોઈએ. છેવટે સંવત્સરીના દિવસે તે પૌષધ કરવું જ જોઈએ.
સાધુ જીવનને આસ્વાદ લેવા માટે પૌષધ વ્રત છે. તમે સાધુ થવા ઝંખે છે, તેને ઈચ્છે જ છે. તે સાધુ જીવનની તાલીમરૂપ પૌષધ છે. આજે પણ ક્યાંક કયાંક પિસાતીના ભાર જી [૧૫૯] 8 અપાય છે. આજે અણુ અમદાવાદની જૈન વિદ્યાશાળામાં ચૌમાસી ચૌદશને દિવસે પોષઘ છે