Page #1
--------------------------------------------------------------------------
________________
કમલ પ્રકાશન ટ્રસ્ટ પ્રકાશિત પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વના પહેલા ત્રણ દિવસના
=
અષ્ટાનિકા પ્રવચનો
આધાર : પૂજ્યપાદ લમીસૂરીશ્વરજી મહારાજ સાહેબના અષ્ટાદિકા-પ્રવચને વાચનાદાતા : સિદ્ધાન્ત મહોદધિ, કર્મશાસ્ત્રનિપુણુમતિ, વાત્સલ્યમૂર્તિ, સચ્ચારિત્રચૂડામણિ સ્વ. ગચ્છાધિપતિ
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય મુનિશ્રી
ચન્દ્રશેખરવિજયજી. પ્રાપ્તિસ્થાન :
કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭, નિશાળ, જી. પ્ર. સંસ્કૃતિ ભવન, જગવલ્લભ પાર્શ્વનાથજીની ખડકી,
રિલીફ રોડ, અમદાવાદ–૧.
મૂલ્ય : રૂા.૧-૦૦
5:
*
--
- -
-
- -
[૧]
Page #2
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૩૨ ની સાલના પાષથી ચૈત્ર માસ સુધીના સમયમાં યુવાનેાની સમક્ષ પૂજ્યપાદ મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીએ આપેલી વાચનાઓનું, અથાગ શ્રમ વેઠીને નિઃસ્વાર્થ ભાવે લાલચંદભાઈ કે. શાહે જે અદ્ભુત લેખન-સંકલન કરી આપ્યું છે તે બદલ કમલ પ્રકાશન ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ અંતઃકરણથી કૃતજ્ઞતા
વ્યક્ત કરે છે.
પ્રકાશક :
કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭, નિશાપેાળ
જી. પ્ર. સંસ્કૃતિભવન
રીલીફ્ રાડ, અમદાવાદ-૧
ફાન: ૩૦,૮૧
પ્રથમ સંસ્કરણું :
નકલ : ૫૦
વિ. સ. ૨૦૩૨ અક્ષય તૃતીયા
વીર સ’. ૨૫૦૨, તા. ૨–૫૭૬
મુદ્રક : મણિલાલ છે. શાહુ નવપ્રભાત પ્રિ. પ્રેસ
ઘીકાંટા, અમદાવાદ.
વ્યાખ્યાનકારાને સૂચન : વાચનાદાતાએ પ`દાની સામે ન બેસતાં સહુની સાથે બેસવું. સામાયિક લઈને જ
વાંચન કરવું.
[1]
Page #3
--------------------------------------------------------------------------
________________
અથવા તે જ રસોઈ થતું કે આગા ય '
પુરવચન વિ. સં. ૨૦૩૨ ની સાલના શેષકાળમાં અમદાવાદમાં છે. પ્ર. સંસ્કૃતિભવનમાં લાલબાગ ચાર માસ સુધી લગભગ એકસે વીસ પસંદગી કરાએલા યુવાન સમક્ષ અષ્ટાફ્રિકા-વ્યાખ્યાના આધારે જે વાચનાઓ થઈ તેને આ ગ્રન્થમાં અક્ષરદેહ આપવામાં આવે છે. જ્યાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવતે ચાતુર્માસ ન હોય ત્યાં આ ગ્રન્થનું વાંચન ઉચિત રીતે ગૃહસ્થ કરી શકે. બેશક. વ્યાખ્યાનકારની અદાથી સામે બેસવાને બદલે સહુની સાથે બેસવું જોઈએ, સામાયિક લઈને બેસવું જોઈએ અને તમામ પ્રકારના ઔચિત્યના પાલક બનવું જોઈએ. કદાચ સવારના ત્રણ જ પ્રવચનમાં પૂર્ણ કરવામાં આ ગ્રન્થનું કદ ડુંક મોટું પડી જવાનો સંભવ છે, પરંતુ આ ત્રણ દિવસમાં સવારની જેમ બપોરે પણ વાંચન કરાય તે આ આખે કે અન્ય ત્રણ દિવસમાં છ કટકે જરૂર પૂરો કરી શકાશે.
વિશ્વકલ્યાણુકર પ્રભુ—શાસનના મહાસત્યમય પદાર્થો જગના જીવમાં સજજડ રીતે બેસાડી દેવાની એક માત્ર શુભ લાગણીને કારણે ક્યાંક નવા દષ્ટાન્ત કે તકે આપવાને લાભ હું કાબૂમાં રાખી શકયો નથી. તેમાં કયાંય પણ જિનમતિ વિરૂદ્ધ નિરૂપણ થયું હોય તે તેનું અંતઃકરણથી “મિચ્છામિ દુક્કડ' માગું છું..
વિદ્યાશાળા વિ. સં. ૨૦૩૨, ચૈત્રી પૂર્ણિમા.
ગુરુપાદ્રપદ્રરેણુ મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી
[૩]
Page #4
--------------------------------------------------------------------------
________________
આ જ વાચનાદાતાની “ગ્રન્થ શિરોમણિ કહપસૂત્ર' ઉપરની વાચનાઓને અક્ષરદેહે દર્શાવતે પ્રતાકાર ગ્રન્થ આજે જ “કમલ પ્રકાશન ટ્રસ્ટ પાસેથી મંગાવી લે. મૂલ્ય રૂ. ૬-૦૦
કાયનાતની મુખ્ય સિયાજિ અમુક જરની પાચન અને અક્ષરો વતા
અનુક્રમણું
૧ લે દિવસ : પર્વાધિરાજના પાંચ કર્તવ્ય : ૨ જે દિવસ : વાર્ષિક અગીઆર કો : ૩ જે દિવસ : પૌષધ વ્રત
[૪]
Page #5
--------------------------------------------------------------------------
________________
સુમધું શું સમણુસ્સે ભગવઓ મહાવીરસ્ય પૂજ્યપાદ પરમતારક આચાર્ય દેવ શ્રીમદ વિજય દાન-પ્રેમ-સૂરીશ્વર-સદગુરુભ્યો નમોનમઃ |
પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ-અષ્ટાનિકા વ્યાખ્યાન
[અઠાઇ વ્યાખ્યાને ઉપરનાં મનનીય પ્રવચને ]
પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્ય પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્ય - (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક ભક્તિ
(૩) ક્ષમાપના () અમ-તપ (૫) ચેત્યપરિપાટી પર્યુષણ પર્વના આઠ દિવસમાં દરેક શ્રાવકે આ પાંચ કર્તવ્યનું યથાશકિત પાલન કરવું છે
[ 1 ]
Page #6
--------------------------------------------------------------------------
________________
પાંચ
કર્તવ્ય અમારિ
પ્રવર્તન
જોઈએ. જે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધીમાં તે પાંચ કર્તવ્યોનું પાલન ન
થાય તે તીર્થંકરદેવની આશાના ભંગનું પાપ લાગે. આ પાંચ કર્તવ્યમાંથી એકને પણ દૂર પર્વના
કરો તે બીજા ચાર ઊડી જાય છે. અથવા તે બીજા ચાર કર્તવ્યો નબળા પણું પડી જાય
છે. ધારો કે ૧૦૦૦ કિલોમીટરને એક રેલ-પાટો છે. તે પાટામાંથી ફક્ત એક ટૂકડે, દસ કર્તવ્ય સેન્ટીમીટરનો નાનકડો ટુકડો-કાઢી લો તે બાકીના ૧૦૦૦ મીટરના પાટા નકામા બની જાય ૧ લો પણ છે. તેના ઉપર ગાડી ચાલી શકતી નથી. તેમ એક કર્તવ્ય ન કરવાથી બાકીનાં ચાર કર્તવ્ય દિવસ નિપ્રાણ જેવાં બની જાય છે. તે આ રીતે
(૧) જે કરુણું ચાલી જાય તે જીવ પ્રત્યે સ્નેહ-પરિણામ નહિ જાગે. જે દુઃખી છે પ્રત્યે દયા, કહ્યું કે પ્રેમ ન દર્શાવાય–તે અમલમાં ન મુકાય તે પછી બાકીનાં ચાર કર્તવ્યને અર્થ શો ? “દયા ધર્મક મૂલ હૈ’ એમ કહેવાય છે. હવે જે અમારિને ઉડાવી દો તે શું રહે ? મુળને જ જો કાઢી નાંખો તે ઝાડ રહે જ નહીં, તે પડી જાય. પાયા વગરની ઈમારત 6 કેવી હોય? પાંચે ય કર્તવ્યનું મૂળ તે અમારિ જ છે. આ - (૨) હવે માત્ર સાધર્મિક ભકિત કાઢી નાખે તે પછી શું રહેશે? શાસ્ત્રોમાં કહ્યું છે કે એક પલ્લામાં જીવનમાં કરેલાં બધાં જ ધર્મો મૂકે અને બીજા પણામાં એક વખત એક ટંક
ન
1 ૨ ]
Page #7
--------------------------------------------------------------------------
________________
[ 2]
ને
આ
સારી રીતે પ્રેમભાવથી–સ્વામીભાઈ-સાધર્મિકને જમાડવાની ભકિત કરે તો આ બંને ક્રિયામાં સાધર્મિક ભકિતનું પલ્લું નીચું નમશે. જીવનમાં કરેલાં માસક્ષપણ, ઉપવાસ, દાન વગેરે એક પલ્લામાં મૂકે ને બીજા પલ્લામાં સાધર્મિક ભકિત મૂકે તો સાધર્મિક ભકિત ચડી જાય. આમ બધા જપ-તપની અપેક્ષાએ સાધર્મિક ભકિત શ્રેષ્ઠ ગણી છે. કેમ કે એક સાધર્મિકની ભકિત દ્વારા એમ કહેવાય કે જગના સર્વ ધર્મોની અનુમોદના થાય છે. જગતમાં પોતાનાથી કરાતા ધર્મ કેટલા અને અનુમોદનાનું લક્ષ બનતા ધર્મ કેટલા બધા?
(૩) હવે અમારી પ્રવર્તન રાખે, સાધર્મિક ભક્તિ રાખે; પણ ક્ષમાપના છોડી દો અફસોસ! જી વેરને અનુબંધ જ જીવતે હેય પછી તે કઈ ધર્મ સાચો થઈ શક્તા નથી. " (૪) હવે તપને દૂર કરે. ભલા ! તે શુદ્ધિ આવશે ક્યાંથી ? તપ તે સાબુ સમાન છે.
આત્મા મેલો થવાનો, મેલાં કપડાં ઘોવા રોજ સાબુ વાપરવો પડે. આત્મા મેલો થાય છે, છે માટે રોજ સાબુ વડે નહાવું પડે છે. સાબુની જરૂર ન હોય તે મેલા થવાનું બંધ કરે. તે
અને તેમ નથી. જીવનમાં લાગેલા પાપોને સાફ કરવા માટે તપ છે. આપણામાં વાસનાૐ કષાયને મેલ જામે છે તે તેને દૂર કરવા સાબુ જોઇએ. પાપને ઘોવા માટે તપ એ સાબુ સમાન છે.
(૫) હવે ચિત્યપરિપાટીને દૂર કરે તે પછી રહે શું ? તે તે મૂળ છે. આ ધર્મ કહેનાર
[ ૩ ]
છે
Page #8
--------------------------------------------------------------------------
________________
જી.
પર્યુષણ પર્વના
પાંચ
કર્તવ્ય અમારિ પ્રવર્તાન
કર્ત
દિવસ
જી કોણ છે ? તે તીર્થકર ભગવાન છે તે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જ જોઈએ. તે કૃતજ્ઞતા
છોડી કેમ દેવાય ? તેમના ચરણે ના પડીએ તો આપણે કૃતજ્ઞ નથી એમ કહેવાય. દયા કરતાં ૪ કૃતજ્ઞતા મહાન છે. “દયા ધર્મક મૂલ હૈ' એ લૌકિક ઉક્તિ છે. કૃતજ્ઞતા ધર્મ કા મૂલ હૈ.” (
આ જૈનનું કથન છે. જૈનશાસન એ લોકોત્તર શાસન છે. તે મહાન છે, ઉપકારી છે. જે આપણા ઉપર ઉપકાર કર્યો તેનું સ્મરણ કરીને તેના પ્રતિ અહોભાવ દર્શાવો તે છે; કુતજ્ઞતા. તીર્થકર ભગવતેએ આપણી ઉપર જે દયા કરી, જે કરૂણ દર્શાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જ જોઈએ. જેના પર આપણે ઉપકાર કરીએ તેનું નામ દયા છે, જેણે આપણું પર દયા કરી તેમના પ્રત્યે અહોભાવ દર્શાવ, અહોભાવથી ઝૂકી જવું તેનું નામ કૃતજ્ઞતા છે. દયામાં તમારા હાથ ઊંચા રહે છે, કૃતજ્ઞતામાં તમારા હાથ નીચા રહે છે, ગરીબ માટે તમને થાય કે,
મેં બીજા પર દયા કરી.” કૃતજ્ઞતા એટલે શું ? કૃતજ્ઞ એટલે કરેલું જે જાણે છે તે. કરેલ ઉપકારને ઝીલનાર તે કૃતજ્ઞ. દયામાં કયારેક અહંકાર પિોષાય છે, કૃતજ્ઞતામાં અહંકારનો ત્યાગ થાય છે. કુતજ્ઞતા અને અહમને તે મેળ જ નથી. પાણી હોય ત્યાં અગ્નિ ના હાય. અહમ ન હોય ત્યારે જ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટે. શુદ્ધ ધર્મ તે કૃતજ્ઞતા છે. દયાને ધર્મ હજી કદાચ અહમથી ખરડાશે. “મેં દાન કર્યું આમ બોલવામાં પણ અહંભાવ પોષાય છે. મેં ભગવાન
8
Page #9
--------------------------------------------------------------------------
________________
)
[૫]
જ પ્રતિ કૃતજ્ઞતા ભાવ દર્શાવ્યો તેમાં આપણને ભગવાનના ઉપકાર યાદ આવે છે. હે ભગવન!
તારા અસીમ ઉપકારને હું સમજ્યો નથી. કૃતજ્ઞ આત્મા વારે વારે ગુરુને યાદ કરે, ભગવાનને યાદ કરે. દેવ-ગુરુની કૃપા એમા વારંવાર બોલે. આમ આપણે બોલીએ છીએ. બીજા બેલે છે હરિની કૃપા, ભગવાનની કૃપા. આપણે બેલીએ છીએ દેવ-ગુરુ પસાય. એક અપેક્ષાએ દેવ મહાન તે બીજી અપેક્ષાએ ગુરુ મહાન છે. દેવ-ગુરુ-ધર્મ આ ત્રણમાં ગુરુ વચમાં છે. દેવ અને ધર્મ બંનેની ઓળખાણ ગુરુ આપે છે. દેવને ઓળખાવનાર ગુરુ છે આમ અપેક્ષાએ ગુરુ મહાન છે. અમને પૂછવામાં આવે કે, “અહેબ ! તમે સુખશાતામાં છે?” અમારે જવાબ હોય છે કે, “દેવ-ગુરુ પસાય.” આનું જ નામ કૃતજ્ઞતા. અને માત્ર ઈશ્વરની કૃપા કહે છે, જ્યારે આપણે દેવ અને ગુરુ બંનેની કૃપા કહીએ છીએ. આમ ગુરુતત્વને પણ આપણે વિશિષ્ટ મહત્ત્વ આપ્યું છે.
ચૈત્યપરિપાટી પરમાત્માના ઉપકારની સ્મૃતિરૂપે છે. ચૈત્યના દર્શન તથા સ્તવન-કીર્તન દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. - પાંચે કર્તવ્યોમાંથી આ ચૈત્યપરિપાટી દૂર કરી દો તે બધું જાણે કે નિષ્માણ થઈ જાય. ! આમ પાંચ કર્તવ્યો એ એવા પ્રકારનું સંકલન છે કે એક કાઢી નાંખો તે બધું ખલાસ થઈ જાય !
!
Page #10
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પવના
પાંચ કત ચૈા ૧ લા
HEIGNE
દિવસ—
હવે ક્રમશ : પાંચ કન્ય લઇએ.
(૧) અમારી પ્રવન
[૧] મારી એટલે હિંસા. અમારી એટલે અહિંસા. અમારી–પ્રવર્તન એટલે અહિંસાનું પ્રવર્તન, અત્યારે અમારીને સ્થાને અહિંસા શબ્દ પ્રસિદ્ધ છે. આપણે પર્યુષણના આઠે દિવસેામાં અહિંસાના પ્રચાર ખૂબ કરવાના. મૈત્રી, પ્રમાદ, કરૂણા, માધ્યસ્થ વગેરે પાયાના ધર્માં અહિંસકભાવમાંથી ઉદ્દભવે છે. ધર્મ આરાધવા માટે વાતાવરણની શુદ્ધિની પ્રથમ આવશ્યકતા છે. કસાઇખાનું ાય ત્યાં દેરાસર ન બંધાય. ઉપાશ્રય જેવું ધર્મસ્થાન ત્યાં ન થાય. આસપાસ હિંસાનું વાતાવરણ ન રહે તે માટે તેવાં સ્થાનાથી દૂર ધર્મસ્થાના ખાંધવા જોઇએ. વાતાવરણમાં કે ચિત્તમાં હિંસકતા ભરેલી હૈાય તેા મનઃશુદ્ધિ કરવી મુશ્કેલ છે. અશુદ્ધ મનથી ધ શે આરાધાય ? સૌથી પહેલાં આત્મામાંથી હિંસકતા દૂર કરશે. સામાન્યતઃ ધર્મક્રિયા કરતાં, પહેલુ ઇરિયાવહિ સૂત્ર ખેલીએ છીએ. ઇરિયાવહિં સૂત્ર બોલવાથી, તેના અ અને ભાવ સમજવાથી આત્મામાં પડેલાં હિંસક પરિણામ દૂર થાય છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવ પ્રત્યે જે હિંસક પરિણામે જાગ્યાં હાય તેમને માર્યા હાય, લૂટયા હોય, સતાવ્યા વગેરે હૈાય તે બધાં જ પરિણામે। દૂર કરવા માટે ઇરિયાવહિ કરવી જોઇએ. પર્વાધિરાજની આ મહાન આરાધના છે;
E
૧ '
કન્ય અમારિ
પ્રવૃત્ત ન
[ ૬ ]
Page #11
--------------------------------------------------------------------------
________________
[૭]
જી અમારી પ્રવર્તન. આ આઠ દિવસમાં નાની-મેટી હિંસા તદ્દન બંધ, દુકાન બંધ, પ્રવૃત્તિ બધી જી AS બંધ. આ આઠ દિવસમાં જેટલાં જીવ છોડાવાય તેટલા છોડાવવા જોઈએ. વધુ ના બને તે જ છેવટે એક જીવ પણ છોડાવો જોઈએ.
(૨) બાદશાહ અકબર :
એક વાર અકબર બાદશાહ હીરસૂરીશ્વરજી મહારાજા પાસે કાકલુદીપૂર્વક વિનવણી કરે STછે કે આપ મારી પાસે કંઈક માંગે, આચાર્ય શ્રી તે ના જ કહે છે. પણ જ્યારે અકબરે ખૂબ
જ આગ્રહ કરીને કહ્યું, કે કાંઈ તો માંગવું જ પડશે. ત્યારે આચાર્યે કહ્યું, “માંગવાનું તે કંઈ જ નથી. વળી અમારે સાધુને જોઈએ પણ શું ? છતાં તમારે ખૂબ જ આગ્રહ છે તે માંગુ છું કે પર્યુષણના આઠ દિવસમાં કતલખાનાં સંપૂર્ણ બંધ રખાવો. આ પર્વ દિવસોનું પ્રથમ VAS કર્તવ્ય અમારી પ્રવર્તન છે. બંધનમાં પડેલા નિર્દોષ અને નિરાધાર છને બને તેટલી વધુ સંખ્યામાં મુકત કરવા જોઈએ, એટલે એ પવિત્ર દિવસમાં આઠ દિવસ કતલખાનાં સંપૂર્ણ ] બંધ રખાવે.” અકબરે તેમાં બીજા ચાર દિવસ ઉમેરીને દર વરસે બાર દિવસ કતલ બંધ છે કરાવી. બધા આચાર્ય મહારાજની પહેલી તે એક જ વાત હોય છે. કે અમારી પ્રવર્તાવા. પહેલાં પ્રભાવક સંધ નીકળતા. તે વખતે રાજાઓ તરફથી સહાય મળતી. તંબુ, પિોલિસપાટી
Page #12
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લા દિવસ
આ ક્તવ્ય
અમારિ પ્રવર્તન
બધું જ મળતું. રાનીરજવાડાં આવા સંધનું ઠાઠમાઠથી સામૈયું કરતા. રજવાડાઓ પાસે સંધપતિઓ એક જ માંગણી કસ્તા કે, અમારા પયુંષણમાં કતલખાનાં બંધ કરાવે. રાધનપુર, પાલનપુર વગેરે અનેક નવા સ્ટેટમાં આ રીતે અમારીનું પ્રવતન થયું હતું.
પ્રાથમિક જરૂર છે; અહિંસાની. એક નાની સરખી સોય-ઇંજેકશનની આપણુથી સહુને નથી થતી તો મોટા છરાઓ જે બેકડાના ગળા ઉપર ફરી જતા હશે તેને શું થતું હશે ?
કેટલી કૂરતા ! કેટલે ત્રાસ ! કેટલી કરૂણતા ! પણ તે બિચારાં નિરાધાર અને અબેલ છે પ્રાણીઓ કરે પણ શું ! તમે જેનાં દૂધ રોજ પીઓ છે તેવી દૂધ દેતી કેટલી ગાય છે? તે જ
આજ કયાં છે ? અરેરાટી છૂટે તેવી વાત છે. જ્યાં ની કતલ થતી હોય ત્યાં વાતાવરણ અશુદ્ધ હોય. તે અશુદ્ધિના કારણે ધર્મમાં “ફોર્સ આવતું નથી. તેનું કારણ એ છે કે વાતાવરણમાં અરેરાટીભરી છે. વેદના અને કોઈની હાય ભરી છે હવે તે ગુજરાતમાં ભૂડના પણ કતલખાનાં થઈ રહ્યાં છે. વાતાવરણ આખું હિંસા, અરેરાટી, ચીસ, આર્તનાદ વગેરેથી ઉભરાઈ જશે. આવા ભીષણ હિંસક વાતાવરણમાં ધર્મ પણ નિષ્ફળ જાય તે નવાઈ નહીં. હિંસાના વ્યાપતા જતા તાંડવને નાબૂદ કરવું જ જોઈએ. તે માટે બધા પ્રયત્નો કરી છૂટવા ઘટે. રાસર બાંધવાનું હોય છે ત્યારે તે તે જમીનની અ—િશુદ્ધ કરવામાં આવે છે.
છે
છે ઉભરાઈ જઈ રહ્યાં છે. વાન ની હો આવતો નથી. તે
[ ૮ ]
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉડે ઉડે પણ જમીનમાં હાડકું રહેવું ન જોઈએ. અસ્થિ રહે છે તે જગ્યાએ સુખ-શાંતિ ન મળે. જે જમીનમાં હાડકું રહી ગયું હોય તે તે ઉપર બંધાવેલ ઇમારતમાં સુખ-શાંતિ ન મળે. ભીલડિયાજીના દેરાસરનો કઈ રીતે ઉદ્ધાર થયો ન હતેછેવટે જ્યોતિષના જાણકારના કહેવા મુજબ દેરાસરની બધી જમીન ખેદાવી તે ત્યાં હાડકાંના ઢગલે ઢગલાં નીકળ્યાં. આટલાં બધાં હાડકાં આવ્યાં ક્યાંથી? એક વખત ભીલડિયાજી એક મોટું શહેર હતું. તે આખું સળગી ગયું. તે ગામ સળગી જવાનું હતું તેની ખબર એક આચાર્ય મહારાજને પડી ગઈ. પણું ચાતુર્માસ પૂર્ણ થયા વગર વિહાર થાય કેવી રીતે? પણ સદભાગ્યે તે વખતે બે કારતક માસ હતા. તેમણે બધા આચાર્ય સાધુ-ભગવંતને એકઠા કર્યા. આવી પડનાર આફતની આગાહી કરી. અને તેથી
આપદ્ધર્મ રૂપે પહેલા કારતક સુદ પુનમે ચાતુર્માસની પુર્ણા હૂતિ ગણી લઈને વિહાર કરવાની 8 જરૂર જણાવી. પણ હજુ બીજે કારતક માસ બાકી હતું, તેથી કેટલાકે તે અધિક માસ પૂર્ણ કરે 4 થયા પછી વિહાર કરવાને નિરધાર કર્યો. આથી જે કેટલાક વહેલો વિહાર કરી ગયા તે ઉગરી જી
ગયા. આખા ગામમાં ભયંકર આગ લાગી. ગામ બળીને ખાખ થયું. જે સાધુઓ નીકળી
ગયા તે ઉગરી ગયા. બાકીનાનો આગ્રહ હતું કે બીજા કારતકે ચતુર્માસ પૂર્ણ થયા બાદ 88 વિહાર કર. તેઓ બધા બળી ગયા. ત્યાંથી જે જૈને બહાર નીકળી ગયા તેઓએ રાધનપુર 288
Page #14
--------------------------------------------------------------------------
________________
ક્ત વ્ય
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ
કિMAR 14
વસાવ્યું. ભીલયિાજી બળીને ખાખ થયું. આ હોનારતથી ત્યાંની જમીનમાં પુષ્કળ હાડકાં હોવાં જોઈએ. જ્યારે દેરાસરની નીચે ખોદવામાં આવ્યું ત્યારે નીચેથી હાડકાંના ઢગલે ઢગલાં નીકળ્યા. અશુદ્ધ વાતાવરણ શુદ્ધિ થવું જોઈએ માટે તમારા આત્માની શુદ્ધિ માટે પ્રથમ ઈરિયાવહિ થવી જોઈએ; એથી આત્મશુદ્ધિ થાય. વળી કતલખાનેથી છાને અભય આપવું
અમારિ જોઈએ, જેથી વાત–શુદ્ધિ થાય. આચાર્ય ભગવંત હીરસૂરીશ્વરજી મહારાજા અકબર જેવા
પ્રવર્તન હિંસક અને ઘાતકી રાજા પાસે જમ્બર અમારી પ્રતર્તન શી રીતે કરાવી ગયા? તે હવે જોઈએ. અકબરનું વિચિત્ર જીવન : - અકબર ભયંકર કામી હતો. ઉગ્ર કેધી હતી. માયાવી હતો એટલું જ નહિ પણ ઘણો કર હતું. આ અકબર હતી છતાં તેણે પોતાનાં તમામ રાજ્યોમાં છ છ માસની અહિંસા પ્રવર્તાવી. મહા હિંસાનો તેણે સંપૂર્ણ ત્યાગ કર્યો. અત્યંત માંસાહારી અને દુરાચારી રાજાના શામનમાં છ છ માસનું અમારી પ્રવર્તન એ સાચે જ એક અનોખું અચરજ બની જાય છે. હીરસૂરીશ્વરજી મહારાજામાં એવી કઈ તાકાત હશે કે આવા ભયંકર દુરાચારી, માંસાહારી, કામી, માયાવી, કપટી અકબર જેવા ભયંકર હિંસક વાઘને તેમણે અમારીના પીંજરામાં પૂરી દીધો. અકબરનું જીવન ખૂબ જ ખરાબ હતું. તેનામાં મુસલમાનના સંસ્કાર હતા. મા-બાપ AS
Page #15
--------------------------------------------------------------------------
________________
હતા મુસલમાન, એક આત્માનું પૂર્વજીવન સારું પણ હોય પણ જીવનના ૨/૩ ભાગ કે જે પછી આયુષ્ય-કર્મ બંધાય છે તે વખતે વિલક્ષણ કર્મ બંધ થઈ જાય તો તે મુસલમાન પણ બને છે. આમ મુસલમાનનું ળિયું મળે પણ પૂર્વ ભવના સુંદર સંસ્કાર સાથે હોય. જે બીજમાંથી તે ઉત્પન્ન થયું તે બીજ કેટલું ઘાતકી હશે? તેનાં મા-બાપ મુસલમાન. તેમનાય મા-બાપ મુસલમાન ! એમાં કેટલાય મા-બાપના વંશપરંપરાના માંસાહારના સંસ્કાર તેનામાં આવે ! ગયા ભવમાં હિંદુ હોય એટલે આ ભવમાં પેલા બધા સંસ્કાર લઈને આવે, પણ આ ભવમાં મા-આપનું મળેલું ળિયું એને ભાગ ભજવી પણ જાય. અકબરના મા-બાપ વંશપંરપરાથી માંસ ખાનારા હતા. અકબરનો આગલો ભવ હિંદુ સંન્યાસીનો હતો. પણ મા-બાપના પ્રભાવે તે અકબર #ર માંસાહારી, કપટી નીવડ્યો.
હું તમને અકબરની ભીષણ ભયંકરતા વિષે એટલા માટે કહું છું કે તેથી હીરસૂરીશ્વરજી મહારાજાની આચાર-વિચારની પ્રચંડ શક્તિ બરાબર સમજી શકાય.
અકબર જેવા વિકરાળ ભયંકર વાઘને હીરસૂરિજીએ કેવી રીતે પાંજરામાં પૂર્યો? હીરસૂરિજી ી આ માટે કારણભૂત હતા તે વાત સાચી. એવી કઈ રીતે અકબર જેવા ક્રર માંસાહારીને પાળેલા
વાઘ જેવો નમ્ર બનાવી શક્યા? હીરસૂરિજીમાં એવું તે શું હતું તે મારે બતાવવું છે. અકબરની
૪ [૧૧]
• અકબરની
Page #16
--------------------------------------------------------------------------
________________
૫યું વર્ષ પર્વના
જ ૧ લું છે. કર્તવ્ય
અમારિ
કર્તવ્ય ૧ લે દિવસ
પ્રવર્તાન
ભયંકર કરતા જાણી શકાય તો જ તેની વિરૂદ્ધની હીરસૂરિજીની શ્રેષ્ઠતા જાણી શકાય.
અકબર ખૂબ ક્રોધી હતો. અકબરને સંગીતનો ઘણો શોખ હતો. તે સૂઈ જાય ત્યારે ત્યાં બેઠેલ નેકરે સંગીતકારને સંગીત બંધ કરવાનું કહેવાનું. એક વખત અકબર સૂઈ ગયે, પણ સંગીતની રમઝટ બંધ ન પડી. સંગીતમાં નોકર પણ એકાકાર થઈ ગયો હતો. થોડા સમય પછી અકબર એકદમ ઝબકીને જાગી ગયો. પેલું સંગીત હજુ ચાલું હતું, એટલે અકબરને પિત્તો ઉછો . અકબરે નોકરને કહ્યું. “ અહીં આવ.”
અને પેલા નોકરને પોતાની ભૂલ સમજાઈ. તે તો ખૂબ ખૂબ ગભરાઈ ગયું. તે ધ્રુજવા લાગ્યો. અકબર :- કેમ સંગીત બંધ કરવાનું ભૂલી ગયો? નોકર શો જવાબ આપે ?
બીજે દિવસે અકબરે નોકરને દરબારમાં બેલાવ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં તેની ગળચી પકડી, ઊંચકીને ધરતી ઉપર ફેંકી દીધો. તે નોકરની ખોપરી ફાટી ગઈ. નજીવી ભૂલ માટે કેવી ભયંકર શિક્ષા કરી ? કવિ ગંગ:
અકબરનાં રાજદરબારમાં ગંગ નામના હિંદુ કવિ હતા. અકબરના નવ રત્નમાંથી તે એક હતા. તેમણે અકબરનો આશ્રય શો ત્યારે તેમના મિત્રોએ અકબરને ત્યાં જવાની ના
Page #17
--------------------------------------------------------------------------
________________
[૧૩]
પાડી. ત્યાં મળતાં માનાદિના કારણે ગંગે બધાની અવગણના કરી. મિત્રોએ કહ્યું, “તમે હિંદુ SS છો. અકબર મુસલમાન છે. કયારેક તમને મુશ્કેલીમાં મૂકી દેશે.” Ø પણ કવિ ગંગ પિતાના આત્મવિશ્વાસથી રાજમહેલમાં ગયા. ગંગ મહાન કવિ હતો છે તેણે પિતાના કાવ્યત્વથી અકબરને મુગ્ધ કર્યો.
ધીમે ધીમે ગંગનું સ્થાન વધતું ગયું. તે અકબરનો જમણો હાથ બન્યો. આવું કવિ ગંગનું માન અને પદ જોઈને કેટલાય ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ જતા, તેમને થતું “આવા એક હિંદને આટલું બધું માન!? ઈર્ષાળુઓ કવિ ગંગને નીચે પછાડવા માંગતા હતા. એક વાર તેમણે અકબરના કાન ભંભેર્યા કે-“મહારાજ ! આપ મહાન સમ્રાટ છો આપના ચરણે અનેક રાજા-મહારાજાઓ નમે છે, આપની કેટકેટલી ખુશામત કરે છે, પ્રશંસા કરે છે. અને આ ગંગ કવિ ! આપનો માનીતો કવિ ! આપની જરા પણ પ્રશંસા કદી કરશે નહીં.”
અકબર :- કેમ ના કરે ? ખુશામતિયા - તો સાહેબ કરે પ્રયત્ન અકબર - એમ ! એવી વાત છે? ભલે. બીજે દિવસે રાજદરબાર ભરાયે. પેલા ખુશામતિયા મનમાં હસી રહ્યા છે. આજે
27)
Page #18
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ
% અકબર શું કરે છે? તે એમને જેવું છે. અકબરને ચહેરે ઉગ્ર હતું. તેણે કહ્યું “કવિરાજ! જ આજે મારી સમશ્યાની પૂર્તિ કરો.” ગંગ - જરૂર મહારાજ.
કર્તવ્ય અકબર - મારી સમસ્યાનું છેટલું ચરણ છે: “આશ કરે અકબરકી.”
અમારિ ગંગે આ વાક્ય સાંભળ્યું અને તે પરિસ્થિતિ પામી ગયા. તેમના કાને ગંધ તો આવી છે
પ્રવર્તન હતી. તેને થયું કે અકબરની ખુશામત કરવા સિવાય આમાં બીજો કોઈ ઉપાય નથી. તેથી વિચારવા લાગ્યા. ત્યાં અકબરે કહ્યું, “કવિરાજ ! કયા બિચાર કરતે હો ? સમશ્યા પૂર્તિ કીજીયે.”
ગંગ :- જહાંપનાહ ! સાત દિનકા સમય દીજિયે.” અકબર :- “અચ્છા સાત દિનકે બાદ આના.”
ગંગ કવિરાજ ઘરે ગયા. તેમનું મન બેચેન હતું. ખાવાનું ભાવતું નથી. તેમના મિત્રોએ છે કહ્યું “અમે પહેલેથી કહ્યું હતું. આપ અમારું ન માન્યા. આપને લોભ અને મોહ જાગ્યો,
પેલા રાજરત્ન થવાને ! એટલે જ આપની આજે આ દશા થઈ છે. રાજા, વાજા ને વાંદરાં ! જે કદાપિ તેને ભરોસો થાય નહીં. સાત દિવસ વીતી ગયા. કવિરાજ રાજસભામાં આવ્યા. 88 અકબરે પેલો પ્રશ્ન પૂછો “યું કવિરાજ ! આજ સાતવાં દિન હૈ ! સમશ્યાપૂર્તિ હો ગઈ ?” AS
પ્રિd 2M 34
Page #19
--------------------------------------------------------------------------
________________
જી જ
ગંગે જવાબ આપ્યો. “સૂન જિસકે હરિ એ બિશ્વાસ નહીં, સો હી આશ કરો અકબરકી.”
અને જાણે ટાયરમાંથી હવા નીકળી ગઈ. અકબર સાંભળીને ધુંવાકુવા થઈ ગયા. તેને એવો કોધ ચઢયો કે તેને ઊંઘ ન આવી. બીજે દિવસે એક હાથીને ખૂબ દારૂ પાય. જે રસ્તે ગંગ હંમેશ આવતા હતા તે રસ્તા પર છૂટ્ટો મૂકો. પહેલેથી સિપાઈઓએ લોકોને દૂર કર્યા હતા. રસ્તો સૂમસામ હતો. બધાને થયું કે આજ ગંગ કવિરાજ ખલાસ ! ગુન્હો શું હતું ? નાની સરખી ખુશામત ગંગે અકબરની ન કરી!
ગંગ તો મસ્ત રીતે રસ્તા પર આવી રહ્યા હતા. રસ્તા સાફ હતા. સામેથી દારૂમાં ચકચૂર ગાંડો હાથી ધસમસતે દોડી આવ્યો અને ગંગને ઉપાયો સૂઢમાં; અને ફેંકયા ઊંચે જેવા તે નીચે પડ્યા કે હાથીએ પગ નીચે તેના ચૂરેચૂરા કરી નાંખ્યા !
અકબર આ કર, ઘાતકી અને હૃદયહીન હતું ! એક જીવતા માણસ જેવા માણસને પગ નીચે હાથી કચડી મારી નાંખે અને તેનું રૂંવાડું પણ ના ફરકે ! નર્તકી પરવીન :
અકબર અતિશય કામાંધ હતા. કામ એટલે અતૃપ્તિ. કામ કઈ પણ પ્રકારને હોય. અતૃપ્ત વાસના તે કામ.
Page #20
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ
અમારિ
પાંચ કર્તવ્ય ૧ લે .
દિવસ
શરીર સારું રહેતું ન હોય તે અતુતિમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ૭૦ વર્ષની ઉંમરે અસ્વસ્થ જી જ શરીરવાળાનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જ્યાં ક્રોધ ત્યાં કામ; જ્યાં કામ ત્યાં સંમેહ
અને વિનાશ. છે
આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. સદગુરુની કૃપા ન હોય તે કામ ને ક્રોધના ભગ તમે થઈ પડો. આ દોષી ગુરુકૃપા વિના નીકળી ન શકે.
પ્રવર્તન ઓછા નગરના નરેશ ઈન્દ્રજિત પાસે એક નર્તકી હતી. તે નર્તકી નરેશને ખુબ ચાહતી હતી. નરેશને તે સંપૂર્ણ વફાદાર હતી. તેમના સિવાય અન્ય કોઇનો લેશમાત્ર વિચાર પણ ન કરે. એક સતી જેવી તે હતી. તે પ્રભુની ભકિતમાં મશગુલ રહેતી. તે રૂપરૂપનો અંબાર હતી.
અકબરને આ નર્તકીના રૂપ-લાવણ્ય વિશે ખબર પડી. તેથી તે એના પ્રત્યે એટલે તેર 8 મહિત થયો કે તેને મેળવવા આકાશ-પાતાળ એક કરવા મંડ્યો. તેણે જાતજાતના ધમપછાડા 8 જ કર્યા, પણ ઇન્દ્રજિનરેશ તે નર્તકી અકબરને સંપે નહિ. તે નર્તકીનું નામ હતું પરવીન. જીં
જ્યારે અકબરની કોઈ કારી ન ફાવી ત્યારે તેણે ઇન્દ્રજિતું નરેશ ઉપર સંદેશ મોકલ્યો # કે, જે પરવીન મને સંપશો નહિ તે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારા નગરને વેરવિખેર [૧૬] 0 કરી દઈશ, પણ પરવીન તે મેળવીને જ જંપીશ. તમારે યુદ્ધ જઈએ છે કે પરવીન ઑપવી છે? A8.
Page #21
--------------------------------------------------------------------------
________________
[૧૭]
જ
ઈન્દ્રજિતનરેશે નર્તકી ન લેંપવાને નિશ્ચય કર્યો અને યુદ્ધની તૈયારી કરવા માંડી. આખું વાતાવરણુ યુદ્ધમય બની ગયું. પિતાની ખાતર યુદ્ધ લડવાની વાત નર્તકીએ સાંભળી. તેને તે
યોગ્ય ન લાગ્યું. તે ઇન્દ્રજિતુ પાસે ગઈ. તેણે કહ્યું, “હે નરેશ! મારી ખાતર યુદ્ધ ને છેડો. અને હું અકબર પાસે જઈશ.”
ઇન્દ્રજિતુ આ તું શું બોલે છે ? તે અકબર કેટલે કામાંધ છે તેની ખબર છે? તેનાં શયનખંડમાં તેં જેવો પગ મૂકે કે તારૂં શીલ તે ભ્રષ્ટ કરશે.
નર્તકી –રાજન ! જે અંગુલીએ રહેલે હીરે ! ચૂસી લેતાં મને કેટલી વાર લાગશે ? તે મારા મડદાને ભ્રષ્ટ કરી શકશે, મને નહિ, હાં ! રાજન ! મેં પ્રભુ-ભકિત સિવાય બીજું કાંઈ કદી કર્યું નથી. મારી અકામ ભકિત તે કામી સાથે યુદ્ધ કરશે. સ નર્તકી સામે ચડીને અકબરની પાસે જાય છે. અકબર તેનું સુંદર સ્વાગત કરે છે. રાત્રી
પડી. નર્તકીએ શયનખંડમાં પગ મૂકો કે અકબર વિહુ વળ બની ગયો. છે પરવીન નર્તકી હતી. તે ઉત્તમ કીર્તનકાર હતી. જે અકબર આગળ વધ્યો કે તેને 8 મુખમાંથી એવા શબ્દો સરી પડ્યા છે તે સાંભળતાં અકબરની વાસના શાંત થઈ ગઈ.
તેણીએ કહ્યું,
Page #22
--------------------------------------------------------------------------
________________
જી
?
કે
અમારિ પ્રવર્તાન
દિવસ
હે બાદશાહ અકબર ! આ જગમાં ઍહુ ખાનાર ત્રણ છે-માંગણ, ભિખારી અને કૂતરે.” બાદશાહ અકબર હું એકથી ભગવાયેલી છું, હું એંઠ સમાન છું. “આપ માગણ છે? ના. તમે તે રાજા છે ! “આપ ભિખારી છે ? ના. તમે તો શહેનશાહ છે ! “તે શું આપ કૂતરા છે? રે ! માનવ મટીને કૂતરા કાં બને?
હે દિલ્હી તખ્ત નરેશ! હું એંઠી છું.”
બસ ખલાસ ? અકબરનો કામ ઓસરી ગયો. તે એકદમ તેના પગમાં પડ્યો અને બોલ્યો “તું ચાલી જા. તું મારી બેન છે.” તરત જ નર્તકી ચાલી ગઈ. આ છે ઇશ્વરભક્તિનો અદભુત પ્રભાવ! જે અકબર યુદ્ધ પોકારવા તૈયાર થયો. જેણે ઈંદ્રજિતને ખેદાનમેદાન કરવાનું કહેણ મોકલ્યું હતું, તે અકબર શે શાંત થઈ શકત!
આવો આ અકબર કામી અતિ અને અતિ ક્રોધી હતો. આવા અકબર પાસે જેણે અમારી એ પ્રવર્તાવી તે હીરસૂરિજી કેવા વિશુદ્ધ કોટિના આત્મા હશે કે આવા અધમ કક્ષાના અકબરને જ તેઓ બચાવી શકયા ! આ હીરસૂરિજી કેવા હશે આવા ભયંકર વિકરાળ વાઘને પાંજરામાં
પૂરી દીધો !
Page #23
--------------------------------------------------------------------------
________________
હીરસૂરિજી મહારાજ [૧૯] હીરસૂરિજી મહારાજાના જીવન તરફ આપણે નજર કરીએ. હીરસૂરિજી મહારાજ અને છે અકબરના મેળાપમાં કારણભૂત બની હતી; ચંપા નામની શ્રાવિકા.
ભગવાન મહાવીરદેવે છ માસના ઉપવાસ કર્યા હતા, ચંપાએ પણ છ માસના ઉપવાસ હત કર્યા હતા.
પૂર્વે ધર્મના પાયા ઉપર ધર્મ કાર્યો થતાં, અફસોસ ! આજે અર્થ કે કામના પાયા ઉપર કેટલાંક ધર્મ કાર્યો થવા લાગ્યાં છે. શાસન પ્રભાવનાના અંગો :
ચંપા શ્રાવિકા ઉપવાસ દરમ્યાન રાજ વિધિપૂર્વક ઠાઠમાઠથી પ્રભુ દર્શન માટે જતી. શકિત સંપન્ન આત્માનું વિધિપૂર્વક પૂજન એટલે ઠાઠથી નીકળવાનું, બગી કે મોટરમાં બેસી દાન દેતાં દેતાં ભગવાનના દર્શન માટે જવાનું. આવી રીતે દર્શન કરવા જતાં સુંદર ફળ મળે છે.
ન્યાયસંપન્ન વૈભવનો અર્થ આ જ છે. પરમાત્માના દર્શન કરવા જતાં ઉદભટ વેશ ન પહેરાય કે જેથી જોનારાઓને વિકાર ઉત્પન્ન થાય. તેમ મુફલીસ જેવા બનીને પણ દેરાસર 29 ન જવાય. મોભા પ્રમાણે પહેરવેશ પહેરીને જ દર્શન કરવું જોઈએ. ન્યાયસંપન્ન વૈભવ VAR
બિઝને 24
Page #24
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ
પવના
પાંચ
કત જ્યે
૧ લા
દિવસ
63
એટલે ન્યાયથી પ્રાપ્ત કરેલા વૈભવ; એટલે માળેા. પાતાની Category –કક્ષા-પ્રમાણે-માભા પ્રમાણે–તો વેશ પહેરવા જ જોઇએ.
ઉચિત ઠાઠ ન દર્શાવા તા યાચક, ભિખારીને શી ખબર પડે ? તમે જ ભિખારી જેવા દેખાતા હૈા તા પેલા ભિખારીને થાય કે “આવા ભિખારી પાસેથી માંગવું શું ? ” તમારાં મેભાસરનાં કપડાં જોઇને ગરીબ માણસ તમારી સામે આવે. પ્રેમથી વાત કરે, તેથી તમને પણ દાનના લાભ થાય, તે આવનારા તમારી ઉપર ઉપકાર કરે છે, તમારી ધનમૂર્છા ઉતારે છે. આમાં સારા કપડાં પણ મુખ્ય નિમિત્ત બની રહે છે.
કરકસરથી ચલાવવું તે જુદી વાત છે, અને મુછ બનવું તે જુદી વાત છે.
અહારની દુનિયાને દેખાડવા માટે નહિ, દભ માટે પણ નહિ, કિન્તુ મેાભા મુજબ યોગ્ય વેશભૂષા ધારણ કરીને દેરાસરે કે ઉપાશ્રયે જવું જોઇએ.
મહારાજા કુમારપાળ, જે ૧૮ દેશના રાજા હતા તે હમેશાં ખાર વાગે પૂજા કરવા જતા. તેમણે ૯૬ કરોડ સાના મહેાર ખર્ચીને જિનમંદિર બનાવ્યુ હતુ. જ્યારે તે નીકળતા ત્યારે ઘણા ઠાઠથી જતા. ત્રણ લેાકના નાથને જીહારવા હાથી જતા. રસ્તામાં કરોડપતિએ જોડાતા. દરેક શ્રીમંત સાથે અનેક
જિનપૂજા માટે ઉપર બેસીને નાકશ હતા.
EXERTIE
૧ લું શ્વેત વ્ય
અમાર
પ્રવૃત્તન
[૨૦]
Page #25
--------------------------------------------------------------------------
________________
[૨૧]
HERE
કાઇના હાથમાં નૈવેદ્ય ભરેલા થાળ હાય, તેા કાઈના હાથમાં સુગંધી રંગબેરગી પુષ્પાના થાળ હાય, કાઈના હાથમાં અક્ષતના થાળ હેાય. આવા ચાર-પાંચ થાળ ભરેલા હૈાય. આમ સહુ પૂજા કરવા જતા.
હૃદયપૂર્વક પ્રભુની ભક્તિ કરતાં રાજા સુંદર પુષ્યા ચડાવતા. પછી આરતી-મંગળ દીવા ઉતારતા. તે કુમારપાળે એક વાર તા એવી આરતી ઉતારી કે તે અમર બની ગઇ. એથી જ “આરતી ઉતારી રાજા કુમારપાળે” એલાય છે.
તમારા દ્રવ્ય વડે તમે હંમેશા જિનપૂજા કરેા. સીનેમા જેવા કારમા પાપની પાછળ કેટલા રૂપિયા ખર્ચી છે ? પતંગ કેટલા ઉડાડા છે. ? રાજના એકના હિસાબે ત્રીસ દિવસ ત્રીસ રૂપિયા જિનપૂજા માટે વાપરો. જરૂર પડે તેા બીજા ખર્ચી ઉપર કાપ મૂકેા. ચા, બીડી, પાન–સાપારી વગેરે ત્યાગેા. બહારનું ખાવાનુ બંધ કરો તા સહેજે ૩૦ રૂપિયા બચશે. ૩૦ નહિ તા ૧૫: ૧૫ નહીં’ તે તેના પણ અડધા. પણ નક્કી કરો કે જિનપૂજા માટે અમુક રકમ તે વાપરવી જ. મહારાજા કુમારપાળે આખું જિનમ ંદિર સ્વદ્રવ્યથી બનાવ્યું. તમે સ્વદ્રવ્યથી નિત્ય પૂજા પણ ન કરી શકેા ? થાડીક પણ ધનની મૂર્છા ઊતરે તે। આ તે રમત વાત છે. અસ્તુ આપણે જોયું કે ચંપા શ્રાવિકા ખૂબ ઠાઠમાઠથી પ્રભુદર્શન માટે જતી. કહ્યું છે કે, શ્રીમતે
GEE
[૨૧]
Page #26
--------------------------------------------------------------------------
________________
જ
કર્તવ્ય અમારિ પ્રવર્તન
૧ લે
જી ઘરમાં સામાયિક લીધા વગર વ્યાખ્યાન સાંભળવા જવું. સામાન્ય માણસ હોય તો તે ઘરમાં પર્યુષણ
સામાયિક લઇને વ્યાખ્યાન સાંભળવા જઈ શકે. અહીં પ્રશ્ન ઉદભવશે કે વધુ વખત વિરતિમાં પર્વને રહેવાય તે માટે સામાયિક લઈને શા માટે વ્યાખ્યાન સાંભળવા શ્રીમંત ન જાય ? તેને પાંચ ઉત્તમ એ છે કે વિરતિ જરૂર મહાન છે. વિરતિમાં જેટલે સમય વધુ જાય તેટલું સારું. કર્તવ્ય
એટલે જ જે સામાન્ય માણસ હોય તે ઘેર સામાયિક લઈને વ્યાખ્યાન સાંભળવા જઈ શકે
પણ શ્રીમંતેએ આમ ન કરવું. તેમણે ઘરે સામાયિક લઈને ન જતાં ભારે ઠાઠથી ઉપાશ્રયે દિવસ
જ જવું અને ત્યાં પહોંચ્યા બાદ સામાયિક લેવું. વિરતિ કરતાં ચડિયાતી શાસનપ્રભાવના છે. ૪ શાસનપ્રભાવનાને મહત્વ આપવું.
શ્રીમંતોએ આડંબર સાથે દર્શન કે પૂજા માટે જવાનું છે. શ્રીમંત ઠાઠથી જતું હોય તે લેકે કહેશે કે, “આ શ્રીમંતે કેવા ધર્માત્મા છે; એમના પરમાત્માના એ કેવા ભક્ત છે? છે ગરીબોની પણ કેવી સુંદર અનુકંપા કરે છે? ધન્ય છે; એમના અવતારને.” સામાયિક ગૌણ . નર કરીને પણ જો આ રીતે શાસનપ્રભાવના થતી હોય તે કરવી. શાસનપ્રભાવના તે મુખ્ય છે.
જ શકિતસંપન્ન આત્માએ તેને મુખ્યતા આપવી જોઈએ. દરેક શ્રાવકે યથાશક્તિ શાસનપ્રભાવક
કાર્યો કરવા જોઈએ.
XXXX
છે []
Page #27
--------------------------------------------------------------------------
________________
[૨૩]
* વિશિષ્ટ પ્રકારની વ્યકિત ધર્મ કરે તે તેની અસર વધુ થાય. કોઈ ખ્યાતનામ જૈન ડોકટર જિનપૂજા કરે અને તમે પૂજા કરો તેમાં ફરક છે કે નહીં ? બીજાની દૃષ્ટિએ ઘણે ફરક પડશે. લોકો કહેશે કે, “અહો ! આવા મોટા ડોકટર ! અને તે પૂજા કરે છે? અહો ! આ જૈન પ્રધાન રાત્રિભોજન કરતા નથી. પાંચમને ઉપવાસ કરે છે ! ધન્ય છે તેમને.” વિશિષ્ટ સ્થાન ધરાવનાર વ્યકિતઓ ધર્મ કરે, પૂજા કરે, ઉપવાસ કરે, સામાયિક વગેરે કરે તેની અસર ઘણી પડે છે. હકીકતમાં તેમનો પ્રભાવ એવો પડી જાય છે કે લોકોને તે ધર્મ પ્રત્યે પણ ખૂબ માન ઉત્પન્ન થાય છે. પ્રધાન, વકીલ, ડોકટર વગેરે આજના સમાજમાં વિશિષ્ટ વ્યકિત ગણાય છે. આ વિશિષ્ટ કક્ષાને કારણે તેમના દ્વારા વધુ શાસનપ્રભાવના થઈ શકે છે.
ડોકટર ઉપધાન કરતા હોય તે લકે કહેશે, “અહો ! આપણા મોટા ડોકટર સાહેબ ઉપધાનમાં બેઠા છે.” આવી વિશિષ્ટ વ્યક્તિની અપેક્ષાએ ધર્મ પ્રભાવના સારી થાય છે.
શાસનપ્રભાવનાની વિધી છે; શાસનની અવહેલના. જાણતાં કે અજાણતાં શાસનનું લાઇવ પેદા કરવું તેને શાસનની અવહેલના કહે છે. જે અપેક્ષાએ શાસનની પ્રભાવના મોટામાં મોટો
ધર્મ છે તો તેની બરાબર વિરોધી શાસન-હીલના” ને મોટામાં મોટું પાપ કહેવું જોઈએ. 8 હરિભદ્રસૂરિજી આચાર્ય કહે છે કે, “અજાણતાં પણ જે શાસનની નિંદા, અવગણના થઈ જાય
[૨૩]
છે
Page #28
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે
દિવસ
જ તો તે જીવ અનંતસંસારી થાય છે.” જાણતાં કે અજાણતાં પણ આપણાથી ધર્મશાસનની જી.
અવહેલના ન થાય તેની ખૂબ કાળજી કરવી. તેમજ એવું કદી ન બોલવું કે કદી ન વર્તવું કે જેથી સામી વ્યક્તિને શાસનની અવહેલના કરવાની તક મળે યા તે માટે પ્રેરણું થાય.
કઈ જગ્યાએ શૌચવાદી બ્રાહ્મણ રહેતા હોય ત્યાં તેવું કાર્ય ન કરવું જેથી આપણું પ્રત્યે અમારિ યા આપણું ધર્મ પ્રત્યે તિરસ્કાર છૂટે. અમે ઈંડિલ ભૂમિ જઈને પાછા આવતા હોઈએ ને પ્રવર્તન સમજે કે રસ્તા ઉપર પડેલ ગ્લેમથી. પગ ખરડા–તે અમે પહેલાં જમીન પર પાણી નાંખીએ અને પછી તે પાણી ઉપર ખરડાયેલ પગનો ભાગ ખૂબ ઘસી નાંખીએ. પણ છબ- ને છબિયાં થાય તેવી રીતે પાણી ઢોળીએ નહિ અથવા તો ખરડાયેલ ભાગ ઉપર ઊંચેથી પાણી ન રેડીએ. પણ જે સામે એટલે જ બ્રાહ્મણે બેઠા હોય તો હાથે કરીને ખાસી અડધી તર૫ણી પાણીને ઉપયોગ કરીએ. જે તે વખતે આમ ન કરીએ તે તેમના મનમાં અણગમો ઉસન્ન છે થાય કે, “જોયા, જોયા હવે જૈન સાધુ ! પગ પણ બરાબર દેતા નથી ! કેવા ગંદા આ જૈન વાણિયાના સાધુ !” આવી તિરસ્કારવૃત્તિ તેમના મનમાં ન જન્મે તે ખાતર પણ જાણીને તમે વધુ પાણીએ પગ ધોવા પડે. આમ શાસન-અવહેલનના ભયંકર અધર્મનું નિવારણ કરવું જ જોઈએ.
Page #29
--------------------------------------------------------------------------
________________
Telly
જ
છે
આ
શહેરમાં કયાંક અગવડાદિના કારણે કેટલાંક સાધુ-સાવીને રસ્તા ઉપર માત્રુ પરઠવવું પડે. R છે. ભલે ત્યાં આશય સારે છે કે તેમ કરવાથી જલદી માત્રુ સુકાઈ જાય, પણ આની સાથે
સાથે જે રાહદારીને સૂગ થાય તો લોકોને આપણું ધર્મ પ્રતિ તિરસ્કાર છૂટે ! તેઓ કહે છે, A “આ લોકો રસ્તા બગાડે છે !” આવી સ્થિતિમાં રસ્તા ઉપર માત્રુ પરઠવવું તે ખૂબ ખરાબ
છે. બીજો દુર્લભ બધિ થાય તે તો ભયંકર પાપ છે. જે શહેરોમાં નિર્દોષ મુનિચર્યા સચવાતી છે ન હોય તો ગામડા ભેગા થઈ જવું પડે; પણ શાસનની અવહેલના તો ન જ થઈ શકે. 6 શાસન-અવહેલના એ ખૂબ મોટો અપરાધ છે.
સાધુએ શાસનપ્રભાવના કેવી રીતે કરવી? સાધુ પાસે તો ધન નથી ! માટે તેમણે પિતાના વિશુદ્ધ સંયમથી શાસનપ્રભાવના કરવી. સાધુએ ફકત ધર્મનો પ્રચાર નથી કરવાનો. કોર પ્રચાર એ કાંઈ ધર્મપ્રભાવના નથી, તે માટે બ્રહ્મચર્યપૂર્વક આજ્ઞાપાલન આવશ્યક છે. જેમ શ્રીમંતોને ધનની ઉદારતા આવશ્યક છે, તેમ સાધુ માટે શુદ્ધિની આવશ્યકતા છે.
સાધુ પોતાની વિશુદ્ધિથી શાસનપ્રભાવના કરી શકે છે. શ્રીમંતો પિતાના ધનથી શાસનપ્રભાવના કરી શકે છે. હવે મૂળ વાત ઉપર આવીએ. ચંપા શ્રાવિકા તો નિમિત્ત થઈ ગઈ Es જિનમંદિરના પ્રભાવક વિધિપૂર્વકના દર્શનમાંથી જબર ઇતિહાસ સર્જાઇ ગયો !
Page #30
--------------------------------------------------------------------------
________________
7
પયુ ષણ
પપના
કd ૧ લે
કર્તવ્ય અમારિ પ્રવર્તાન
દિવસ
એક દિવસ અકબરે આ બધું જોયું. તેણે પિતાના માણસને પૂછયું કે, “આ શું છે.? તપાસ કરો,” માણસે તપાસ કરીને કહ્યું, “બાદશાહ સલામત ! આ ચંપા નામની જૈન બાઇ ઉપવાસ કરી રહી છે. ઉપવાસ એટલે આપણું રોજા જેવું વ્રત.”
અકબર : “કેટલા રાજા કર્યા છે ?” ઉત્તર: “તેની ઈચ્છા છ માસના રોજ કરવાની છે.”
રાજા “છ માસના ઉપવાસરોજ એટલા તે ઉપવાસ થતાં હશે !” અસંભવ. અકબર પિતે રમઝાન માસ આવે ત્યારે એક માસના રોજ કરતો. એ લોકોના રાજા એટલે દિવસ બિલકુલ ખાવાનું નહીં. સાંજે ચંદ્ર દેખાય પછી પેટ ભરીને ખાઈ શકાય. આખી રાત ગમે તે ખવાય. ફક્ત સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી ખાવાનું બંધ. આવા તેમના રાજા હોય છે.
આવા રાજા અકબર કરતે, તેથી તેને થયું કે એક માસના રાજા કરતા અને તે મુશ્કેલી પડે છે છે, તે આ છ માસના રોજા ! અને તે પણ રાત ને દિવસ કશું ખાવાનું નહિ !
અકબર પોતાના ધર્મમાં ચુસ્ત હતા તે બીજાના ઘર્મની કદર કરવાનું ભાગ્ય પામ્યો. જે બ્રાહ્મણે ફળાહારવાળા ઉપવાસ કરતા હોય છે તે કહે છે કે, “તમારા જેનોના ઉપવાસ તો કમાલ !” અમારે તુલસીના પાન ઉપર જેટલું સમાય તેટલું ખાવાનું છે કે હવે તે કેળના
જે
છે
Page #31
--------------------------------------------------------------------------
________________
[૨૭]
પાન પર સમાય તેટલું ખવાય છે. !) પણ તમારા તા સંપૂર્ણ ભૂખ્યા રહેવાનુ ”
ધર્મ શાસ્ત્રોમાં ચારી–સંજીવની-ચાર–ન્યાય’ બતાડવામાં આવ્યા છે. ચાલા તેને સમજીએ. એક ગામમાં પતિ-પત્ની રહેતાં હતાં. અન્ને વચ્ચે ભારે મીઠા સંબધ. તેએ એટલા સુમેળથી રહે કે શાકયને તેમના પ્રેમની ઈર્ષ્યા થઇ. તેનાથી આ બેનો સુમેળ ખમાયા નહીં, કાઈ પ્રયાગથી તેણે તે પુરુષને બળદ બનાવી દીધા. પેલી સ્ત્રી પુષ્કળ કલ્પાંત કરવા લાગી, પશુ તેથી વળે શુ? તે સ્ત્રી બળદીયાને લઇને જંગલમાં ચારો ચરાવવા જવા લાગી. બળદ ચરે ત્યાં સુધી કાઈ ઝાડ નીચે તે સ્ત્રી બેસી રહે.
એક દી એવું બન્યું કે ક્રાઇ વિધાધર અને વિદ્યાધરી ત્યાંથી પસાર થયાં. તેઓએ આ કલ્પાંત કરતી સૂનમૂન બેઠેલી સ્ત્રીને જોઈ. આથી વિદ્યાધરીને કનૈતક થયું. તેણે વિદ્યાધરને પૂછ્યું, “ આ સ્ત્રી કેમ કલ્પાંત કરે છે ? ”
વિદ્યાધર : તને ખબર નથી ? આ બળદ ચરે છે તે બળદ નથી, પણ પુરુષ છે. ઝાડ નીચે બેઠેલી સ્ત્રીનેા પતિ છે, પણ કાઈ ઈર્ષ્યાળુ સ્ત્રીએ તેને મળઢ બનાવી દીધા છે. વિદ્યાધરી : શુ' આ તેની સ્ત્રીછે.? અરેરે!બિચારીને કેટલુ દુઃખ ? તો હવે આનું કાઇ વારણ ન થાય? વિદ્યાધર : વારણુ જરૂર થાય. તે સ્ત્રી જે ઝાડ નીચે બેઠી છે, ત્યાં એક વનસ્પતિ છે, તે
[૨૭]
Page #32
--------------------------------------------------------------------------
________________
-
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ
જે બળદને ખવડાવાય તો તે પાછો પુરુષ થઈ જાય. વિદ્યાધર-યુગલની વાતો વૃક્ષ નીચે જી બેઠેલી સ્ત્રીએ સાંભળી લીધી. પણ તે ચોક્કસ વનસ્પતિ કયી ? તેની તેને ખબર ન પડી એટલે સ્ત્રીને થયું “આ તે હાથમાં આવેલું ભેજન ગયું ! પણ પછી તેણે વિચાર્યું કે આ બધી છે
કર્તવ્ય જ વનસ્પતિ બળદને ખવડાવું. તેમાં તે ચેસ આવી જશે. પછી ક્રમશઃ ત્યાં ઊગેલી છે
અમારિ વનસ્પતિ બળદને ખવડાવવા માંડી. થોડું થોડું ખવડાવતી જાય અને વિચારે : “પેલી વનસ્પતિ
પ્રવર્તન આવી જાય તે કેવું સરસ થઈ જાય? અને... તે સોહાગણ પળ પણ આવી ગઈ. જ્યાં તે જ વનસ્પતિ બળદે ખાધી, ત્યાં ધાર્યું પરિણામ આવ્યું. તે બળદ એકદમ પુરુષ બની ગયે. આ આ છે : ચારિ–સંજીવની-ચાર ન્યાય.
કોઈ ગમે તે ધર્મમાં માનતે હોય, પણ પહેલાં તે ધર્મમાં મોક્ષનો આશય જ ભેળવી દો. એક્ષપ્રાપ્તિનાં સાધનો ગમે તે હોય, પણ તેમાં મને આશય ભેળવી દેવા જોઈએ. સાધનો પ્રત્યે એકદમ તિરસ્કાર કરી દે ન જોઈએ, પણ જેમ જેમ પાત્રતા કેળવાતી જાય તેમ તેમ સાચી ધમૌષધિ તરફ તે આત્મા આવતે જાય, અને અને તેનું કલ્યાણ થાય. હેમચંદ્રસૂરિજી મહારાજે કુમારપાળને શરૂઆતમાં કેવી રીતે વાળ્યા હતા ? છેવટે તે કેવા પરમ છે [૨૮] શ્રાવક થઈ ગયા ? મહાદેવજીના મંદિરના જીર્ણોદ્ધારની નિર્વિજ્ઞતા વગેરે માટે ખુદ આચાર્ય
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રીએ કુનેહપૂર્વકનું અનુમોદન નહોતું કર્યું ?
અકબર પિતાના ધર્મમાં સ્થિર હતો. તેથી તે બીજા ધર્મની કદર કરી શકે. આ કદર 8 ચોકકસ સારી હતી. અસ્તુ..
બાદશાહ અકબરે ચંપા શ્રાવિકાને બોલાવી. ચંપા શ્રાવિકા આવી. અકબર ? આપ કયા કરતે હે ? ચંપા : હમારા ધર્મકા રજા કરતી હું, અકબર : કીતના કરને કા હૈ ? ચંપા : છ માસ પૂરા કરને કા હૈ. અકબર : કુછ ખાતી નહીં હો ? ચંપા “નહીં જ, બાદશાહ.”
અકબર : દૂધ ભી પીતી નહીં ? તે છ માસકા ઉપવાસ કેસે હો સકતા હૈ ? ચંપા : 1 4 “તો હીરસૂરિજી મહારાજકી કૃપાસે કર સકતી હુ.” ચંપા શ્રાવિકાએ કેટલો સરસ જવાબ આ
આપે. આપણે કે જવાબ આપીએ ? આપણે તો ઘડાયેલા છીએ. આ જવાબ આપણને અને બેકાર લાગે.
અકબર : તો કયા યહ તપ ગુરુકી દુઆ સે હોતા હૈ ? ચંપા : હા. મહારાજ, આ કૃતજ્ઞતાદર્શન :
આ સાંભળીને અકબર વિચારમાં પડ્યો. તેને થયું: શું આ સાચું હશે?” તેણે ચંપાની 29
[૨૯]
Page #34
--------------------------------------------------------------------------
________________
પયુ ષણ્
પરીક્ષા કરવા ધાર્યું. તેણે ચંપાને પેાતાને ત્યાં રાખી. જ્યાં ચંપાને રાખવામાં આવી હતી, તેની બહાર તાળાં લગાવ્યાં મહાર સખત ચેકી પહેરી રાખ્યા. અને થાડા દિવસ પછી તેને પવના ખાતરી થઈ. અકબર અજાયબ પામી ગયા. ચંપાના જવાબ કેવા હતા ? “ગુરૂકૃપાથી આ તપ થાય છે.” યાદ કરેા શાલિભદ્રને. કેટલા વૈભવ હતા ? એક પણ રત્નજડિત કુઅલ શ્રેણિક ૧ લો "અને જેવા ન ખરીદી શકયા. તે શાલિભદ્રની માએ સાથે કબલ ખરીદી અને એક વાર વાપરીને ઈ ફેંકી દીધી કેટલા વૈભવ હશે ? શ્રેણિકને થયું કે સવા લાખ સેાનામહેારની સાળ સાળ રત્નકંબલ જેણે ખરીદી, તેનો વૈભવ કેવા હશે ? એ વૈભવ જોવા શ્રેણિક શાલિભદ્રને ત્યાં જાય છે. શ્રેણિકને થયું કે, ‘જે હું ન ખરીદી શકયા, તે લેનાર વળી કેવા હશે ? ’
કત્ત બ્ય
દિવસ—
પાંચ
廣西昌園園的
XXX
શાલિભદ્ર સાતમે મજલે હતા. શ્રેણિક મહારાજા પાંચમે મજલે ગયાં. ત્યાં તેમને ઊભા રાખ્યા, કેમકે . મજલે સ્ત્રીઓનું નિવાસસ્થાન હતું. પરપુરૂષથી ત્યાં ન જવાય. શાલિ- જે ભદ્રની માએ બૂમ મારી. “બેટા, શાલિભદ્ર નીચે આવ.” શાલિભદ્ર સાતમે મજલેથી પાંચમે મજલે આવે છે. શ્રેણિક તેને ભેટી પડે છે. થાડી જ ક્ષણામાં ભદ્રા ખેલે છે છોડી દે, મારૂ કુસુમ કરમાઇ જશે.”
શ્રેણિકે પૂછ્યું : “શાલિ! તારી તબીયત સારી છે ને ? ”
૧ ૯
ક ન્ય
અમારિ પ્રવત્ત ન
(૩૦)
Page #35
--------------------------------------------------------------------------
________________
.
શાલિભદ્દે જવાબ આપ્યો : “દેવગુરુ કૃપાથી.” જેને ૩૨-૩૨ રૂપવતી, શીલવંતી સ્ત્રીઓ હતી. જેને કર દિવ્ય પેટીઓ સ્વર્ગમાંથી આવતી, છતાં તેને આત્મા કેટલો જાગ્રત હતો ?
આટઆટલા વૈભવમાં જે રોપા રહે છતાં ય જવાબ શે આપે ? “દેવ-ગુરુની કૃપા.” છે. કેટલો તીવ્ર ભકિતભાવ ? કેમકે શાલિભદ્રના હૈયામાં ચક્કર મારતા હો ધર્મ. બહારથી કે અમન–ચમન કરે, પણ અંદર ધુણી ધખતી હતી. કે, “કયારે આ બધું છોડી દઉં?”
હરિભદ્રસૂરિજી ગ્રન્થના અને લખે છે, “યાકિની મહત્તા સૂનું.” યાકિની સાધ્વીજી તેમની જ આધ્યાત્મિક મા હતી. ઉપકારીના ઉપકારનું કેવું અદ્ભુત સ્મરણ !
પરમ સત્ય પમાય છે, દેવગુરુ કૃપાથી. કૃપા નામના પદાર્થને આત્મસાત કરે.
અકબરે ચંપાને પૂછયું. “કોની કૃપાથી આ તપ કરે છે? જવાબ મળ્યો: “મારા ગુરૂ હીરસૂરિજીની.” ચંપા શ્રાવિકાન તપ દીનતા-શુન્ય હતો. આજે તો એક આયંબિલ કરે તો માણસ ઢીલો ઢસ થઈ જાય. અાઈ કરે તે કેટલાકને પથારી જ કરવી પડે ! દીનતાશૂન્ય તપ :
તપમાં આર્તધ્યાન ન થવું જોઈએ. મન સમાધિસ્થ રહે અને બધી ધર્મક્રિયાઓ-પ્રતિક્રમણ, છે સામાયિક, દેવવંદન, જિનપૂજન વગેરે અપ્રમત્તભાવે થઈ શકે. આંખ વગેરેને જફા ન પહોંચે
છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
પશુ પણ વના કત બ્યા
૧ લે
દિવસ—
E
633
તેટલા જ તપ કરવા જોઇએ. આખા જાય, આંધળા થવાય, કાન બહેરા થઇ જાય, આવું અધુ તપ ખેંચવાથી થતુ હાય તો તેટલા તપ કરવા યાગ્ય નથી.
ચંપા શ્રાવિકા ઉપવાસ કરતી હતી; પણ તેનામાં દીનતા ન હતી. મરતાં મરતાં તે તપ કરતી ન હતી. શું તેની પ્રસન્નતા હતી મુખ ઉપર ? કેવી અપાર મનમાં મસ્તી હતી ? ભૂખ્યા રહેવા છતાં મુખ પર તેજસ્વિતા હતી. આનો પ્રભાવ અકબર ઉપર ખૂબ પડયા. તપ કરતાં અને
ચ તેની મસ્તીથી તે સ્તબ્ધ થઇ ગયા.
ચંપાને પૂછ્યું : તેરા આલિયા કહાં હૈ? ચપા : હાલ ગધારમે હૈ.
EXE
અકબરનું આમન્ત્રણ :
અકબરને થયું કે આવા મહાન એલિયા ! તેનું દર્શન મારે કરવુ' જ જોઇએ. અકબરે ગધાર, ખંભાત અને અમદાવાદના સુબાએને ફરમાન માકલ્યું કે, જૈન આચાર્ય હીરસૂરિજી આલિયાને જ્યાં ાય ત્યાંથી પૂરા સન્માન સાથે તાબડતોબ દિલ્હી તરફ રવાના કરવાની વ્યવસ્થા કરી. આ સમાચાર બધે ફેલાઇ ગયા. ત્રણેય માટા નગરના સધ ભેગા થયા. “કરવું શું ? ” હીરસૂરિજીને દિલ્હી જવા દેવા કે નહીં? હીરસૂરજ દિલ્હી જાય તો વાંધા
૧૯ કન્ય અમાર પ્રવન
(૩૨)
Page #37
--------------------------------------------------------------------------
________________
[૩૩]
ને ઘમં
તા નહીં આવે ને ? સધના અગ્રણીઓના હૈયે શકાએ ધેરાતી હતી. વિચારણા કરવા સા ભેગા થયા. બધાને ખબર હતી કે અકબર કેટલા ક્રેાધી અને માયાવી છે ? લોકાને થયું કે જૈન આચાર્યાં જેવી મહાન્ વ્યકિતને અકબર પાસે જવા દઇએ. અને ત્યાં કાંઈ અશ્રુગતુ અની જાય તો ? અકબરનો શે। ભરેાસે ? હીરસૂરિજી તો શાસનરત્ન છે, એમને કાઇ પણ સ ંજોગામાં દિલ્હી ન માકલાય. બધા સધાએ આ નિર્ણય લીધા અને આ નિર્ણય આચાર્યભગવંતને પહોંચાડવાનું ગધારસંધના અગ્રણીઓને સાંપ્યુ.
આ પ્રસંગ અન્યાને લગભગ ૫૦૦ વર્ષ થયાં. ૨૦૦૦ વર્ષે ભસ્મગ્રહ ઊતરે. પણ છેલ્લા ૫૦૦ વર્ષથી તે પૂછડી પછાડતો પછાડતો જઈ રહ્યો છે. એટલે હવે કઈક સારું થવાની આશા રાખી શકાય. પણ કાઇ પરિવર્તન એકદમ આવતું નથી. ઊલટું તે પહેલાં ભયંકર વિનાશ, ભંયકર આંધી અંધકાર વ્યાપી જાય છે. પરિવર્તન તીક્ષ્ણ વેદના ખાદ આવે છે. જોરદાર મનો મંથન પછી આવતું હેાય છે. પરિવર્તનની ભયાનક આંધી પછી સભવ છે કે આ પ્રજા, આ સંસ્કૃતિ વગેરે પેાતાના ગૌરવવંતા સ્થાનો પ્રાપ્ત કરી લે. અસ્તુ.
અધા સધાએ નિર્ણય કર્યો કે દિલ્હી ગુરુદેવશ્રી હીરસૂરિજીને ન જ મેાકલાય, ત્યાં તેમના પર કાઈ આફત આવી પડે તો ? પછી તેઓએ વિચાર્યું કે આપણે આ નિર્ણય કર્યો તેા ખરે,
肉肉屬图网内网服
[33]
Page #38
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
અમારિ પ્રવૃત્ત ના
Sજી પણ તે વાત હવે ગુરુદેવની પાસે મૂકીએ. તેઓ પોતે શું ઈચ્છે છે ? તે જાણીએ.
હીરસૂરિજી મહારાજ પાસે સંઘનો નિર્ણય મૂકવામાં આવ્યો હીરસૂરિજીએ દિલ્હી જવાની SS પર્વના ઈચ્છા પ્રદર્શિત કરી. તેમણે જોયું કે ત્યાં જવાથી શાસનની પ્રભાવના થવાની છે.
જેઓ ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞાને માથે ચઢાવતા હોય, તેમને વંદન-પૂજન કરતા ૧ લે દેવસ
હોય, દેવગુરુની પ્રત્યે પૂરેપૂરી અદબ રાખતા હોય તે સંધ ૨૫મો તીર્થકર ગણાય. જ્યારે બધા સંઘોએ હીરસૂરિજીને દિલ્હી જવાની ના પાડી ત્યારે તેઓ બોલ્યા, “આ અંગે શ્રી સંઘ જરાય ચિંતા ન કરે મને લાગે છે કે ત્યાં સુંદર શાસનપ્રભાવના થવાની છે.
હવે કરવું શું ? ગુરુદેવ હીરસૂરિજીની ઇચ્છા દિલ્હી જવાની હતી અને શ્રી સંઘની તે અંગે અનિચ્છા હતી. છેવટે વચલો રસ્તો શોધાયો. ઉપાધ્યાય વિમલહર્ષ મુનિને આગળ મોકલીને તપાસ કરવાનું નકકી થયું. તેઓ માહિતી મેળવતા જાય અને સમાચાર આપતા જાય. મુશ્કેલી જણાય તો આગળથી જણાવે. તે દરમ્યાન હીરસૂરિજી પણ ધીમે ધીમે વિહાર ચાલુ રાખે.
આમ કરતાં હીરસૂરિજી ખંભાત આવ્યા. ત્યાંના સુબાએ હાથી, ઘોડા, પાલખી, છડીદાર, * માણસ, લશ્કર વગેરે આપવા માટે કહ્યું ત્યારે હીરસૂરિજી મહારાજે ચેખી ના પાડી કે એ 8
Page #39
--------------------------------------------------------------------------
________________
[૩૫]
HE
ચીજો અમારે ન ખપે.
શાસ્ત્રાજ્ઞાની વફાદારી
તેમણે તો જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે શાસનપ્રભાવના કરવાની હતી. માટે જ કાઇ છૂટછાટ લેતા નથી. ઉત્સર્ગની જેમ અપવાદ પણ માર્ગ છે. પણ અત્યંત સત્ત્વશાળી ગીતા આત્મા તેના લાભ ઝટઝટ ન ઉડાવે, જિનાજ્ઞા વિખ્ત ક્રાંતિ કરવા નીકળેલાએ ક્રાંતિની જ કબર ખેદી છે.
આજ્ઞાનો વિરોધ કે તેનો ભગ તે ભયંકર પાપ છે. તમે સાધુને કહાઃ “સાહેબ તમે નેરાકટ પેન્ટ પહેરી લો. અમે તમારી ‘જય જય’ ખેલવતાં સરઘસ કાઢીએ, માણેકચેાકમાં ભાષણ આપેા. પછી એકસા યુવાનો દીક્ષા લઇએ. તમારા શિષ્ય થઇએ.” છે ને, લાભ ! અરે ! પાંચ પણ યુવાનો દીક્ષા લે તો કેટલા બધા લાભ થાય ? આ તો પૂરા એકસા યુવાનો દીક્ષા લે છે! તો શુ મારે લાભાલાભ ન જેવા ? ના...નહીં જ. આ અપવાદ માર્ગ જ નથી. આ તો ઉન્માર્ગ છે. વળી સત્વ ગયા પછી કા ય લાભ સભવિત નથી. શિષ્યની એકલી લાલચ તો સત્વહીનતાનું લક્ષણ છે. આવા માણસે શું શાસનપ્રભાવના કરશે ?
સત્ત્વશાળી બનો. ઝટઝટ અપવાદના આશ્રય ન લા. શાસ્રચુસ્ત બનીને આજ્ઞાપાલન
EXPERIE
[૩૫]
Page #40
--------------------------------------------------------------------------
________________
પર્વની
કર્તવ્ય
પ્રવન
કરવું જોઈએ. તેવું જીવન ન જવાય તે પોતાની શિથિલતાને ઉચિત એકરાર કરવું જોઈએ. પર્યુષણ જ બે ચોકિયાત?
બે ચોકિયાત હતા. એક ચોકીયાત દિવસભર આંટા મારે અને મકાનની રક્ષા કરે. બીજે પાંચ ચોકિયાત રાત્રિએ આંટા મારે અને બધી ખબર રાખે. રાતનો જે ચોકિયાત હતો તેને એક
અમારિ કર્તવ્ય ક્ત દી ઉંઘ આવી ગઈ. ઉંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે જે વિમાનમાં તેના શેઠ જવાના હતા, તે ઉa ૧ લા ! વિમાન તૂટી પડયું ને સળગી ગયું. દિવસ
તે ઝબકીને જાગી ગયો, અને પહોં; શેઠ પાસે, તેણે શેઠને કહ્યું, “તમે લંડન ન જાવ શેઠે કારણ પૂછતાં ચોકિયાતે પોતાના સ્વપ્નની સઘળી વાત કરી.
શેઠ: આવી વહેમની વાતો મારે સાંભળવી નથી તું તારા કામે લાગ.
ચોકીદાર ચૂપ થઈ ગયો, પણ તેના મનમાં સળવળાટ તો ચાલુ જ રહ્યો. તે હતો, શેઠને જે ભકત નોકર. એટલે તેને થયું કે ખરેખર વિમાન બળી જશે તો શેડનું શું થશે ? આમ ને .
આમ વિચાર કરવામાં ચાર દિવસ નીકળી ગયા. પાંચમે દિવસે તે શેઠાણીને સ્વપ્નની વાત
કરી. શેઠાણીને થયું કે આ સ્વપ્નમાં કાંઈ માનવા જેવું નથી. પણ તેને મનમાં ભય લાગ્યો 88 કે કદાચ વિમાન સળગી જાય તો...! તેને રંડાપાનો ભય લાગ્યો. પણ આવી વાત શેઠ. 68
[૩૬]
Page #41
--------------------------------------------------------------------------
________________
[૩૭].
માનશે ? શેઠાણીએ દીકરાને વાત કરી. દીકરાએ તે વાત બાપને કરી.
શેઠ: એ બધા વહેમ છે. હવે મૂકે વાત, દીકરો ? પણ ન જવાય તો વાંધે છે?
શેઠાણી : વહેમ હોય તો વહેમ. હું તમને નહીં જવા દઉં. આમ બધાની રકઝક વચ્ચે છેવટે જવાનું મુલતવી રાખ્યું.
છટઠ દિવસ થયો ને છાપામાં સમાચાર આવ્યા કે લંડન જતું વિમાન સળગી ગયું અને તેમાં બેસનારા બધા બળી ગયા! શેઠ શેઠાણીને શાબાશી આપી. શેઠાણીએ કહ્યું, “આપણે
પેલા ચોકીદારને જબરજસ્ત ઇનામ આપીએ” શેઠે ચોકીદારને બોલાવ્યો અને કહ્યું, “આ લે As રૂ. ૫૦૧ ઈનામના, તેં મારે જીવ બચાવ્યો તેના; અને તેની સાથે જ આવતી કાલથી # નોકરીમાંથી ડીસમીસ !”
શેઠાણી બરાડી ઊઠયા, “જેણે તમારે જીવ બચાવ્યો તેને ડીસમીસ કરવાનો ! આ તે કેવો ન્યાય?”
શેઠ: જીવ બચાવ્યો તેના ઇનામમાં તો ૫૦૧ રૂપિયા આપ્યાં. પણ?તે હતો રાતનો ચેકીયાત. તેને સ્વપ્ન આવ્યું એટલે તે ઊંઘી ગયેલો એ વાત નક્કી થઈને ! ઊંઘવા દ્વારા તે ચોકિયાતે જાગતા રહેવાની મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. હા. ઊંઘવાથી જરૂર લાભ થયો કે તેને સ્વપનું !
છે
[૩૭]
Page #42
--------------------------------------------------------------------------
________________
વિ
પણ આવ્યું અને મેં જવાનું બંધ રાખ્યું અને હું બચી ગયો. પણ તેણે ઊંઘી જઇને જાગતા થા મેં રહેવાની આજ્ઞાનો ભંગ કર્યો જ છે. આજ્ઞાભંગ પછી જે લાભ થયો તે હકીકતમાં લાભ નથી.
૧- હું પર્વના શેઠે ચોકીદારને કહ્યું “તારે સૂવાનું ન હતું ને તું સૂઈ ગયો તે આજ્ઞાભંગ કર્યો. કાલે કોઈ કર્તવ્ય પો, તે ચોર આવે કે રામપુરી ચપ્પ લઈને કોઈ ગુડો આવે–અને તું આ રીતે ઊંઘી જાય તો મારું X
અમારિ
પ્રવત્તન ૧ "ક્ષ તો ખૂન જ થાય ને ? માટે જ તને રજા આપવામાં આવે છે.
હું માઈકમાં વ્યાખ્યાન આપું તો કદાચ ઘણાને ફાયદો થાય એમ તમે માનો છે. આમ કદાચ લાભ થાય. પણ તેમાં આશાભંગ છે. આજ્ઞાભંગ પછી દેખાતો લાભ એ વાસ્તવિક 9 લાભ નથી. અસ્તુ. સૂરિજીએ પાલખીનો નિષેધ કર્યો. પ્રભુની આજ્ઞા અનુસાર પગે વિહાર
કરીને જ તેઓ દિલ્હી પહોંચ્યા. હીરસૂરિજી મહારાજાની આચારચુસ્તતા :
અકબરને ખબર પડી ગઈ હતી કે આ ઓલિયાએ વાહન વગેરેનો ઈન્કાર કરેલ છે; ફક્ત છે પગે ચાલીને દિલ્હી આવેલ છે. એટલે અકબરને આશ્ચર્ય થયું. આવા આ ઓલિયા ! અકબરને
તેમનું સ્વાગત કરવામાં ઘણો ઉમળકે થયે. આવા નિઃસ્પૃહી આ એલિયા ! આવા સમાચારથી A૩ અકબરની તાલાવેલી તેમના દર્શન કરવાને વધી ગઈ.
Page #43
--------------------------------------------------------------------------
________________
[3]
3633
આ હીરસૂરિજી મહાત્યાગી. મહાસંયમી, જૈનાચાર્ય હતા. તેમનામાં સંયમશુદ્ધિની પ્રચંડ તાકાત હતી. તેએ સેકડા શિષ્યાના ગુરૂ હતા. આથી જ તેમના કાળ ધર્મ પછી જૈન સધ ઉપર જાણે Black out થઇ ગયા જેવું બની ગયું હતું. હીરસૂરિજી મહારાજાના સમય પછી લગભગ ૨૫૦ વર્ષ સુધીમાં ઘણુ ખેદાનમેદાન થઇ ગયું. મહેાપાધ્યાયશ્રી યાવિન્યજી મહારાજના વખતમાંય તિવનું પ્રાધાન્ય હતું. તેઓ મ ંત્ર, તંત્ર, દેારા, ધાગા કરવામાં હેશિયાર હતા. છતાં જમા પાસામાં તેમની શિત ખૂબ હતી. તેમનામાં બે મહાન ગુણ હતા. (૧) બ્રહ્મચર્ય અને (ર) શાસનરક્ષાની દાઝ,
એક વખત એક જતિએ એક મુસલમાનના છેાકરાને દેરાસરની દિવાલ પર પેશાબ કરતા જોયા. જતિએ કહ્યું: “હટ જા, નીકલ અહીંથી.” મુસલમાન “જા, જા, તું કયા કરેગા !” જતિ: “એસા ! અચ્છા, તો પેશાબ કરતે હી રહેા.” અને પેલા છેકરા પેશાબ કરતો રહ્યો. મ તે અધ થાય જ નહીં. તે હેરાન થઈ ગયા. તેના મા-બાપ પણ હેરાન હેરાન થઈ ગયા. પછી તેએ તે પતિ પાસે ગયા. ખૂબ આજીજી કરી. ક્ષમા માંગી. પછી જતિએ તેનો પેશાબ અધ કર્યો. આવી જબરજસ્ત તાકાત તે તિઓમાં હતી. પણ કાળાદિના પ્રભાવે તેઓમાં થાડુંક એશઆરામીપણું આવી ગયું. કેટલાક ધડી બની ગયા. શ્રી યોાવિજ્યજી મહારાજે તેમની
XX
[34]
Page #44
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય અમારિ પ્રવર્તાના
ને કે બીજા જમાનાવાસનને તોડવા માટે નાનું યથાશકિત પણ ૪
-
કેટલીક શિથિલતા સામે વિરોધ ઉઠાવ્યો ત્યારે તેમનું જ અહિત કરવાના ઘણા પ્રયત્નો થયા. પર્યુષણ જ તેમને રોજ સંથારે બદલ પડત. શૈથિલ્ય નિવારણાર્થે મહોપાધ્યાયજીએ પિતાનો પર્વના પ્રાણ હોડમાં મૂકો. કર્તા ૧ લે
જૈન શાસન જયવંતું છે. તે માટે આચારચુસ્તતા જોઈએ. પ્રભુ આજ્ઞાનું યથાશકિત પણ દિવસ
પાલન ન થાય તે ચલાવી ન લેવાય. પ્રભુ શાસનને તોડવા માટે નિમિત્તરૂપ ભલે બીજા બને. ગોરા અંગ્રેજો બને કે બીજા જમાનાવાદી લેકો બને પણ ઉપાદાનનો વિચાર કરવો જોઈએ. જીવનમાં જે આચારની શિથિલતા આવશે તો પુણ્ય બળ ઓછું થશે અને તેથી વડિલો અનાદેય વચની થતાં શાસનને સહન કરવું પડશે. ધર્મ સંસ્કૃતિના નાશ માટે અંગ્રેજોએ થાય તેટલા પ્રયત્ન કર્યા છે. તે હકીકત છે. પરંતુ તેના મૂળમાં છે; સંઘની આચારશિથિલતા ! અને શાસનનિષ્ઠાનો અભાવ. તેનાં પરિણામે પણ જૈન સંઘ છિન્નભિન્ન થઈ રહ્યો છે. જે આપણે પૂરા શુધ્ધ હોત અને તેથી પૂરા પુણ્યવાન, હેત તે, કઈ આપણે વાળ વાકે કરી ન શકત. નગ્ન નાસભાગ -
કોઈ ખટપટીએ હીરસૂરિજી વિરૂદ્ધ અમદાવાદના સુબાના કાન ભંભેર્યા. આથી હીરસૂરિજીને.
Page #45
--------------------------------------------------------------------------
________________
[૪૧]
ON BEHALF
પકડવા માટે સિપાઈ એ
છૂટયા. અપેારનો સમય હતો; તે વખતે હીરસૂરિજી ચેાલપટ્ટો અદલતા હતા. એ સમયે કેટલાક અગ્રણીઓને ગંધ આવી ગઈ કે હીરસૂરિજીને પકડવા ફરમાન નીકળ્યું છે. સિપાઇ આવી રહ્યા છે. તેમને થયુ : શું આપણા ગુરૂ કેદમાં જશે ? તેમને હાથકડી થશે ? તો તો જૈન શાસન રડાઇ જાય.” એટલે એ પાંચ શ્રાવકા ઉપાશ્રયે દાડયા, તેમણે કહ્યું “ગુરૂદેવ ! ગુરૂદેવ ! ચાકીદારો આવી રહ્યા છે; આપને પકડવા. દાડા, દાડા.” એ વખતે બદલવાના ચેાલપટ્ટો એમને એમ હાથમાં રહી ગયા, તે જ્યાં બદલવા જાય છે, ત્યાં એક ભકતે હીરસૂરિજીને ધક્કો માર્યાં, ચાલપટ્ટો પડી ગયા, અને પાછલા બારણેથી વિદાય લેવી પડી. તે સાવ નગ્ન હતા. આમને આમ તેએ આગળ વધ્યે જાય છે. શ્રાવકા પાછળ હતા. આમ નગ્ન દાડતાં સાધુને જોઇને ખરતરગચ્છના કાઇ શ્રાવકને થયું : અરે ! નગ્ન અવસ્થામાં સાધુ ! તે વખતે તપગચ્છ અને ખરતરગચ્છના સૈદ્ધાંતિક મતભેદ ચાલતા હતા. એક બીજા, એક બીજા સામે જીએ પણ નહિ. પણ આ શ્રાવક બધું ભૂલી ગયા. તેને થયું; ગમે તેમ તો ય જૈન સાધુ છે ને ! ” મસ તેણે પેાતાના મકાનમાં પેસાડી દીધા. અને ભેાંયરામાં સંતાડી દીધા.
આવી વ્યકિતને આશા આપવા તે જોખમ ગણાય. પણ આ ભાઇએ તેની પરવા કર્યાં
[૪]
Page #46
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના કર્તા ૧ લે
કર્તવ્ય અમારિ પ્રવર્તન
દિવસ
1 વગર આશરો આપ્યો. પછી બધું ઠીકઠાક કરીને સ્વસ્થ થઈને બહાર નીકળ્યો. બહાર તો
ધમાલ મચી ગઈ હતી. પોલિસોની દોડધામ ચાલુ હતી. તે ઉપાશ્રયે ગયા તો ત્યાં પિલિસો બધું ફંદાકુંદ કરતા હતા. પોલિસે પૂછવા લાગ્યા, “ઓલિયા કહાં હૈ? આલિયા કહાં હૈ ? તુમને છૂપાયા હૈ.” એમ કહી જે તે શ્રાવકને પોલિસે મારતા હતા.
ત્યાં પેલા ખરતરગચ્છના ભાઈ પહોંચ્યા. તેણે પોલિસને કહ્યું, “ઓલિયા તો કોઈ ભકત કે ઘરમેં હોગા. ચલે, સબ ભકર્તાકા મકાન બતા” તે હતો ખરતરગચ્છનો માણસ. તેણે પોલિસને ભકત-શ્રાવકો જ્યાં રહેતા હતા તે ઘર બતાવ્યાં. “દેખો, યહ ઉસકા ભકતકા મકાન હૈ અબ યહાં દેખો.” આમ કેટલાય ઘર બતાવ્યા, પણ હીરસૂરિજી હોય તો મળે ને ?
આમ પેલાએ કેટલાય ઘર બતાવ્યો, તે તપાસી તપાસીને સિપાઈઓને થકવી નાખ્યા. પેલા a બિચારે ખૂબ થાકી ગયા. પછી આગળ ચાલતાં એક ઘર આવ્યું તે સિપાઈઓએ પૂછયું. જો “યહ ઘર કિસકા હૈ?'',
- ભાઈ: સાબ; યહ ઘર તો મેરા હૈ, ચલે ઈધર ભી તલાસ કર લો. મેરા ઘર હુઆ તો ક્યા હો ગયા?”
સિપાઈ નહિ નહિ, તુમારે ઘરમેં યહ ઓલિયા સે હો સકતા હૈ? તુમ તો હમકે
9
Page #47
--------------------------------------------------------------------------
________________
Sજી સબ બતાતે હો ચલે આગે.” .
અને આમ બધા ચાગળ ચાલ્યાં. કયાંય હીરસૂરિજી મળ્યા નહીં, આમ તેઓ ઊગરી ગયા. દોષિત-વસ્તુની સૂગ ?
તેમની આચારચુસ્તતાનું એક દૃષ્ટાન આપું. તેમની વૃદ્ધાવસ્થા હતી. ચાતુર્માસમાં 83 અંધારૂ થાય ત્યાં સુધી તેઓ શાસ્ત્રગ્રંથ વાંચતા. પ્રકાશ ઝાંખો ઝાંખો આવે તે ય આંખ ખેંચી ખેંચીને પ્રત વાંચે. વધુ પ્રકાશ માટે ઊભા ઊભા તેઓ વાંચતા. આ જોઈ કોઈ ભકતને થયું કે, “સાહેબની વૃદ્ધાવસ્થા છે. ઊભા ઊભા તેઓ વાંચે તે બરાબર નથી, તો તે બારી પાસે આપણે એક ઊંચી બેઠક બનાવીએ, જેથી તે પર બેસી ગુરૂમહારાજ વાંચી શકે.”
ગુરૂદેવ હંમેશ તે ઉપાશ્રયે સાંજને સમયે વાંચવા ખાતર જતા. આજે સાંજે જાય તે પછી AS છે બીજા દિવસની સાંજે જાય. આ ચોવીસ કલાકમાં તો ત્યાં બેઠક બની ગઈ ! સાહેબ તો ૨૪ કલાકે ત્યાં આવે, રાબેતા મુજબ તેઓ ત્યાં આવ્યા ને તેમણે બેઠક જોઈ. તેમને થયું, “આ બેઠક કેમ થઈ ગઈ ?” .
ભક્તો જાણે વહાલા થતા દેડતા આવ્યા, અને બોલ્યા: “સાહેબ, આ વ્યવસ્થા આપને માટે થઈ છે. આપ ઊભા ઊભા વાંચતા હતા ! હવે આ૫ આના ઉપર બેસી, આરામથી વાંચો.” 23.
Page #48
--------------------------------------------------------------------------
________________
બસ, પતી ગયું. ગુરૂદેવે કહ્યું : “અમારા માટે બનાવેલું અમને ન ખપે, હવે શાસ્ત્ર પર્યુષણ
વાંચવા કરતા હું નવકાર ગણીશ.” અને તે દિવસથી તેમણે ત્યાં જઈને વાંચવાનું બંધ કર્યું પર્વના આવા હતા સૂરિદેવ ! શાસનના શિરતાજ ! પૂરા આચાર ચુસ્ત ! પાંચ જમ્બર સહિષ્ણુતા ?
અમારિ કર્તવ્ય
આ બીજો દાખલો છે, તેમની સહિષ્ણુતાનો. તેમને પગે ગૂમડું થયું. તે કાયુ હતું. ૧ લે
પ્રવત્તન K. ભકતો આવે, મત્યએણુ વંદામિ કરે, ત્યારે તેમનાં પગે અડતા એટલે હાથ, વીંટી વગેરે હન દિવસ
ગુમડાને અડે. નખ પણ ઘસાય, પીડા ઘણું થાય, આથી ગુમડું વર્યું અને મોટું થયું. ET2 પીડાનો પાર નહિ, અને કોઈને ખબર પડવા દે નહિં. લોકો જોરથી પગ દબાવે. આમ
દબાવી દબાવીને કાચા ગૂમડાને વધારી મૂકયું. એક વખત તે કાચું ગુમડું ફાટી ગયું. લેહી વહ્યું જાય. ચોલપટ્ટો લોહીવાળો થઈ ગયો. સવારના શિષ્યોએ આ જોયું. તેઓએ પૂછયું :
ગુરૂદેવ ! આ શું ? આટલું બધું લોહી નીકળ્યું છે તે વેદના નથી થતી ? આ ગમડું થયું ક્યારે ?
ગુરૂદેવ : પંદર દિવસથી થયું છે. શિષ્ય : તો આપે કહ્યું પણ નહિ ? ગુરૂદેવ !
Page #49
--------------------------------------------------------------------------
________________
[ty
&
ગુરૂદેવ ? અરેરે ! તો પછી કર્મને ક્ષય શું થાત ! આવા હતા સહિષ્ણુતાની સાક્ષાત્ જ. મૂર્તિશા સૂરિવર !
* તેમને હંમેશ માટે પાંચ વિગઈનો ત્યાગ હતો. શિષ્ય તેમની કેટલીય ભક્તિ કરે છતાં તે છે કઈ ચીજ ન લે છઠ કરે, અઠમ કરે, વર્ષ તપ કરે. આવા તે મહાન પ્રભાવક આચાર્ય છે ક્ષ આચારચુસ્ત હતા. જે ખારી ખીચડી :
એક વખત ગુરૂદેવને દાંતની તકલીફ થઈ હતી ત્યારે એક શિષ્ય ઊની ઊની ખીચડી વહોરી રે લાવ્યું. નજદિકમાં ઘર હતું ત્યાંથી તે વહોરી લાવેલ. શિષ્ય બોલ્યો, “ગુરૂદેવ! આ ખીચડી ઊની છે. આપને માફક આવશે આપ વાપરે.”
ગુરૂદેવે તે ખીચડી વાપરી. તે ખીચડી હતી; હિસાબ વગરની ખારી. છતાં મેઢા ઉપર Sી લેશ પણ ભાવ બતાડ્યા વિના તે વાપરી. બીજી બાજુ પેલી વહોરાવનાર બાઈ ખાવા બેઠી; ES
તેણે ખીચડી ચાખી તે તે ખારી ખારી. તે તો દોડી ઉપાશ્રયે, અને તેણીએ પૂછ્યું, “હમણાં ખીચડી વહોરી લાવ્યા તે મહારાજ કયાં છે ? તે સ્ત્રીને થયું કે આવી ખારી ખારી ખીચડી મહારાજે કેવી રીતે વાપરી હશે? પણ હા તો હમણાં જ વહારી ગયા છે. તેથી કદાચ વાપરી
(૪૫)
Page #50
--------------------------------------------------------------------------
________________
હતા
દિવસ
ન પણ હોય. માટે તે કહેવા દોડતી આવી. મુનિઓએ તપાસ કરી કે હમણાં ખીચડી કેણું પર્યુષણ zજ વહોરી લાવ્યું છે? વહોરી લાવનાર મહારાજ મળ્યા. તે બાઈ બેલી: સાહેબ પેલી ખીચડી વાપરી? SS પર્વના મહારાજ: વપરાઈ ગઈ.
કર્તવ્ય પાંચ બાઈ : ઓહ, તેમાં કેટલું મીઠું હતું? ભૂલમાં બે ત્રણ વખત મીઠું નાખ્યું હતું !
અમારિ મહારાજ : “અરે ! તે ખીચડી તો ગુરૂદેવે જ વાપરી” તે શિષ્ય ગુરૂદેવ પાસે દોડયા
પ્રવન ૧ લે અને બોલ્યા, “ગુરૂદેવ, માફ કરો તે ખીચડી ખૂબ ખૂબ ખારી હતી. આપ બોલ્યા પણ કેમ નહીં”
ગુરૂદેવ ? અરે ગાંડા, એમાં બોલવાનું હોય? સ્વાદમાં તો જીવન ખલાસ થઈ જાય. આવા હતા. જિતેન્દ્રિય ! ગુરૂદેવ ! સંયમની આવી પ્રચંડ તાકાત ગુરૂદેવ હીરસૂરિજીમાં પડી હતી માટે જ તેઓ કર, ઘાતકી, અને અતિ કેાધી એવા અકબરને અમારિના પાંજરામાં પૂરી શકયા. ઔષધ ત્યાગ :
ગુરૂદેવ હીરસૂરિજીનું છેલ્લું જીવન કેવું સંવેદનામય હતું ! છેલું ચાતુર્માસ ઊનામાં કર્યું હતું. આયુષ્ય પૂરું થવા આવ્યું હોય તેમ જણાતાં ઔષધ વગેરે લેવાના બંધ કર્યા. સંધના અગ્રણીઓએ સમજાવ્યા, પણ એકનાં બે ન થયા. ત્યારે છેવટે બધી માતાઓએ ધાવણ
તાએ ધાવણા [૪] બાળકને ધવડાવવાનું બંધ કર્યું. હવે તે બાળકોનું શું થાય ? ધાવણ વગર તેઓનું જીવન છે
Page #51
--------------------------------------------------------------------------
________________
ઝા
]
૪ કયાં સુધી ટકે ? શ્રાવકોએ કહ્યું, “સાહેબ ! હવે આ નાનકડા બાળકે તરફ તો જુઓ ?
છેવટે ગુરૂદેવ હરસૂરિજીને નમતું મુકવું પડ્યું. પણ કેટલો ત્યાગ ! કેટલી કરુણું ! ! કેવું ઉત્કૃષ્ટ જીવન ! ! ! ભીતરમાં ધખતી આધ્યાત્મિક
ધૂણીની આ તાકાત વિસ્ફોટક હતી. અસ્તુ. દિલ્હીમાં નગર પ્રવેશ:
હીરસૂરિજી મહારાજાનો વરઘોડો છ માઈલ લાંબો હતો. હજુ તો અકબરને હીરસૂરિજીના હજી સામૈયાનાં દર્શન જ થાય છે પણ તે દર્શન માત્રથી તેને અપાર આનંદ થયો. સૂરિજીનો છે ભવ્ય નગર પ્રવેશ થયો. ત્યાંથી રાજદરબારમાં પ્રવેશ કરાવવામાં આવ્યું અને ત્યાંથી આવ્યા, મુખ્ય રાજ્યમંડપમાં.
અકબર જૈનાચારો સામે ઝૂકી જાય છે. સૂરિજી તો ખૂબ મહાન હતા જ પણ અકબર તે પણ કાંઈક પાત્રતા ધરાવતો હતો. સામી વ્યકિતની પાત્રતા પણું કામ કરતી હોય છે. બી જે
ઉત્તમ હોય અને ભૂમિ ઉપર હોય તો બી શું કરે ? અકબરમાં પાત્રતા હતી. તેનામાં પૂર્વ# ભવનાં સંન્યાસી ધર્મના સંસ્કાર હતા. આજે ભલે ખોળિયું મુસલમાનનું હતું, માંસાહારીનું જ [૪૭]
હતું-પણ એક વખતનો તે સંન્યાસી હતો. તેથી હિંદુ ધર્મો પ્રત્યે તેને સહજ પક્ષપાત હતો. $
Page #52
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના કર્તા
કર્તવ્ય અમારિ
પ્રવર્તાના
દિવસ
જી સાધારણ કોટિના પણ સુસંસ્કાર હોય તો જ તે વ્યકિતની સાધુઓ પ્રત્યે કુણી લાગણી થાય.
પૂર્વભવના સંસ્કાર તેનામાં ન હોત તો અકબર આ લાગણી-કે-માન-સન્માન દર્શાવી છે શક ન હોત.
આમરાજા અને બપ્પભટ્ટસૂરિજીને યાદ કરે. તે બંને વચ્ચે અતિ ગાઢ સંબંધ હતો. સૂરિજી મહાબ્રહ્મચારી હતા, વિદ્વાન પંડિત હતા છતાં ય તેઓ આમરાજા પાસે મિથ્યાત્વનો નાશ ન કરાવી શક્યા.
કમારપાળમાં પાત્રતા હતી તો સૂરિવર હેમચંદ્રાચાર્યજી તેની પાસે ૧૮ દેશમાં અમારિપ્રવર્તન કરાવી શકયા. અકબરનો પૂર્વભવ :
આ અકબર ગયા ભવમાં પ્રયાગમાં મુકુન્દ નામે સંન્યાસી હતો. તેને ૧૪ શિષ્યો હતા. પિતે પરમ વિદ્વાન હતો. એક વખત તેણે કોઈ રાજાની સ્વારી જોઈ. તેનો ઠાઠ જોઈ પોતાના અધ્યાત્મ જીવનની મહેક ભૂલી ગયો. માનસિક રીતે ખલાસ થયો. તેનાં માનસે પલટો લીધો
તેને થયું, “અદભૂત છે, સંસાર ! કે મીઠે ! કે આનંદ !” તેણે જોરદાર નિયાણું કર્યું AS અને પછી ઉગ્ર તપ કર્યો. તે બધું કરતાં અગાઉ તેણે એક તામ્રપત્ર તૈયાર કરાવ્યું. અને
[૪૮]
૪
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૯
જ
અને તેમાં પોતાની છેલ્લી ઈચ્છા કેંતરાવી. પિતે નિયાણું કર્યું છે અને પોતે બળી મરવાનો LET છે વગેરે તે તામ્રપત્રમાં લખાવ્યું. પ્રયાગમાં એક વટવૃક્ષ નીચે દાટયું. તે તામ્રપત્રમાં મરવાની
તારીખ વગેરે બધું લખાવ્યું. તે તામ્રપત્રમાં બળી મર્યાની તારીખ ૨-૧-૧૫૪૨ છે. તે દિવસે * તે બળીને ખાખ થયે અને ૧૫-૧૦-૪રના દિવસે નવ માસ અને ૧૩ દિવસે અકબર તરીકે
જન્મ થયો. બાર વર્ષને અકબર થયે, ત્યારે તેણે એક સંન્યાસી જોયા. અને તેને જાતિસ્મરણ થયું. પિતાનો પૂર્વ ભવ જે. બધું દેખાયું. પેલી જગ્યાએ માણસ પાસે ખેદાવ્યું. ત્યાંથી દાટેલ તામ્રપત્ર મળી આવ્યું. સ્મીથ નામના અંગ્રેજે “પીપલીગ્રાફી ઓફ ઇંડિયામાં આ તામ્રપત્રનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે વધુ માહિતિ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ત્રીજા લેખક : ત્રિપુટી મહારાજ)માં છે.
અકબરના જીવનમાં પરિવર્તન માટે જેમ કારણભૂત સૂરિવર હીરસૂરિજી બન્યા તેમ તેના પૂર્વના ભવના સંસ્કાર પણ છે. અકબરનો અન્યધર્મ પ્રેમ :
તાનસેન અકબરનો માનીતો મહાગાયક હતો. તાનસેનને અકબરે કહ્યું કે તુમ ઇતના અચ્છા 8 ગા સકતે હે તો તુમ્હારે ગુરૂ તો કીતના અચ્છા ગાતે હોંગે ? મેરે કે ગુરૂકા દર્શન કરાવે.
૧
Page #54
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ મ પૂર્વના
કત્ત વ્યા
૧ લા દિવસ.
HH
તાનસેન : મેરે ગુરુ બિહારીદાસજી કીસીકા દર્શન દેતે નહીં હૈ. યહાં તો ખીલકુલ આયેંગે ભી નહી.
અકબર : મુજે વહાં લે ચલ. કુછ ભી કર, મેરેકા ઉસકા ગાન સૂનના હૈ.
તાનસેને અકબર પાસે વેશ પરિવર્તન કરાવ્યુ. પેાતાના એક શિષ્ય તરીકે સાથે લીધા, બિહારીદાસ તો કૃષ્ણના ભકત હતા. તે જ્યારે ગાય ત્યારે વાતાવરણ ભકિતમય થાય. તાનસેને અકબરને કહ્યું : “જહાંપનાહ ! વહાં કુછ ભી હૈા જાય; મગર આપ ખેલના મત.” અને ગયા . બિહારીદાસજી પાસે. બિહારીદાસે તાનસેનને ઘણે દિવસે આવેલા જોઈ કહ્યું, “આવા મેટા. બહાત દિનોસે તુમ આયા.”
E
થાડી વાર બેઠા પછી તાનસેનને થાય છે કે આમની પાસે ગવડાવવુ કેવી રીતે ? સામેથી રાધાકૃષ્ણ હાય તો તો સહજ રીતે ગાઈ શકે. પછી તેને યુકિત જડી આવી. તે બોલ્યા, “ગુરૂદેવ, મૈને એક નયા રાગ તૈયાર કીયા હૈ, આપ સુનીએ.” બિહારીદાસ : “સુનાએ એટા તાનસેન.”
તાનસેન તે રાગ ગાવા લાગ્યા. જાણી જોઇને તડૂકી ઊઠયા “આહ ! તાના ! તુમને તો વિદ્યા કા
૧ લું ને કન્ય અમાર પ્રવૃત્તના
ગાવામાં ભૂલ કરે છે. ત્યાં બિહારીદાસ નષ્ટ કી ! દેખ, અબ મૈં ઈસરાગા
[પ^]
Page #55
--------------------------------------------------------------------------
________________
ગાકે બતાતા હું.” પછી બિહારીદાસે શ્રીકૃષ્ણનું પ્રણિધાન કર્યું. ગીત શરૂ થયું. પછી તો ગાતા ગાતા ઊભા થયા. નાચતા જાય અને ગાતા જાય. આખુંય વાતાવરણ ધ્વનિયમ બની ? ગયું. તે ગીતની લય એવી સુંદર ચાલી કે આજુબાજુના કુલોમાંથી અત્તર જેવી સુગંધ આવવા લાગી. વાતાવરણ ચારે બાજુ મઘમઘી રહ્યું. બિહારીદાસ ગીત પૂરૂં થયેથી નીચે છે બેઠા. શાંત થયા.
અકબરથી રહેવાયું નહીં તે બિહારીદાસના ચરણોમાં પડી ગયો, અને બોલી ગયો ? “આપ કયા ચાહતે હો, મહારાજ ! ફરમાઈએ !” બિહારીદાસે તાનસેનને પૂછયું, “યહ કૌન હૈ?
તાનસેન : “દિલહી કા બાદશાહ અકબર.” ગભરાટભર્યા સ્વરે તાનસેને કહ્યું. બિહારીદાસ: ઇનકો કયું યહાં લે આયા? અબી ઐસા મત કરના ! તાનસેન : માફ કીજીએ, ગુરૂદેવ ! અબ મેં કભી ઐસા નહીં કરુંગા. અકબર : આપ કે કોઈ ભી ચીજની જરૂર હો તો આજ્ઞા ફરમાઈએ. બિહારીદાસ દેખો યહાં નદી બહ રહી હૈ. વહાંકા કતર ઠીક કરવા દિયે..
અકબર ત્યાં જાય છે તો ત્યાં એકલા હીરા જ દેખાતા હતા. આ કતરને ઠીક કરવી હોય * તો અઢળક હીરા જોઈએ. આથી તેણે પોતાની અશકિત બતાડી.
(૫૧)
Page #56
--------------------------------------------------------------------------
________________
પયુ પણ
પના
પાંચ ઋતુ ચૈા
૧ લા
દિવસ—
મ
મ
બિહારીદાસ : તો કયું બડબડ કરતાં હૈ ? અચ્છા, દેખા. ઐસા કરા, ઇસ પવિત્ર સ્થલમે... ગાય કા કાઈ કાટે નહીં ઔર યહાં કા એક વૃક્ષ ભી કાઇ ન કાટે. અસ ઈતના ઈન્તજામ કરના, તરત જ અકબરે ફરમાન બહાર પાડયું કે આખા વૃંદાવનમાંથી એક પણ વૃક્ષ કાઇએ કાપવું નહિ, અને ગાયની ભગવતીની જેમ પૂજા કરવી. ગાલીચાનો પ્રસંગ
એક તરફ ધાતકી અકબર નજરમાં આવે છે. બીજી તરફ મુકુન્દ સન્યાસી ! અકબરના ભૂતપૂર્વ સંસ્કારાએ તેના પરિવર્તનમાં માટેા ફાળા આપ્યા છે. અસ્તુ. હવે આપણે મૂળ પ્રસંગ ઉપર આવી જઇએ.
અકબરે સુરિજીને કહ્યું : ‘ગુરૂદેવ, મહલમે... પધારિયે.” ત્યાં ગાલીચેા પાથરેલા હતા, તેથી હીરસૂરિજીએ કહ્યું : “ઇસકા ઉડાના પડેગા.”
અકબર કયું? કયા ઇધર કાઈ જીવકા સભવ હૈ ?
હીરસૂરિજીએ જોઈ લીધું કે ગાલીચા ખૂબ માટેા છે. ઘણા દિવસથી પડેલા જણાય છે. ઉપરથી જ સાફ થતો લાગે છે. જે ગાલીચા ઘણા દિવસ પડી રહે તે ભેજથી ત્યાં જીવાત્પત્તિ થાય જ એ સહજ છે. આમ વિચારીને સૂરિજીએ કહ્યુ, “હાં...જહાંપનાહુ ! ઈસકે નીચે
E398
E
૧ લુ'
કત વ્ય
અમારિ પ્રવત્તન
[૫૨]
Page #57
--------------------------------------------------------------------------
________________
Sણે છોકરા પૂર્ણ સંભવ છે ,
તરત જ અકબરે આશ્ચર્ય અને કુતુહલ સાથે માણસ પાસે ગાલીચો ઉપડાવ્યો. અને તરત જ ત્યાં પુષ્કળ કીડીઓ જોવા મળી. અકબર સ્તબ્ધ થઈ ગયે. સૂરિજી કોઈ મહાજ્ઞાની આવે છે એમ તેને લાગી ગયું. નીડર સૂરિદેવ
એક વાર તેને કે માનસિક ઉપાધિ થઈ; જે કેમે ય દુર ન થઈ એટલે તેમનાં ખાસ વિશ્વાસુ માણસ અબુલ ફઝલે અકબરને કહ્યું, “આ સૂરિદેવ હીરસૂરિજી મહાપવિત્ર સંત છે. તેમને આપણે વિનંતિ કરીએ તો તે કદાચ આપની ચિંતા દૂર કરે.”
અકબરે હીરસૂરિજીને વાત કરી. હરસૂરિજીએ સાફ ના કહેતાં જણાવ્યું કે, “અમે જૈન માં સાધુ મંત્ર, તંત્રાદિમાં પડતા નથી. અમારે મહામંત્ર શ્રી નવકાર છે. તે મોક્ષ આપે છે, છે મોક્ષ ન મળે ત્યાં સુધી બધું ય આપે છે. “તમે મોક્ષ પ્રાપ્તિના આશયથી તે મહામંત્ર ગણો તો તમારું બધું દુઃખ જતું રહે.”
ખરેખર ! સૂરિજીએ આવું બેધડક સુણાવી દઈને ભારે જોખમ વહોર્યું હતું. પણ સત્વ28 શાલી મહાત્માને ડર શેને?
Page #58
--------------------------------------------------------------------------
________________
જી
ની છે
કર્તવ્ય અમારિ પ્રવત્તન
જી તાડનું ઝાડ ઊંચું છે, વંટોળની સામે તે અડગ ઊભું રહેવા જાય છે તો તે તૂટી પડે પર્યુષણ
છે, અને નાનકડો જ છોડ વંટોળ સામે ઝૂકી પડે છે. એટલે તે ઊગરી જાય છે.
જરૂર પડે ત્યારે મૂકી પણ જવાય. જરૂર પડે ત્યારે લડી પણ પડાય, કયારેક સબસે કયા છે બડી ૫, તો ક્યારેક જડબાતોડ જવાબ. જેવું જે ગીતાર્થ પુરૂષનું સત્વ. છેવટે તો વિશ્વન ૧લે દિવસ- કલ્યાણકર શાસનની રક્ષા એ જ એમનો ઉદેશ.
હીરસૂરિજીએ અકબરને મંત્રતંત્રની ના પાડી કેમકે તેઓ તો મહાસત્વશાલી હતા. ઝૂકી પડવાની નીતિ અપનાવવાની તેમને જરૂર જ ન હતી. અને ખરેખર, તેમની અડોલતા સામે વિકરાળ વાઘ જે અકબર વિફરવાને બદલે ઝૂકી ગયો; તેમની ઉપર આફ્રીન પુકારી ગયો.
અકબરને થયું કે આ ઓલિયામાં કેવી તાકાત હશે કે જે મને પણ ઘસીને ના પાડી જી શકે છે. અકબરને હીરસૂરિજી માટે ખૂબ માન થયું. આ જ એક પ્રસંગ મહાત્મા આનંદ-
ઘનજીનો યાદ આવે છે. મહાત્મા આનંદઘનજી:
એક વખત તે મેડતામાં હતા. ત્યાં મેડતાના રાજાને પાણી સાથે અણબનાવ થયો. રાણી આનંદઘનજીના વંદન અર્થે આવી ત્યારે રાણીએ આનંદઘનજીને કહ્યું, “મારે રાજા સાથે
છે 8 એ
4
8
Page #59
--------------------------------------------------------------------------
________________
[૫૫]
અણબનાવ થાય છે, તેથી તે દૂર થાય તેવું કાંઈક આપે
આનંદઘનજીએ તે અંગે ખૂબ ના પાડી. પણ રાણીએ હઠ પકડી. ત્યારે આનંદઘનજીએ એક કાગળની ચીઠીમાં કાંઈક લખ્યું. તે રાણીને આપ્યું, અને બરાબર સાચવવા કહ્યું. આ છે રાણીએ તાવીજ જેવું બનાવીને પિતાના ગળે બાંધ્યું.
હવે બન્યું એવું કે રાણીને ટૂંક સમયમાં જ ભયંકર બિમારી આવી. આમ તે કેટલાય વર્ષ સમયથી રાજા રિસાઈ ગયો હતો, પરંતુ રાણીની બિમારી વધુ પડતી જોઈને જાણે તે મરવાની અણી ઉપર છે એમ સમજીને-રાજા તે રાણીની સારવાર કરવા લાગ્યો. થોડા દિવસોમાં રાણીની ઘાત ગઈ અને રાણી સારી થઈ ગઈ. સાથોસાથ-નજીક આવતાં–બે વચ્ચેનું વૈમનસ્ય પણ ટળી ગયું.
એક વાર રાજા અને રાણી વાતો કરતા હતા ત્યાં વાતવાતમાં રાજાએ કહ્યું કે, “આપણી વચ્ચે કેવા સરસ સુમેળ થઈ ગયો?
રાણું–થાય જ ને ? રાજા–કેમ ! કેવી રીતે થાય? રાણી-તાવીજથી-મહાત્માજીની કૃપાથી
Page #60
--------------------------------------------------------------------------
________________
રાજા—તાવીજથી ? કયા મહાત્માના તાવીજથી ? રાણી—આનંદધનજીના તાવીજથી આપણે મેળ પડી ગયા છે.
પર્યુષણ પર
પર્વ ના
પછી રાણીએ ગળે લગાડેલુ તાવીજ બતાવ્યું. તે તાવીજ ખાલતાં, તેમાંથી એક ચિઠી પાંચ ને નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, “રાણી કા રાજા મીલે તો આનંદધન કા કયા? રાણી કે કર્તવ્યનું રાજા ન મીલે તો ભી આન ંદધન કી કયા ?”
૧ લા
આ વાંચી બન્ને સ્તબ્ધ થઈ ગયા. અને દાડયા આનદધનજીની પાસે. અને તેમના ચરણે તેઓ ઝૂકી પડયા. આ છે સત્વનુ બળ.
દિવસ
સૂરિજીની નિઃસ્પૃહતા :
જ્યાં સત્વ નથી, ત્યાં પરાજય છે, નામેાશી છે. નાલેશી છે. પહેલાં સાત્ત્વિક મના તે તુ માટે આવશ્યક છે; શાસ્ત્રચુસ્તતા.
સૂરિજીની આ મહાસત્વશાલિતા ઉપર મુગ્ધ બની ગએલા અકબરે તેમને પ્રસન્ન કરવા માટે સવા શેર ચકલાની જીભ ખાવાની તેની ટેવ કાયમ છેડી દીધી.
BEG
આ છે સત્વ, ખુમારી કે લાપરવાઇથી ભરપૂર આત્માની પ્રચંડ શકિતનો આછેરો ચમકારા, એક દી અકબરે ફઝલને પૂછ્યું, કે “આ સતપુરુષને એવી શી ચીજ આપીએ કે જે તે
૧ લું
તેને કન્ય અમિ
ન
屬屬
(૫૬)
Page #61
--------------------------------------------------------------------------
________________
જી
[૫૭]
જી સ્વીકારે અને એથી મને અપાર આનંદ થાય ?” અબુલ ફઝલે રસ્તો શોધી કાઢો. એણે
આગ્રાના જે ગ્રંથ-ભંડારમાં મૂલ્યવાન ગ્રંથ હતા તે ભંડાર સૂરિજીને સમર્પિત કરવા કહ્યું આ ક રીતે પણ અકબર કાંઈક ઋણ મુક્ત થવા ઈચ્છતો હતો. અકબરે તે ગ્રંથભંડાર સમર્પિત રે કરવાની પોતાની ઈચ્છા દર્શાવી. પણ હીરસૂરિજીએ તેનો સ્વીકાર કરવાની ના પાડી.
છેવટે અબુલ ફઝલે વચમાં પડીને કહ્યું, “મહારાજ સાહેબ ! અકબરની બધી વાતને આપ છે અસ્વીકાર કરે છે તેથી હવે તો તેમની આંખમાં આંસુ વહે છે. તેમને દુઃખ થાય છે કે ગુરૂ કાંઈ પણ લેતા નથી. તો ગુરૂદેવ, આપ કરૂણું કરો, કાંઈ પણ સ્વીકારે, આપની ખૂબ કૃપા થશે.”
ગુરૂદેવ હીરસૂરિજીએ કહ્યું, “અમારું જીવન અને તમારું જીવન જુદુ છે. આ ગ્રંથે ભંડારની માલિકી મારાથી ન કરાય.” છેવટે રસ્તો કાઢવામાં આવ્યો. હીરસૂરિજીએ કહ્યું કે, “જ્ઞાનભંડાર તમારી પાસે રાખો અને તેમાંથી કોઈ પણ પુસ્તક અમારે જોઈતું હશે તો તે અમને સહેલાઈથી મળે તે પ્રબંધ કરે.”
આ સાંભળી અકબર ખુશ ખુશ થઈ ગયો. ઘોર હિંસાત્યાગ :
અકબરની શિકાર લીલા કેવી ઘોર હતી તે એક જ વાત ઉપરથી સમજાઈ જશે કે આમાથી
જ
[૫૭]
Page #62
--------------------------------------------------------------------------
________________
૧ જે
કર્તવ્ય અમારિ પ્રવર્તન
અજમેર સુધીના માર્ગે આખા રસ્તા ઉપર હરણિયાનાં ચામડાં, શીંગડાં, સિંહ અને વાધના પયુ ષણ ચામડાને તેણે શણગાર કરી મ હતો. કલ્પના તો કરો કે શિકારનો તેને કે ભયંકર શેખ પર્વના
હશે ? અકબરે ડામર સરોવરને કિનારે અનેક વૃક્ષ ઉગાડયાં હતા. ત્યાં ચારે બાજુ જંગલ પાંચ કર્ત
જ હતું, તેમાં અગણિત પશુઓ સસલાં–હરણ વગેરે રહેતા. ત્યાં પંખીઓથી ભરેલા હજારો ૧લી પાંજરા હતાં. ડામર સરોવર અને તેની આસપાસના પ્રદેશ શિકાર માટે ખાસ તૈયાર કરાવ્યો હતો. દિવસ
એક દિવસ અકબરને ખબર પડી કે ગુરૂદેવ હવે અહીંથી વિહાર કરી જવાના છે, ત્યારે હિં તેને થયું કે, ગુરૂદેવ પોતે પોતાના માટે કાંઈક પણ માંગે !
અકબરે કહ્યું, “ગુરૂદેવ ! આપ, આપના માટે કાંઇક માંગે.” સાચા સાધુને સૌથી પ્રિય ચીજ: અમારી પ્રવર્તન.
જયણું તો માતા છે. આજકાલ તમારાથી તે પળાતી નથી. ઘરમાં કોળિયાનાં જાળાં જી હોય અને ધડ દેતા સાવંરણી ફેરવી દો તેના કરતાં ધીમેથી જયણાપૂવર્ક તેમ કરે તો બધું જ થઈ શકે. કોઈ જગ્યાએ પંખીઓએ માળે બાંધ્યો હોય તે તોડીને ફેંકી ન દેવાય. ઘરમાં સૌને શિખામણ આપો કે, “જયશું આપણી માતા છે. આપણે તે પાળવી જ જોઈએ. અહિંસા એ તો આપણું પ્રાણભૂત જીવન છે.”
જાય. ઘરમાં
, માતા છે. આપણે તે
9 માણભૂત જીવન
Page #63
--------------------------------------------------------------------------
________________
[૫૯].
જયારે અકબરે હીરસૂરિજીને કાંઈક પણ માંગવા ખૂબ ખૂબ આગ્રહ કર્યો, ત્યારે તેમણે S પર્યુષણના આઠ દિવસનું અમારી પ્રર્વતન માંગ્યું. અકબરે પિતાના બે દિવસ પાછળ જોડી :R માં કુલ ૧૨ દિવસ પર્યુષણમાં અમારી પ્રવર્તન ફરમાવ્યું. C અકબર સૂરિજીને “હીરલા કહેતા.
હવે તે અકબરને પણ ખબર પડી ગઈ કે ગુરૂદેવને કયી ચીજ વહાલી છે ? એક દી અકબરે હારિસૂરજીને કહ્યું, “આપના બે સાધુઓને મારી સાથે મોકલે.” બે સાધુ સાથે અકબર ડામર સરોવર ગયે. ત્યાં એક એક પાંજરા ખેલવા માંડ્યા-તેમાંથી હર્ષના ચીત્કાર કરતાં પશુ
પંખીઓ નાસવા લાગ્યા–તે વખતન આનંદતે વખતની ચીસ-તે વખતનો હર્ષ! આ બધે આ આંખે દેખ્યો અહેવાલ ગુરૂદેવને કહેવા માટે સાધુઓને અકબરે વિનંતિ કરી. પછી તે બે.”
“મુજે કર ત્રિવેદી જણા ચાર.” કેવો લાલસુ બની ગયા હતા અકબર,સંત-કૃપાનો ! આ સમય ઝપાટાબંધ પસાર થઈ રહ્યો હતે. રા વર્ષના રોકાણ બાદ આચાર્યશ્રીને ગુજરાત છે તરફ વિહાર કરવાની ઈચ્છા થઈ.
ગુજરાતનું કેવું પુણ્ય ? અને સદ્ભાગ્ય ? કે આવા મહાન ગુરૂ પાછા ગુજરાત જ 5 આવવા ઇચ્છે છે !
(૫૯)
Page #64
--------------------------------------------------------------------------
________________
અકબરની શ્રવણુરુચિ
હીરસૂરિજી ગુજરાત જવાની તૈયારી કરવા લાગ્યા. અકબરે ઘણાં કાલાવાલા કર્યાં. પણ શ્રી હીરસૂરિજી તા વિહાર કરવા માટે અડગ રહ્યા. ત્યારે અકબરે કહ્યુ, “ હું આપના વગર કેવી રીતે જીવીશ ? કાઇને તેા અહીં મૂકી જાવ ? ત્યારે હીરસૂરિજીએ ગુજરાત પહોંચીને તરત સેનસૂરિજી મહારાજને ત્યાં મેાકલવા માટે કહ્યુ. તેમણે અકબરને કહ્યું કે, “સેનસૂરિજી મારા જેવા જ છે તેમને તુરત અહીં માકલી આપીશ.”
પર્યુષણ
પૂના
કન્તુ એ ૧ લા
દિવસ— વિ
屬屬園
અકબર, “ ગુરૂદેવ ! આપ ત્યાં કયારે પહેાંચા ? અને તેએ ત્યાંથી અહીં કયારે વિદ્વાર કરીને આવે ? ત્યાં સુધી હું શું કરૂ ? ત્યાં સુધી મને ઉપદેશ કાણુ સંભળાવે ?”
હીરસૂરિજીએ પાતાની સાથેના વિદ્વાન્ શિષ્ય શાંતિચંદ્રજીને રાકી દીધા. હવે સૂરિજીએ વિહાર કર્યાં. અકબર નિત્ય ઉપદેશ સાંભળીને દિવસે પસાર કરે છે તેમાં એક દિવસ શાંતિચંદ્રજીની કસાટી થઈ.
ગુર્વજ્ઞાપાલક મુનિવર શાન્તિચંદ્રજી :
બન્યું એવું કે અકબરે કટકદેશ ઉપર ચઢાઈ કરી. શાંતિચંદ્રજી લશ્કરની સાથે રહ્યા. કેમકે ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે શાંતિચંદ્રજીએ હંમેશ અકબરની સાથે જ રહેવાનું હતું. અકબરને
મ
૧ લું
કત વ્ય
અમારિ
પ્રવૃત્તના
[te]
Page #65
--------------------------------------------------------------------------
________________
[૧]
મમમમ
એક દિવસ અકબરે એક માણસને પૂછ્યું, “આપની સાથે દાન દાળ ' સહવર્તી માણસાની નોંધમાં શાન્તિચંદ્રજી આદિ મુનિઓના નામ જોયાં. તે એકદમ ચમકયા અને મેલ્યા. “ઊજિયે સાથમેં હૈ? યે સે ચઢે” ? છેવટે અકબરની પાસે શાન્તિચદ્રજીને ઉપાડીને લાવવામાં આવ્યાં. અકબરે જોયુ તો તેમનાં પગ ટેટા જેવા થઈ ગયા હતા. લાહીથી ખરડાએલા પગે પાટા આંધેલા હતા. અકબરને થયું કે, “ઢવા હું બેદરકાર રહ્યો ? મેં તેમની કાળજી પણ ન કરી ? તેને પુન : પુન : મુનિએની ક્ષમા માંગી શાન્તિચંદ્રજીએ કહ્યું, “ચિંતા ન કરેા, અમારા ગુરૂદેવની આજ્ઞા હતી કે અમારે તમારી સાથે હંમેશ રહેવુ....” અકબર, મનમાં બેલી ઊડયા, “ કેવા મહાન્ આ ગુરૂભકતા !” એનું શિર તેમને ઝૂકી ગયુ.
કટકદેશ ઉપર ઘણા વર્ષોં સુધી ધેરા ચાલ્યા. પણ કાઇ પરિણામ જ ન આવે. અકબર કટાળ્યા. સૈન્ય પણ કંટાળ્યું. હવે શું કરવું ? અકબરે પેાતાની આ ચિંતા શાન્તિચંદ્રજી પાસે વ્યકત કરી. નિ ય વીતી ગયે હૈ, સૈન્યવી મી કથળેલી છા નહી હૈ । ત ાય છ્યા કરના ચાદીવ !” શાંતિચંદ્રજી : લય અવની ના ગીત જેનેરી ક્રુચ્છ દેશ સવ ચરુ જેજે ।
અકબર- ફ્રી રહે.
શાંતિચંદ્રજી—અચ્છા, પણ દી ચહેશે.
XOXOXOX
[૬૧]
Page #66
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના કર્તવ્ય ૧ લે દિવસ
કર્તવ્ય અમારિ પ્રવત્તન
મુનિવરે કહ્યું કે, “માત્ર આપણે જ કિલ્લા પાસે જવાનું છે. કઈ પણું સૈનિકને સાથે લેવાનો નથી.” અકબરે તે વાતનો સ્વીકાર કર્યો.
આ વાત જાણીને અકબરના સૈન્યમાં ધમાલ મચી ગઈ. સેનાપતિ, વગેરેએ નામરજી દર્શાવી.
અકબરે કોઈનું સાંભળ્યું નહીં. તેને ગુરૂ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. તે તેમની સાથે ગયો.
તેઓ શત્રુ કિલ્લા પાસે પહોંચી ગયા. દરવાજા બંધ હતા. મુનિએ એક કુંક મારી, અને દરવાજા ખૂલી ગયા. બીજી કુંક મારી તે આખુંય સૈન્ય સ્તબ્ધ બની ગયું. એમ કરતાં છેવટે તો અકબરને સિંહાસન પર બેસાડી દીધો. કટકનાં રાજાને થયું કે, આ કઈ પ્રચંડ તાકાતવાળા સાધુઓ છે. તેણે અકબરનું શરણું સ્વીકાર્યું. આમ અહિંસક વિજય થયો. જમ્બર શાસન પ્રભાવના થઈ. અકબર જેવો શહેનશાહ હાથમાં આવે તે પછી પૂછવું જ શું? નેમકુમારનું અહિંસક યુદ્ધ : :
આવું જ શ્રીકૃષ્ણના સમયે બન્યું હતું. શ્રીકૃષ્ણને અડમ કરવાનું હતું તેથી તે ત્રણ છે દિવસ માટે કેમકુમારને યુદ્ધની જવાબદારી સોંપી કેમકે સૈન્યની જાગૃતિ માટે વિધિપૂર્વકના
શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રક્ષાલની જરૂર હતી.
[૬૨]
Page #67
--------------------------------------------------------------------------
________________
[૬
]
હકક
જેવા નેમકમાર યુદ્ધમાં આવ્યા, ત્યારે તેમણે ઈ છે આપેલા રથને એ તે ચકકર ચકકર 6 ઘુમાવ્યો કે સામેથી આવતા- છૂટતા-શો રથને અથડાઈને પાછા ફરતા. આમ એક પણ
શએ પોતાના સૈન્યને અડક્યું નહીં. ત્રણ દિવસ પુરા થયા. શ્રીકૃષ્ણ પ્રક્ષાલજલ લાવ્યા. તે દશે જલ ચારે બાજુ સીંચ્યું, છાંટયું સૈન્ય જાગ્રત થઈ ગયું. પછી નેમકુમારે વિદાય લીધી આવું
હોય અહિંસક યુધ્ધ ધર્માત્માનું નિરર્થક હત્યાને તે બનતા સુધી ટાળીને જ રહે. શાતિચંદ્રજીએ જ કટક ઉપર અપાવેલ વિજયથી અકબર ખુશ ખુશ થઈ ગયે. એની અપાર ખુશાલીમાં ગુરૂના કહેવા પ્રમાણે અકબરે રમઝાનરોઝાન માસ તથા બધા શુક્રવાર અને બીજા કેટલાક દિવસ
બધું થઈ-છ માસના અમારી પ્રવર્તનનું ફરમાન આખા રાજ્યમાં કાઢવામાં આવ્યું. કેટલું Cી જબરજસ્ત આ કાર્ય–કામ કહેવાય? કેવી કમાલ કરી છે; ગુજ્ઞાપાલક વિશુધ્ધ સંયમના
ધારક શમણુ ભગવંતે એ ! એમનાથી જ જૈન શાસન સદા જયવંતુ બની રહ્યું છે ! છે કે મહાનું?
આટલું પરિવર્તન અકબરમાં થયું તે માટે જવાબદાર કોણ? ચંપા, ગુરૂદેવ હીરસૂરિજી છે કે અકબર પોતે ? આ ત્રણમાંથી મહાન કેણુ? ચંપાએ શાસ્ત્રીય આયોજન પ્રમાણે ઉપવાસ છે
કર્યા. હીરસૂરિજીએ આચારચુસ્તતા દ્વારા જૈન શાસનની પ્રભાવના કરી. અકબરમાં અનાર્ય 28
[૬]
Page #68
--------------------------------------------------------------------------
________________
સંસ્કાર હતા, તે અતિ ક્રૂર હતા, છતાં તેણે છ માસનું અમારી પ્રવન ફેલાવ્યું. જો ચંપાદેવી જ ન હેાત તા ? જે સૂરિજી જ ન હેાત તા ? જો અકબરમાં સંસ્કારની જમાવટ જ ન હેાત તા ? કાને મહાન્ કહેવા ? ખરેખર એક કાયડા અની જાય છે. ધ સૂરિજીના અંતિમ સમય :
પાંચ કર્તવ્ય ભ
૧ લા દિવસ
પર્યુષણ પવના
અમારાસ્કા
ઉનામાં હીરસૂરિજી અંતિમ માંદગીને બિછાને પડયા. તેમણે ઔષધ ત્યાગ્યું. સધાએ ઔષધ સ્વીકારવા વિનંતિ કરી. પણ આચાય ભગવતે ચાકખી ના પાડી. એ વખતે માતાઓએ ધવડાવવાનું બંધ કર્યું. છેવટે સધ સમસ્ત આગળ સૂરિજીને નમતું મૂકવુ પડ્યું, અને ગુરૂદેવ ઔષધ સ્વીકાર્યું, પણ તે કારગત ન નીવડયું અને ભાદરવા સુદ ૧૧ના રાજ તેઓ કાળધર્મ પામ્યા.
તે વખતે હીરસૂરિજી પાતે સૌરાષ્ટ્રમાં ઉનામાં હતા. અને સેનસૂરિજી લાહારમાં હતા. આમ અંતર ઘણું હતું. છતાં હીરસૂરિજીએ લાહેાર સ ંદેશા માકલ્યા કે, “તમે તાબડતામ જલદી વિહાર કરીને મને મળેા.”
ગીતા ગુરૂદેવની આજ્ઞા હાય ! ગમે ત્યારે વિહાર કરી શકાય જ સેનસૂરિજીએ તાખડતા. વિહાર કર્યાં. પૂજ્ય ગુરૂદેવને મળવા માટે હંમેશ ૩૦-૪૦ માઈલ વિહાર કરવા
EX
૧ લું કન્ય અમારિ પ્રશ્ન ન
(૬૪)
Page #69
--------------------------------------------------------------------------
________________
માંડ્યો. આમ વિહાર કરતાં કરતાં તેઓ પાટણ આવી ગયા. હજી પાટણથી ઉના ઠીક ઠીક છેટું હતું. એટલે ઝડપથી આગળ વધ્યા વિના બીજો ઉપાય ન હતો.
પાટણમાં પગ મૂકતાં જ સેનસૂરિજી ગુરૂદેવની તબિયતના સમાચાર મેળવવા તલસી રહ્યા હતા. તે વખતે ટપાલ વ્યવહાર ન હતો ખેપીઆઓ કાગળ લઈ જતા ઊનાથી પાટણ સમાચાર આવતાં સહેજે ૧૦-૧૫ દિવસ નીકળી જાય. તેમને થયું. “પાટણ મોટું શહેર છે. છે ત્યાં ખેપિયા હંમેશ આવતાં હશે. તેથી સમાચાર મેળવવા દોડધામ કરતાં તેઓ ઉપાશ્રયે થT પહોંચ્યા. ગામ આખું ય સૂમસામ દેખાયું. ઉપાશ્રયમાં જોયું. તો સંઘ દેવવંદન કરતો હતો. આ જોઈને તેમને ગભરાટ થયે. મનમાં ફડફડાટ થયા કે, આ દેવવંદન શાનું? તેમણે છેલ્લે બેઠેલા એક શ્રાવકને બહાર બેલા, તેને પૂછયું કે આ દેવવંદન શા માટે કરવામાં આવે છે?
શ્રાવક–ગુરૂદેવ હીરસૂરિજી ગયા ! સેનસૂરિજી-હેં ! ગયા ? .
આ સાંભળતાં જ તેમનાં હદયને જોરદાર આઘાત લાગ્યો. તેઓ અર્ધબેભાન જેવા થઈ ગયા. તેઓ કલ્પાંત કરવા લાગ્યા. એ અતિ કરૂણ કલ્પાંત એક જ વાતનું હતું ! બસ, ગુરૂદેવ ગયા ! મારી ઈચ્છા પૂર્ણ ન થઈ ! હું કે દુર્ભાગી નીવડ્યો ત્યાં પહોંચી કેમ ન શકે ?
Page #70
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના પાંચ કચે
કર્તવ્ય અમારિ પ્રવર્તન
દિવસ–
જી હજુ મેં વિહાર ખેંચ્યો હોત તો શું ત્યાં ન પહોંચી શકાત ?
પણું બધું નકામું હતું હવે ! તેમનું હૈયાફાટ રૂદન-અતિ કરુણ કલ્પાંત, જોયું જેવાતું ન ૪ હતું. સંઘ તેમને ખૂબ ખૂબ આશ્વાસન આપવા લાગ્યો. ત્રણ દિવસ કાંઈ ખાધું પીધું નહીં. બેભાન જેવી અવસ્થામાં રહ્યા.
હીરસૂરિજી ગયા તેમની સાથે જાણે જૈન શાસનનું જવાહીર ગયું. સાધુ સંસ્થા ત્યાર પછી નબળી પડી. પછી તો યુગ આવ્યો યતિઓનો. હજારો યતિઓ થઇ ગયા. સેનસૂરિજીનું કલ્પાંત જાણે ભાવિના અમંગળની એંધાણી હતી. હીરસૂરિજીએ ચોમાસામાં શા માટે સેનસૂરિજીને બોલાવ્યા હશે?
અનુમાન કરતાં એમ જાણી શકાય કે, “શાસનની રક્ષા માટે અમુક વસ્તુ, મંત્ર કે ગુમ બાબત તેમને આપવી હશે.”
હીરસૂરિજી મહારાજે ભાવિના એંધાણ જાણ્યા હશે. શાસનની પ્રભાવના સતત થતી રહે તે માટે વિનાશના પૂર સામે ટકી શકાય, તે માટે કઈ પરંપરાથી મળતી વસ્તુ આપવાની પણ હોય!
હીરસૂરિજીને છેલ્લે આજ્ઞા-મંત્ર-આમ્નાય કે જે ગુરૂ પરંપરાએ પ્રાપ્ત થયા હોય તે આપવાના હોય. આવી કેટલીક સંભાવના હશે.
છે
Page #71
--------------------------------------------------------------------------
________________
[fo]
સાઘર્મિક વાત્સલ્ય
પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન આચરવાનું બીજું કર્તવ્ય છે; સાધર્મિક વાત્સલ્ય. ) વાત્સલ્ય એટલે ભકિત. સાધર્મિક ભાઈ બેન પ્રત્યે ભકિતનો ભાવ ઉભરાવો જોઈએ, તે
‘બિચાર’ નથી. માતાને પોતાના દિકરા પ્રત્યે વહાલ-વાત્સલ્ય ઉભરાય. તે માતાને પિતાને 3 દીકરો કદાપિ “બિચારે નહિ લાગે. તે પ્રમાણે સાધર્મિક કદાપિ બિચારે ન લાગ જોઈએ,
બિચારો ગણીને સહાય કરવાની નથી, પણ સાધર્મિક છે. તેથી તે પ્રતિ વાત્સલ્યમાં ભાવ જે ઊભરાવાથી તેની ભકિત કરવાની છે, તેનું બહુમાન કરવાનું છે. માતાને દીકરાના વાત્સલ્યમાં
સ્નેહુરાગ મિશ્રિત થાય છે, જ્યારે સાધર્મિક પ્રત્યેના વાત્સલ્યમાં ધર્મરાગ મિશ્રિત થાય છે, EXT માટે પુત્ર વાત્સલ્યથી પણ સાધર્મિક વાત્સલ્ય ચડીતું છે. તે ગરીબ છે, તે બિચારે છે, ૧
Page #72
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય અમારિ પ્રવર્તાન
માટે હું આવું છું. એ ભાવ ન થ જોઈએ. જ્યાં વાત્સલ્ય છે, ત્યાં બિચારાનો ભાવ પર્યુષણ
ટકી શકતો નથી, સાધર્મિકની ભકિત કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, સાધર્મિકને પર્વના કરી જોઇને હૈયું પુલકિત થાય, વાત્સલ્યનાં વહેણ વહેવા માંડે અને તેનું બહુમાન કરવા, તેની કર્તા
ભકિતનો લાભ લેવા-ધર્મી માણસને ભારે ઉત્કંઠા જાગે. ૧ લે દિવસ
- સાધર્મિક ભકિતનું મૂલ્યાંકન આંકતા શ્રીલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે, ત્રાજવાના એક પલામાં તમે કરેલા બધા ધર્મ મૂકે એટલે કે મા ખમણ કર્યા હોય, અઠાઈઓ કરેલા હોય, ઉપધાન, ઉજમણું કર્યા હોય, સામાચિકે, પ્રતિક્રમણ કર્યા હોય, દીક્ષા આપી હોય, પ્રતિષ્ઠા કરાવી હાય-વગેરે બધા ધર્મ એક પક્ષામાં મૂકે અને બીજા પલ્લામાં ફકત એક જ સાધર્મિકની એક વખત તમે ભકિત કરી હેય તે ભાવપૂર્ણ ભકિત મૂકે, તે સાધર્મિક ભકિતનું પહેલું નમશે. ' આમ શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજ સાહેબ કહે છે કે સાધર્મિક ભકિતથી ઉપાર્જન થતું પુણ્ય બધા ધર્મોના પાલનથી ઉપાર્જન થતાં પુણ્ય કરતાં અધિક થઈ જાય છે. સાધર્મિક તે ધર્મના નાતે ભાઈ છે. તેની ભકિત કરવી એટલે સર્વ ધર્મની ભકિત કરવી. માટે જ સાધર્મિક ભકિતને વિશિષ્ટ સ્થાન આપવામાં આવેલ છે. આટલી બધી વિશેષતા સાધર્મિક
છે
8 (૬૮)
Page #73
--------------------------------------------------------------------------
________________
વાત્સલ્યની દર્શાવી છે. આ એક વિશિષ્ટ કક્ષા ધરાવતો ધર્મ છે. [૬૯] 8 ધજા
ધર્મના નાતે સાધર્મિકનો સંબંધ ?
આજે સાધર્મિક પ્રત્યે ભકિત ઉત્પન્ન થતી નથી તેનાં કારણે ક્યા કયા છે?
આજે સાધર્મિક પ્રત્યે ભકિતભાવ-વાત્સલ્યભાવ કેમ જાગતું નથી ? તેનું કારણ છે કે જેને ન ધર્મ પ્રત્યે ભાવ જાગ્યો નથી તેને સાધર્મિક પ્રત્યે સભાવ જાગે નહિ. જેને ધર્મ ગમે, તેને Sજ જ સાધર્મિક ગમે. સાધર્મિકનો સંબંધ તે ધર્મ સાથેના સંબંધથી સંબંધ છે. ધર્મના નાતે જ તે સાધર્મિક છે પણ ધર્મમાં જ ડીંડવાણું હોય ત્યાં સાધર્મિક પ્રત્યે ભકિત જાગે કયાંથી?
આજે બૂમો પાડવામાં આવે છે કે સાધર્મિકની ભકિત કરો. સાધર્મિક માટે કાંઈક કરે. AB તે માટે ગમે તેટલે પ્રચાર થાય છે, પણ પરિણામ શુન્ય શા માટે આવે છે? કારણકે સાચો 8 ધર્મસ્નેહ જ નથી, તેથી, ધર્મના નાતાથી જ જોડાઈ શકતો સાધર્મિક સ્નેહ પણ દેખાતો નથી.
ધર્મ ગમે તે ધર્મ ગમે : ગુણ ગમે તો ગુણી ગમે : સામાયિક ગમે તો અમે સાધુઓ ગમીએ ત્યાગ, બ્રહ્મચર્ય, તપ, વિરતિ ન ગમે, તો તેના ધારક અમે સાધુઓ ન ગમીએ, પૈસો
ગમે તો પૈસાદાર ગમે, સત્તા ગમે તો પ્રધાને ગમે; પછી તેને સાધુ ન ગમે, કઈ ચીજ EA૩ ગમી, તો તે ચીજવાળો ગમે.
(૬૯)
Page #74
--------------------------------------------------------------------------
________________
-
પર્વના
કર્તાવ્ય
પાંચ
અમાર
પ્રવર્તાન
કર્તાવ્યો ૧લે દિવસ
ધર્મ હૈયામાં હોય તો ધર્મી જન-સાધર્મિક બંધુ–પ્રત્યે હૈયામાં ભાવ જાગે. શ્રાવક નબળો દુબળો શા માટે દેખાય છે? કારણ કે ધર્મ સાથેનો સુખી માણસોનો નાતો ઘણે અંશે તૂટી ગયો છે. તેથી ધર્મ કરનાર—ધર્મી–સાધર્મિક સાથે સંબંધ તૂટી ગયો છે. ઉપાશ્રય, કેસર, સુખડ, વગેરેમાં તોટો આવે છે, કારણ કે ધર્મ પ્રત્યે ભાવ ઘટયો છે. આવા બધા તોટા પૂરવા માટે એક બીજા એક બીજાના માં સામે જોશે, લખપતિ હજાર પતિના માં સામે જોશે અને હજારપતિ લખપતિને મેં સામે તાકશે. એક ૧૦૦ રૂ. ભરે તો પછી બીજા ૭૫ જ લખાવશે. આથી ખાતાઓની ખોટ પુરાતી નથી. પછી દેવદ્રવ્યના હવાલા નાંખીને બધા ખાતાનો વહેવાર ચલાવાય છે. જ્યાં દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય, ત્યાં તે ધર્મ, તે સંધ કે તે પેઢી કયાંથી ઊંચી આવે?
આજે ધર્મ સાથે માનસિક સંબંધ તૂટી ગયો છે. ફકત કાયિક-કાયિક સંબંધ રહ્યો છે. પ્રભુ પ્રત્યે અહોભાવ જાગતો નથી, “મારા નાથ ! ત્રણ લોકના નાથ ! અહાહા કેવા ! પરમ કૃપાળુ ! કરુણામય ! ” આ ભાવ નથી. પછી ઉછામણીમાં ભલેને ૫૦ લાખની ઉપજ થઈ હોય. ભગવાનને હદયમાં પ્રતિષ્ઠિત કરવામાં એક પૈસાનો ખર્ચ નથી પણ તે મફતીઓ ધર્મ પણ થતું નથી. હૃદયમાં પ્રભુ ઓતપ્રોત થવા જ જોઈએ.
૪ []
Page #75
--------------------------------------------------------------------------
________________
[૭૧]
* કયી પરા-ભકિતથી મીરાં કૃષ્ણમાં લીન થતી હશે ? ક્યા હૃદયના ભાવે તુલસીદાસ રામમાં લીન થતા હશે ! રામકૃષ્ણ તો ભગવાનનું નામ લેતાં ડૂસકે ડૂસકે રડતા ! ચિંતન્ય મહાપ્રભુ
તો નામ સાંભળતાં ધડ ધડ આંસુ વહેવડાવતા. આ તે લૌકિક ધર્મોના અનુયાયીઓની વાત છે ! Eછે આપણે તો લોકોત્તર ધર્મ છે. જિનશાસન સર્વોચ્ચ કોટિનું શાસન છે, ત્રણ લેકને નાથ 8 * વીતરાગ પરમાત્મા આપણને મળ્યા છતાં ય ધન પ્રત્યે વિરાગ કેમ ઉત્પન્ન થતો નથી ? નસ
સાધર્મિક પ્રત્યે અહોભાવ કેમ જન્મતો નથી? જે ધર્મ સાથે આપણે સંબંધ થાય તો જ ધર્મના સંબંધમાં જેટલા આવતા હોય તે બધા સાથે પણ આપણે સંબંધ થઈ જાય. N
કમારિકાનું વેવિશાળ થાય છે પછી તેનું લગ્ન થાય છે. લગ્ન થયું એટલે તેને પતિ જ નકકી Aઈ નથી થતું, પતિના સંબંધે સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ વગેરે બધા નકકી થઈ જાય છે પ્ત છે. પતિના સંબંધને કારણે અન્ય સંબંધો આપોઆપ નિર્મિત થાય છે. એક સ્ત્રીને એક જણ સ્તે પતિ નક્કી થયા પછી તેના બાપને, માનો બધાનો સંબંધ નિશ્વિત થઇ જાય છે. આ
પતિદેવ તરીકે જાણકારી થઈ, એટલે પછી એમ નથી કહેવું પડતું કે આ તારો સસરો, આ
તારી સાસુ, આ તારી નણંદ કે આ દિયર. તે બધા સંબંધ આપોઆપ જોડાઈ જાય છે. તે 89 પ્રમાણે એક ધર્મ બરોબર સમજાઈ જાય તે તેના પ્રણેતા ભગવાન સમજાય. ધર્મના
[૭૧]
Page #76
--------------------------------------------------------------------------
________________
૧ લું
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય
કર્તવ્ય અમારિ
પ્રવર્તન
દિવસ
સંબંધી સાધર્મિક ઓળખાયા પછી ઉપાશ્રય, કેસર, જ્ઞાનભંડાર વગેરે માટે આપોઆપ ધન વપરાય: ધન પ્રત્યેની મૂર્છા ઓછી થાય. કોઈ સ્થાને તેટા હોય તે તે તરત પૂરે થઈ જાય. એક સાધર્મિકની ભકિત કરવાનો ભાવ જાગે, એટલે સર્વ અન્ય બાબતે પ્રત્યે સભાવ જાગે.
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યોમાં સાધર્મિક વાત્સલ્યની આગવી વિશિષ્ટતા છે, એટલું જ નહિ પણ સાધર્મિક વાત્સલ્યની વિશિષ્ટતા હોવાથી વર્ષ દરમ્યાન શ્રાવકે કરવાના ૧૧ કર્તવ્યોમાં પણ તે સાધર્મિક વાત્સલ્યનું સ્થાન છે. એટલે આ સાધર્મિક ભક્તિ બને તે હંમેશ કરવી જોઈએ. તમે ખાવા-પીવામાં, નાટક-સિનેમામાં કેટલા ખર્ચી નાખે છે ? ઘરમાં બાબલો
માંદો પડ્ય-તે તેની પાછળ બે ચાર દિવસમાં હજારનો ખર્ચ કરી નાખે છે ! આટલો જ બધો ધૂમાડો કરે છે, તે દિવસનો એક રૂપિયો તમે શું ન આપી શકે ? હંમેશનો એક
એટલે મહિનાના ત્રીસ રૂપિયા-બાર મહિનાના ૩૬૦ રૂપિયા થાય. તમને નામ આપવામાં
આવે, ત્યાં તમારી મેળે દર મહિને ૩૦નું મનીઓર્ડર કરી દેવાનું રાખો. આવી કે ઉચિત 1 રીતે પણ સાધર્મિક ભક્તિ કરે.
તે જ જિનનો ભક્ત છે જે જિનના ભકતને પણ ભકત છે.
(૭૨)
Page #77
--------------------------------------------------------------------------
________________
[૭૩]
easeષે
- સાધર્મિક ભકિત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. કેમકે તેથી અનેકવિધ લાભ થાય છે. જે કુટુંબને વડો આવી રીતે ઘધે ચડતું હોય, તેના કુટુંબમાં ધર્મ અને ધાર્મિક પ્રત્યે કેટલી ભકિત જાગશે ? તેઓ બધા ધર્મના રસિયા થશે. વળી તેઓ પણ શક્ય તેટલી અન્યની ભકિત
કરશે, પૂજા કર, આંગી કરો, ઉજમણું કરાવે, બધું કરે પણ તેથી ધર્મની ઈતિશ્રી ન માની લો. Sલ તદુપરાંત સાધર્મિક ભકિતને પણ વિશિષ્ટ મહત્ત્વ આપો. સાધર્મિક ભકિતની અવગણના પૂર્વક કરેલી અન્ય ધર્મક્રિયાનું મહત્ત્વ નથી. '
ગરીબ અને અબોલ પશુ પ્રત્યે ભકિત તે દોષ છે. સાધર્મિક પ્રત્યે અનુકંપા તે દોષ છે. સાધુ વહોરવા આવે અને તમે કહો, “બિચારા વહારવા આવ્યા ! સાહેબ ! જેટલું લેવાય છે તેટલું અહીંથી લઈ લો. ગામના લોકો લુચ્ચા છે, તમને કાંઈ નહિ વહારાવે”. આમ કહીને એ સાધુ પ્રત્યે અનુકંપા દર્શાવવી તે દોષ છે. જ ભકિત ઔચિત્ય અને અનુકંપા :
સાધર્મિક ભાઈ હોય તે તેના પ્રત્યે ભકિત દર્શાવવી; અજૈન બંધુ હોય તે તેમના પ્રત્યે ઔચિત્યપણું દર્શાવવું. દુઃખી, ગરીબ તથા અબોલ પ્રાણી હોય તે તેના પ્રત્યે અનુકંપા દર્શા3 વવી. ભકિત દર્શાવવી સહેલી છે, અનુકંપા દર્શાવવી ઘણી કઠિન છે. અનુકંપામાં ઘણું જેવું
&િ
છે
Page #78
--------------------------------------------------------------------------
________________
9
પર્યુષણ પર્વના ક
8
૧ લે
દિવસ
his leads/24
પડે, ઘણું વિચારવું પડે. ભકિત તે સહેલાઈથી થાય. તેને તરત અમલ થાય. અનુકંપા બે પ્રકારની છે, (૧) દ્રવ્ય અનુકંપા અને (૨) ભાવ અનુકંપા. જે દ્રવ્યાનુકંપા કોઈ પણ રીતે ભાવાનુકંપાનું કારણ બનનારી ન હોય તો તે દ્રવ્યાનુકંપા કર્તવ્ય રૂપ ગણી ન શકાય.
અજૈનની અનુકંપા હોય, પણ અજૈનમાં કેટલાક એવા પણ હોય, જેઓ માર્ગનુસારીના સાધર્મિક વિશિષ્ટ ગુણ ધરાવતા હોય. તે તેમનાં પ્રત્યે ઔચિત્યપણું પણ હોવું જોઈએ. અનુકંપામાં વાત્સય બિચારાને ભાવ આવી જાય છે. અજેને પણ બધા દીન દુઃખી રૂપે બિચારા નથી.
એટલે ધારો કે કોઈ સન્યાસી આંગણે આવે તો તેમની કક્ષા પ્રમાણે બેસવાનું સ્થાન ીિ આપવું જોઇએ, તેમનું ઉચિત માન-સન્માન કરવું જોઇએ. તે તેમની કક્ષામાં માનનીય છે. માટે તેમના પ્રતિ ઔચિત્યપણું દાખવવું જોઈએ. અસ્તુ. હવે સાધર્મિક ભકિતના કેટલાક પ્રખ્યાત ઉદાહરણ જોઈએ.
(૧) કુમારપાળ ? એક વખત એક શ્રાવકે કલિકાલ સર્વજ્ઞ આ. ભગ. હેમચંદ્રસૂરિજીને જાડું ખરબચડું વસ્ત્ર વહોરાવ્યું. તે ઓઢીને ભવ્ય વરઘોડામાં આચાર્યશ્રી ચાલ્યા જતા હતા. કુમારપાળે તે વસ્ત્રમાં સૂરિજીને જયા; તેનું હૈયું કકળી ઊયું. તે ત્યારે કાંઈ ન બેલ્યા.
છે [૪] વરધોડો પૂર્ણ થયો કે કુમારપાળ તરત જ ઉપાશ્રયમાં ગયા, અને બોલ્યા, ગુરૂદેવ ! આ શું? 8
સન્માન કરવું એ
પત ઉદાહરણ ઔચિત્યપણું
Page #79
--------------------------------------------------------------------------
________________
8
[૫]
છે.
અમારા જેવા બેઠા હોય અને આપને આવું જાડું, ખરબચડું ખાદીનું વસ્ત્ર હોય ખરૂં? પ્રત્યે ! લોકો શું કહેશે? અઢાર દેશને રાજા કુમારપાળ ! અને તેના ગુરૂનું આવું વસ્ત્ર ? લોકે મને પણ કહેશે. મારી ટીકા કરશે. આ તો મારે શરમાવા જેવું થશે.” ' સૂરિજી કમારપાળ ! આ જેણે વહેરાવ્યું છે તે તારા રાજ્યમાં વસનારો સાધર્મિક ક ભાઈ છે. તને એ વિચાર કેમ નથી આવતો કે મારા રાજ્યમાં આવું ખરબચડું, જાડું વસ્ત્ર
વહોરાવનાર ગરીબ કેવા હશે? તેથી તને એમ થવું જોઇએ કે “મારો સાધર્મિક ભાઈ આ ગરીબ? ખરેખર ! આમાં જ તારે શરમાવા જેવું છે.”
આ સાંભળતાં જ કુમારપાળે ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરી કે દર વર્ષે ૧ કેડ સેનામહોર Aી સાધર્મિક ભકિત માટે વાપરવી. ત્યાર પછી કુમારપાળ ચૌદ વર્ષ જીવ્યા. તેણે ૧૪ ક્રોડ સેના-
મહોરે સાધર્મિકની ભકિત કરવા માટે વાપરી. તે નિર્ધન સાધર્મિકને જઘન્યથી ૧૦૦ સેનાછે મહોર આપતા. વધુમાં જેટલી જરૂરિયાત હોય તેટલી આપતા. એક વર્ષ પૂરું થયું પછી Sિ આ ભકિત અંગેનો વહીવટ કરનારા આભડશેઠે કુમારપાળને કહ્યું, “પ્રથમ વર્ષની આ ભકિત કરવાનો લાભ મને આપો, આ રકમ હું લેવા માંગતો નથી.”
કુમારપાળ : “ના એ ન બને. એક તો હું કૃપણ ગણાઉં છું. તેમાં તમે આ લાભ લેશે,
%AB
?
Page #80
--------------------------------------------------------------------------
________________
છે
પર્વના
* SJ
Y
કર્તવ્ય
Sજ તો મારા સંસ્કાર પ્રમાણે હા પાડી દઈશ તે વધુ ને વધુ કૃપણ બનીશ. તેને બદલે ધન , પર્યુષણ : ઉપરની આ મૂછ મને ઉતારવા દે. અને કોષાધ્યક્ષ પાસેથી એક ક્રોડ મહોર તમે લઈ લો.” આભડ શેઠ અમારી સંપત્તિ તે રાજની જ સંપત્તિ છે. વૈો જે પ્રાપ્ત કરે, તેના માલિક
સાધર્મિક ૧ લે 8 રાજા ગણાય.” ભામાશાહે જરૂર પડી ત્યારે ૨૫ હજારનું સૈન્ય ઊભું કરી શકાય છે
વાત્સલ્ય દિવસ
તેટલું ધન પ્રતાપને ચરણે ધર્યું. શા માટે આમ કર્યું ? કારણ કે વેપારીની કમાણ જરૂર વખતે રાજાની જ સંપત્તિ ગણાતી હતી. વેપારીઓના દીકરાઓ વંશ-દરવંશ પિતાનો વેપાર # જ કરતા. એટલે બાપીકા ધંધામાં તેમની હથોટી આવી જતી. આથી તેઓ સારી એવી કમાણી કરી શકતા. આમ આપણે ત્યાં વંશપરંપરાથી વર્ણ અને વેપાર બીજમાં ચાલ્યા છે આવતા સંસ્કારથી વ્યવસ્થિત રીતે જળવાઈ જતા હતા.”
વણકરનો દીકરો વણવાનો જ ધંધો કરતો, મોચીનો દીકરો જોડા સીવવાનું જ કામ કરતો, Sછે તે દરેકમાં તેવા સંસ્કારનાં બીજ ચાલ્યા આવતા હોય છે. તે તે ધંધાની તે તે વૃત્તિ પ્રવૃત્તિઓ છે
ધાતુઓમાં અસર જમાવે છે. તેના સંસ્કાર બાળકમાં આવે છે. વગર ભણે બાળક બાપીકો ધંધો હસ્તગત કરી લેતા હોય છે. આથી કઈ બેકાર ન રહેતું. માટે જ તે સમયમાં ગરીબી ન હતી. બાપનો ધંધે તૈયાર હતો. તે ધંધે બાળક મોટું થતાં અપનાવી લેતો.
Page #81
--------------------------------------------------------------------------
________________
[૭]
- આજે ધંધામાં વિકૃતિ પ્રવેશી છે. પરંપરાગત ધંધે ચાલુ નથી રહેતો કે ચાલુ રાખવા
દેવાતો નથી. શું વકીલનો દીકરો વકીલ બની શકશે? ના, નહીં બની શકે, વકીલાત કરવી છે હશે તો તેને પણ ભણવું જ પડશે. જ્યાં ધંધાર્થે ભણતર આવ્યું ત્યાં વિકૃતિ આવી. છે ખેડુતનો દીકરો ખેતી માટે કયાં ય શીખવા જતો નહીં. વણકરનો દીકરો કે વેપારીનો દીકરે પિત–પિતાના ધંધા અર્થે કયાં ય શીખવા જતા નહીં. બાપીકા ધંધા તેમને આવડી જ જતાં. જયાં ભણતરથી વેપાર મળતો હોય તે વેપાર વિકૃતિનો વેપાર કહેવાય. જ્યાં ભણતર વિના ધંધો મળી જાય તે ધંધો સંસ્કૃતિનો ધંધો કહેવાય. અસ્તુ. આભડ શેઠની વિનંતીનો ૪ કુમારપાળે અસ્વીકાર કર્યો. આથી ૧૪ વર્ષ સુધી કુમારપાળે પ્રતિ વર્ષ એક એક ક્રેડ Aી સેનામહોર સાધર્મિક ભકિતમાં વાપરી. ,
() પેથડ: એ માંડવગઢના મંત્રી હતા. તેમને વર્ષો પગાર તરીકે ૧૪૬ મણ સોનું મળતું ન હતું. અઢળક સંપત્તિના માલિક પેથડ શેઠનો એક શીરસ્તો હતો કે પિતે પાલખીમાં બેસીને
જતા હોય કે હાથી પર સ્વારી કરીને જતા હોય, પણ સામે કઈ સાધર્મિક ભાઈને આવતો જુએ, તો પોતે નીચે ઊતરે, અને સાધર્મિકને ભાવથી ભેટી પડે. પછી આમંત્રણ આપે; “બંધુ ! ઘેર પધારો.”
#
Page #82
--------------------------------------------------------------------------
________________
પર્યુષણુ પર્વને
પાંચ
કર્તવ્ય
કર્તવ્ય
સાધર્મિક
૧ લે
વાત્સલ્ય
દિવસ
માંડવઢગના મંત્રી જ્યારે તેને ભેટી પડે અને ઘરે આવવાનું આમંત્રણ આપે પછી કેણું તેનો અસ્વીકાર કરી શકે ? - પિથડ રાજદરબારમાં જાય અને સાધર્મિકને બહુમાન સાથે ઘરે મોકલે ત્યાં તેમની પત્ની તેમની આગતા-સ્વાગતા કરે. વાતચીત દરમ્યાન પૂછી લે કે તે ક્યાંથી આવે છે ? તે શે ધંધો કરે છે ? અહીં શા માટે આવવું થયું છે ? શાની તમને જરૂર છે ? આ બધું ભક્તિ ભાવથી જાણી લે. પછી તેને શી પહેરામણી કરવી તે નક્કી કરે, કોઈને શ્રીફળ તો કોઇને સોનામહોરો આપે. એવી પહેરામણી કરે છે તે સાધર્મિકને અર્થની કે કોઈ બાબતની ચિંતા ન રહે, તેને હેરાન થવું ન પડે. આ પૌષધશાળા-દેરાસર વગેરે ધર્મસ્થાનકે સાચવે છે કોણ? આપણા સાધર્મિક-પૌષધ કરનારા સામાયિક, પ્રતિક્રમણ કરનારા-સાચવે છે. ખદબદતા સંસારમાં તેઓજ વિરતિ ધર્મને સાચવે છે. ગૃહસ્થામાં પ્રભુશાસનના સાચા રખેવાળ જ આ વિરતિધર શ્રાવકૅ છે; ક્રિયાકારક છે. • ' પ્રભાવના તરીકે સોપારી, બદામ કે પતાસા ગમે તે હોય પણ તે ભાવના કરતાં ચઢીઆતી છે. પેથડ શેઠ સાધર્મિકને પોતાને ઘરે મોકલી આપે ત્યાં પહેરામણી રૂપે અર્થાદિની ભકિત કરાતી. બક્ષીસ રૂપે નહીં. ચાંલ્લો કરીને તે બહુમાન કરવામાં આવતું. આથી લેનારનું ગૌરવ હણાય
!
Page #83
--------------------------------------------------------------------------
________________
[
* કમિટિકિક
નહીં. “વાત્સલ્ય–શબ્દમાં અહમાન રહેલ છે. તે શબ્દ અર્થ-ગંભીર છે. તેમાં મૈત્રી ભાવના અંતર્ગત રહેલ છે. સાધર્મિકનું ગૌરવ-બહમાન આપણે કરવાનું છે. જેનું તમે બહુમાન કરશે તેની સંખ્યા જગતુમાં વધશે. સાધર્મિક પ્રત્યે ભાવ દર્શાવશે તો ધમ ઓની સંખ્યા વધશે જ. કોઈ છૂટાછેડા લે અને તેને હારતોરા કરે તે સમાજમાં છૂટાછેડા વધે. પૂર્વે રાજ્યમાં રાજાઓ બે વસ્તુ કરતા. કુળ : પુત્રના છેવા અપરાધીને દંડ કરવાના અને સજજનનું બહુમાન પણ કરવાનું. અપરાધીને દંડ કરવામાં આવે તો તે વધે નહીં. સજજનનું સન્માન કરવામાં આવે એટલે સજનો ખૂબ વધે.
સદાચારી યુવાન હાય નીતિમાન વેપારી હોય, શીલવતી નારી હોય, ખમીરવંતો શ્રાવક હોય તે બધાયનું સન્માન થાય. નવા ઉપાશ્રયાદિનું ઉદ્દઘાટન કરનારા જે આવા માણસો હોય તો ક્ષ સંઘમાં તેવી વ્યકિતઓ વધે. બહુમાનની ક્રિયામાં દેખાવ, દંભ કે કઈ જાતને આભાસ ન
જોઈએ. ભકિતને બદલે ન હોય. પ્રભુના શાસનની બલિહારી છે. તેને મહિમા અપાર છે. છે આવી પવિત્ર પરંપરા ચાલી આવે છે. માટે જ સાધર્મિકના પ્રશ્નો આપમેળે પતી જતા હતા. સાધર્મિકને ત્યાં રાત્રે ઘઉંની ગુણ પહોંચી જતી અને તેમાં સોનામહોર નાંખી દેવાતી.
(૩) વઢવાણના શ્રાવક : વઢવાણ શહેરના વતની. જીવદયા એમને જીવન-પ્રાણુ. તેમને
Page #84
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ ધ્રુવના
પાંચ શ્વેત બ્યા
૧ લા
દિવસ—
૨ જી
વાત્સલ્ય
એક પ્રસંગ કહું. અન્યું એવું કે એક સાધર્મિક ભાઇને ત્યાં કાઇ માંદુ હશે. ડાકટરને બતાવ્યું, ડાકટરે દવાઓ લખી આપી, પણ આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી, દવાઓ લાવી શકાઈ નહીં. પેલા ભાઇ રાત્રે ખૂબ હેરાન થતા હતા, આ શ્રાવકને તેની ખબર પડી. તે દિવસે તેને કન્ય તેમને મૌન હતું. સંકેતથી દવાના પ્રીસ્ક્રીપ્સનના કાગળ મેળવીને બજારમાંથી બધી જ દવા લઈને સામિક આવ્યા. રાતના ૧૧ થયા હતા. અંધારૂં ધાર હતું. ગરીબને ધરે દીવા એલવાઇ ગયા હતા. બધું સૂમસામ હતું. ત્યાં તે ધીરેથી તેના ઘરમાં ઘૂસ્યા અંદર જઇને બધી દવા મૂકી. જયાં પાછા ફરતા હતા, ત્યાં કાંઈ અથડાયું. તે અવાજથી બધા સાવધ થઇ ગયા, અને અધારામાં ચાર ચાર’ કરી બૂમ પાડવા લાગ્યા. લેાકેા ભેગા થઈ ગયા. તે શ્રાવકને મારવા લાગ્યા. શ્રાવકને ઉછ કહેવું ન હતું કે, ‘દવા મૂકવા આવ્યો છું.' વળી મૌન હતું. ઉપકાર કર્યાં તે અંગે કાંઇ જાહેર કરવું ન હતું. બધાએ ટીપી ટીપીને સારે। માર માર્યો તે ય માંમાંથી તે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.
છેવટે કાઈ ખાલ્યું “અરે આ ચાર ન હેાય ! નહીતર આટલા માર ન ખાય. દીવા, લાવા, દીવા. ” દીવા લાવવામાં આવ્યા અને જોયું તા પેલા ભાઈ ! શું કર્યું. આપણે ? આવેશમાં ને આવેશમાં ઢીબી નાખ્યા. અરે ! આ તો...ભાઈ !” પછી બધા પાર્કપાક મૂકી
આ
(૮૦)
Page #85
--------------------------------------------------------------------------
________________
રડવા લાગ્યા. આ શ્રાવકની સુવાસ ગામમાં ફેલાયેલી હતી. ત્યાં કોઈ પણ દુઃખીને એમની પાસે આશ્વાસન મળતું, સક્રિય સહાય મળતી. “આવા પવિત્ર ઉપકારીને આપણે હેરની
જેમ માર્યો.” આમ કહીને મુકવા પાડીને તેઓ રડવા લાગ્યા. તે શ્રાવક તે ત્યાંથી ચૂપચાપ આ ચાલી નીકળ્યાં. આવા પરગજુ, પોપકારી, સાધર્મિક ભકિત કરનાર આજે પણ છે. કોઈ જ * જાણે નહિ તેમ સહાય કરવી.
() ઝાંઝણ શેઠ: ઝાંઝણ શેઠે કર્ણાવતીથી છરી પાળ સંધ કાઢો. તે સંઘમાં અઢી છે લાખ યાત્રાળુઓ હતા. તે વખતે કર્ણાવતીમાં [હાલનાં અમદાવાદમાં] સારંગદેવ રાજા રાજ્ય
કરતા હતા. તેમણે ઝાંઝણુ શેઠને કહ્યું. “તમારા સંઘમાં જે સુખી માણસ હોય તેમને જમવાનું છે મારા તરફથી આમંત્રણ છે તે તેના જેટલા હોય તેમને મોકલી આપો.”
ઝાંઝણ : “મારા સંઘમાં સુખી અને દુઃખી એ કઈ ભેદ નથી.” આમ કહી તેમણે રાજાનું આમંત્રણ સાભાર પરત કર્યું. વળી તેમણે કહ્યું, “મારે તે અઢી લાખ એક સરખા” રાજા–તેમાંથી જે મુખ્ય હોય તેવા બે ત્રણ હજારને મોકલે.” ઝાંઝણ-“તે મારાથી ન બને. હવે મારી એક ઇચ્છા કે જે આપ આજ્ઞા કરો તે આખા ગુજરાતને હું જમાડું.” રાજા-“મારા જે રાજા અઢી લાખને જમાડી ન શકે, અને શું તે આખા ગુજરાતને જમાડવા તૈયાર છે ? A
Page #86
--------------------------------------------------------------------------
________________
જ
પર્યુષણું
પર્વના
પાંચ
કર્તવ્ય સાધર્મિક વાત્મય
કર્તવ્ય
૧ લા દિવસ
જ ભલે, તમારી ભલામણ આવકારું છું.” સંધ-કાર્ય પૂર્ણ થાય બાદ આખા ગુજરાતને જમાડવાનું
નકકી થયું રાજાએ એક મહિનાની મહેતલ આપી. તે સમય દરમ્યાન રાજાએ ચારે તરફ ખૂબ પ્રચાર કર્યો કે “અમુક સમયે સહુએ જમવા પહોંચી જવું.” બધાને જમવાનું આમંત્રણ છે.
આ ઝાંઝણ શેઠ પેથડ શેઠના પુત્ર હતા. પેથડ શેઠના પિતા દેદા શેઠ હતા. આમ દેદા શેઠ, પેથડ શેઠ, ઝાંઝણ શેઠ, ઉત્તરોત્તર જુદી જુદી ઝલક ધરાવતું, ઝબકારા મારતું બીજ ચાલ્યું આવ્યું હતું.
આજે તો વર્ણતરમાં લગ્ન થવાથી પ્રજા વર્ણસંકર બની છે. વિકૃતિ પેસતાં બીજનો મામલે ખલાસ થયો છે. સમાજવ્યવસ્થા જે કમસર ચાલતી; જ્યાં યોગ્ય વ્યવસ્થા હતી તેથી જયાં બેકારી કે ગરીબી ન હતી તે વ્યવસ્થા આજે ખલાસ થયેલ છે, અથવા કહે . તેને વ્યવસ્થિત રીતે ખતમ કરવામાં આવેલ છે.
ઝાંઝણ શેઠે આખા ગુજરાતને જમવાનું આમંત્રણ આપ્યું અને તેમણે એક દિવસ નહીં પણ પૂરાં પાંચ દિવસ બધાને જમાડ્યા. પાંચ દિવસ ગુજરાતભરનાં રસોડા બંધ. આ માટે
પાંચ મુખ્ય સ્થળેએ રસેડાં તૈયાર કરેલ. જમણવાર પૂરો થયા બાદ ઝાંઝણુ શેઠે સારંગદેવ & રાજાને પોતાને રસેડે આમંચ્યા. સારંગદેવ તે ત્યાં પડેલ મીઠાઈના ઢગેઢગ જોઈને આશ્ચર્યમાં
Sા
છે,
[
૨]
?
Page #87
--------------------------------------------------------------------------
________________
[૮૩]
: પાલીતા પ્ર. ગાડાં ભરવા અને ભક્તિ
ગરકાવ થઈ ગયા. તેમણે થયું, ખરેખર અદ્દભુત અને અકલ્પનીય ભકિત આ ઝાંઝણુ શેઠે બજાવી છે. મોટા દિત ઓરડાઓ ભરાય, તેટલી મીઠાઈ વધી પડી હતી.
(૫) મોતીશા શેઠ : પાલીતાણા, શત્રુંજય ઉપર આવેલ મોતીશા ટૂંકના નિર્માતા તે મોતીશા શેઠ. તેમના સુપુત્રોએ પ્રતિષ્ઠા પ્રસંગે સાધર્મિક ભકિત કરવા ઉપરાંત આજુબાજુના ગામડાના લેકોને જમવા આમંચ્યા હતા. ગાડે ગાડાં ભરાય તેટલા લાડવા બનાવ્યા હતા. પ્રતિષઠાનું જમણું પૂરું થયા બાદ કુતરાને પણ ખૂબ લાડવા ખવડાવ્યા, અને તે ય ઢગલે ઢગલા મીઠાઈ વધી હતી. આવી હતી અનુપમ, ઉદાર, ઉચ્ચ-સાધર્મિક ભકિત.
સંઘ કાઢવા માટે કે સાધર્મિક ભકિત કરવા માટે પૈસાની છૂટ મૂકવી જોઈએ. પહેલેથી તેનું કરકસરયું આયોજન ન થાય. સંઘ માટે એક લાખ ખરચવાના હોય તે સંઘમાં રસ્તામાં આવતાં દેરાસર, ઉપાશ્રય, સાત ક્ષેત્ર, જૈનોની ભકિત, જૈનેતરે પ્રત્યે ઔચિત્ય તથા ગરીબ, દુઃખી, અપંગ પ્રત્યે અનુકંપા દર્શાવવા માટે બીજા એક લાખ રાખવા જોઈએ. છેવટે આયેજનના કુલ ખર્ચની ૨૦ ટકા વધુ રકમ આવા કાર્યો માટે ફાળવવી જોઈએ. ઉચિત પ્રવૃત્તિ વિના ધાર્મિક આયોજનો દીપતા નથી. - સંઘ, સ્વામિવાત્સલ્ય, અનુકંપા વગેરે ઔદાર્યના ઓપથી નિકદાર બન્યા હોય તે
[
૩]
Page #88
--------------------------------------------------------------------------
________________
જ
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
7 અર્જનોના હૃદયમાં આપણે પ્રતિ માન પેદા થાય, તેઓ પ્રશંસા કરે કે આ જેનો બધા પ્રત્યે પર્યુષણ દયા, કરૂણા, દર્શાવે છે. આ પ્રશંસા કરનાર લોકો આ ભવે નહિ તો આવતા ભવે જૈન પર્વના કુટુંબમાં જન્મ લે છે; કર્તા ૧ લે
(૬) ભરત મહારાજા : તેમણે સાધુઓને માટે ખાસ રસોઈ તૈયાર કરાવી. પરમાત્મા દિવસ
આદિનાથના તેઓ સંસારીપણે પુત્ર થતા હતા. પિતા–ભગવાન એકદા પધાર્યા એટલે સાધુઓને વહોરાવવા માટે રસોઈ તૈયાર કરાવી. ભગવાનને ભરત મહારાજાએ વિનંતિ કરી. ત્યારે આદિનાથ પ્રભુએ ચોકખી ના પાડી; કેમકે તે રસોઈ સાધુ માટે જ ખાસ બનાવાઈ હતી. આથી ભરત મહારાજા ખૂબ જ હતાશ થઈ ગયા. કપાળે હાથ દઈને બેઠા હતા ત્યારે બાજુમાં બેઠેલા ઇન્દ્ર ભરતને સમજાવ્યું કે, “આ રસેઈ સાધુઓ માટે તૈયાર થઈ છે, માટે તેમને ન ખપે.” છેવટે ભરતે કહ્યું, “આ ધરતી ઉપર ભગવાનની આજ્ઞા પાળનાર, દેશવિરતિ જીવન ગાળનાર, લાયક ગુણીઅલ શ્રાવકો ઘણું છે, હું તેમની ભક્તિ કરીશ પછી ભારતે ગુણીઅલ
સ્વામી ભાઈઓને ભાવથી જમાડ્યા, તે વખતે અપાર આનંદ પામેલા ભરત મહારાજાએ
તેમને કહ્યું, “આજથી તમારે બધાએ હંમેશ મારે રસોડે જમવું. તમારી ખેતી, ધંધો વગેરે LAB બંધ કરી દો. ફકત સ્વાધ્યાય-ધ્યાન-અધ્યયન કરે. તમારી ખાવા-પીવાની ચિંતા મૂકી દો.”
[૮૪]
Page #89
--------------------------------------------------------------------------
________________
[૮૫]
મ
સાધમિકાને એક દિવસ જમાડવામાં ભરતને એટલા આનદ આવી ગયા કે હંમેશ માટે આનંદ લેવા અધાને પેાતાને રસોડે જમવાનું આમંત્રણ આપ્યું, આનું નામ તે સાચી ભિકત, તમે કેાઈ વલખાં મારતાં શ્રાવકને રૂ।. ૨૫ આપશેા તો તેનો કેટલા બદલા લેશે ? “આટલું દૂધ હંમેશ દેરાસર આપી આવજે, ઘરે શાક સમારી નાંખજે.” આવુ.આવું કેટલું કામ તેની પાસે કઢાવા. ? ધનનું આ તે કેટલું વ્યાજ ? ભકિતમાં આવા લેવડદેવડના ધંધા શાભે ? પેલા માણસ ૨૫ ૫. લીધા પછી દશ વર્ષે ભટકાય અને કદાચ સામે ન જુએ તે શુ કહેશેા ?” તને ૨૫ રૂપિયા દશ વર્ષ પહેલા આપ્યા હતા ને? હવે સામેય નથી જોતા !” ભરત મહારાજાએ સાધર્મિકા સાથે અદ્દભુત શરત કરી કે તમારે રાજ રાજસભામાં આવીને મને આટલુ સંભળાવી જવું, “હું છ ખંડના સ્વામી ! હું રાજન્ ! તમે છ ખંડ ભલે જીત્યા, છતાં ય તમે કાઈથી જીતાયેલા છે. છ ખડ જીતેલા તમને કાકે જીત્યા છે. તમારે માથે માહરાજા બેઠા છે, માટે હું મહારાજા ! તમે ભલે બધાને જીત્યા હૈાય, પણ તમે માહરાજાથી જીતાયેલા છે. તમારા માથે ભય તાળાઈ રહ્યો છે, એટલે તમે કદી કાઇને હુણોા નહિ, હણો નહિ.”આવા હતા અનાસકતયેાગી ભરત! તમને જાગ્રત કરવાં કાઇ સાધુ મહારાજને તમે કહી રાખ્યું છે ખરૂં કે અમારી ભૂલ થાય કે અમે અયાગ્ય માર્ગે જતા હાઈ એ, ત્યારે અમાને
HERE
[૮૫]
Page #90
--------------------------------------------------------------------------
________________
પયુ ષણ
પવના પાંચ
કન્ય
૧ લા
દિવસ
જાગ્રત કરો ?” અસ્તુ.
ભરત મહારાજાએ દેવાધિદેવ ભગવાન્ આદિનાથના સાધુએ માટેની રસાઈ સાધર્મિક ભાઈએનો માટે વાપરી અને હુંમેશ તેટલી સાધર્મિક ભકિત અતિ ઉલ્લાસથી કરી.
(૭) સદા સામ–એ શેઠ હતા. સદાચદ શેઠ અને સામચંદ શેઠ. સદાચ’ઢ ‘રોડ એક નગરના તેને મેટા વેપારી હતા. દેશ-પરદેશા સાથે ધીકતો ધંધા ચાલતો હતો. એક વાર તેમને મુશ્કેલી આવી પડી. ચારે બાજી અફવા ફેલાણી કે, સદાચદ શેઠની પેઢી ઊઠી જવાની છે.' આથી અનેક લેાકેા પોતાની જમા મૂકેલી રકમ પાછી લેવા દોડયા. બન્યું એવુ... કે દરિયામાં તોફાન થયું. શેઠના વહાણા પરદેશથી પાછા ફરતાં તેમાં ફસાયા. પછી તે ડુબ્યાં કે નથી ડુબ્યાં તેના સમાચાર મળેલ નહિં, તેથી લાકાએ માન્યું કે વહાણા ડૂબી ગયા. પછી પરિણામ શુ આવે ? જેની જેની રકમ લેણી હતી તે બધા ચ શેઠ પાસે ઉધરાણીએ આવ્યા. શેઠે નાના લેણદારાને શકય તેટલું આપી દીધુ.. ત્યાર પછી એક માટેા માણસ આવ્યા. તેણે લાખ રૂપિયા શેઠને ત્યાં મૂકયા હતા. શેડ પાસે તેણે માંગ્યા. આ સમયે સદાચ'દ શેઠ એક લાખ આપે શી રીતે ? તેથી શેઠે કહ્યું, “ભાઈ, ઘેાડા દિવસ થાભી જા, હજી વહાણુના સમાચાર આવ્યા નથી.” પણ અફવા એવી જોરદાર હતી કે લેણદારે મચક આપી નહી. સદાચંદ શેઠે ખમ મૂંઝાયા કે
XOXOX
૨ જી. કન્ય
સાધિમ ક
વાત્સલ્ય
[૬]
Page #91
--------------------------------------------------------------------------
________________
હવે શું કરવું ? તેમણે ભગવાનનું સ્મરણ કર્યું. નવકાર મંત્રનું ધ્યાન શરૂ કર્યું અને ધનાસુતારની પોળમાં રહેતાં સોમચંદ શેઠ પર એક હૂંડી લખી આપી. તે કાગળ લઈ જ લેણદાર શોધતો શોધતો સોમચંદ શેઠ પાસે પહોંચ્યો. હુંડીના કાગળમાં લખ્યું હતું, “કે છે આવનારને એક લાખ રૂપિયા આપશે.”
સેમચંદ શેઠે તે કાગળ ફેરવી ફેરવીને વાં . આ સદાચંદ શેઠનું ખાતું તો તેમના 2 ચોપડામાં કયાં ય નજરે પડતું નથી. તેમને વિચાર આવે છે કે, “એક લાખ રૂપિયા માટે બસ
લખવાનું સાહસ કોણ કરે ? આવું કેમ લખી આપે ?” આવા વિચારમાં ને વિચારમાં સોમચંદ શેઠ તે કાગળ સામુ જોયાં કરે છે. ત્યાં કાગળ જરાક ઉપસી ગયેલે જણાયો. તેથી ખાત્રી થઈ કે અહીં આંસુ પડેલ હોવાં જોઈએ. આ કોઈ આબરૂદારે રડતી આંખે આંસુ પાડતાં આ કાગળ લખી આપેલ છે. આમે ય સોમચંદ શેઠે સદાચંદ શેઠની ખ્યાતિ સાંભળી હતી. હા...એક બીજા સાથે વેપારી સંબંધ-લેણદેણીનો સંબંધ ન હતો. સેમચંદ શેઠે પેલા
વેપારીને એક લાખ રૂપિયા ગણી આપ્યા. વગર ખાતાએ ફકત એક સાધમિક ભાઈ ગણીને તેના ૨ પ્રત્યે ભકિત દર્શાવવા માટે જોયા-જાણ્યા વગર એક લાખ રૂપિયા આપ્યા ! કેવું જવલંત
સાધર્મિક વાત્સલ્યનું ઉદાહરણ ! -
Page #92
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
બે ચાર દિવસમાં પરિસ્થિતિ પલટાઈ. બધાં વહાણો હેમખેમ કિનારે પાછા ફર્યા. વેપાર જ્ઞ
પાછો વ્યવસ્થિત થઈ ગયે. સારું કમાયા પછી સદાચંદ શેઠે એક લાખ રૂપિયા લઈ પોતે પર્વના છે. સેમચંદ શેઠને આપવા ગયા. અમદાવાદમાં સોમચંદ શેઠની દુકાન શોધતાં પહોંચી ગયા. કર્તવ્ય
સાધર્મિક પા, દુકાન ઉપર જઈને શેઠને મળ્યા પછી સદાચંદ શેઠ બોલ્યા, “શેઠ આ લ્યો તમારા એક
લાખ રૂપિયા.” સેમચંદ શેઠ કહે: “કોણ છે તમે ?” ૧લે
વાત્સલ્ય દિવસ
સદાચંદ શેઠ--હું સદાચંદ. આપે મારા લખવાથી હુંડી સ્વીકારી તેથી આભાર, ચોપડે જોઈ લો મારે હિસાબ ચોખ્ખું કરી નાંખો.
સેમચંદ શેઠ-ચોપડો જોયાનો દેખાવ કરીને પણ મારા ચોપડામાં તમારું ખાતું જ નથી. સદાચંદ શેઠ-એ બને જ કેમ ? આ લાખ રૂપિયા તમારા છે.
સોમચંદ શેઠ-આટલી રકમ તમારા ખાતે ઉધાર બેલતી નથી. વળી તમારું નામ પણ છે મારા ચોપડામાં નથી. હું આ રકમ લઉં તે મરીને જઉં કયાં ?
પછી બન્નેએ ભેગા થઈ રસ્તો શોધ્યો કે આ રકમથી પરમાત્માનું જિનાલય બંધાવવું. પરમાત્માનો ઉપકાર તો ભૂ ભુલાય તેમ નથી. પ્રભુની ભકત આ સિવાય બીજું કરે ય શું?
આંસુના બે ટીપાંની આ કથા વિચારો. જે માણસને કદી જે પણ નથી. માત્ર 49
છે
Page #93
--------------------------------------------------------------------------
________________
જેના વિશે સાંભળ્યું છે. એવા સોમચંદ શેઠ ઉપર રડતી આંખે સદાચંદ શેઠે હુંડી લખી આપી અને ફકત બે પક્ષ આંસુએ કામ કર્યું. આવી હતી આપણી સાધર્મિક ભકિત.
(૮) સાંતનુ-ભગવાન મહાવીરદેવ જ્યારે વિદ્યમાન હતા. ત્યારે સાંતનુ નામે પુણ્યશાળી શ્રાવક વસતે હતો. તેની પત્નીનું નામ કુછ દેવી હતું. તે જ નગરમાં બીજા એક જિનદાસ નામે શેઠ હતા. સાંતનુ અને જિનદાસ બન્ને સંઘના આગેવાન હતા. બન્ને એક જ ગાદીએ બેસનારા હતા, પણ સાંતનુના દુકર્મોનો ઉદય થયો. તેનું નસીબ ફર્યું. ધંધો પડી ભાંગ્યો. વખત એવો આવ્યો કે છેવટે ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. દિવસો ઉપર દિવસે ખરાબ જવા માંડ્યા. હવે કરવું શું ? જ્યાં ત્યાં ફાંફા ન મરાય. એક વખત રાત્રે તેની પત્ની સાથે તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું ! રડવું? મરી જવું ? ૨ડવાથી શું વળે ? કે મરવાથી ય શું થાય ? બે વચ્ચે આ રીતે વાતચીત થઈ. પત્નીએ ચોરી કરવાની સલાહ છે આપી, અને તે ચોરી પણ સારા માણસ જિનદાસ શેઠને ત્યાં જ કરવાની જણાવી.
જ્યારે તે શેઠ પ્રતિક્રમણ કરતી વખતે પિતાને મુલ્યવાન હાર બાજુ ઉપર મૂકે ત્યારે તે છે હાર ચોરી લેવાનું તેણીએ જણાવ્યું. સાંતનુને કુંજીદેવી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. તે જે કહે જ 63 તેમાં લાભ જ થાય એ તેનો અનુભવ હતો. સમજુ શ્રાવિકા હોય તો શ્રાવકને કપરા 68
Page #94
--------------------------------------------------------------------------
________________
'
પણુ ષણ પર્વને
'
પાંચ
કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય
કત ૧ લે
દિવસ
દિવસોમાં પણ સારો માર્ગ બતાવે, હિંમત આપે, આશ્વાસન આપે, અને વ્યવહાર સુધારે. કુછ શ્રાવિકા પાસે વીતરાગનો ધર્મ હતો. તેણે સાંતનુને જે પ્રમાણે રસ્તો બતાવ્યો તે પ્રમાણે કરવાનું સાંતનુએ મનોમન નક્કી કર્યું.
બીજે દિવસ થયો, પ્રતિક્રમણ કર્યું, અને સમય થતાં તરત જ પ્રતિક્રમણ પારી લીધું. શેઠે જે હાર કાઢીને બાજુ ઉપર મૂક્યો હતો તે ઉપાડી લીધો. ભારે હૈયે, ભારે પગલે તે ઘેર પહોંચ્યો. હાર કુછ દેવીને આપે. આ બાજુ જિનદાસ શેઠ ઊડ્યા; કેટ પહેર્યો પણ હાર ત્યાં ન મળે. તેમને નવાઈ લાગી. હાર કયાં ગયો ? અહીં કોઈ આવ્યું તો નથી ! તે સમજી ગયા કે આ હાર સાંતનુ સિવાય અન્ય કેઈએ લીધો નથી. પણ તે ચૂપ રહ્યા અને ઘેર ગયા. જિનદાસે સાંતનુની કફોડી સ્થિતિનું અનુમાન કરી લીધું, અને મનમાં નિર્ણય પણ કરી લીધો
કે હવે શું કરવું ? . સાંતનુને રાત્રે ઊંઘ ન આવી. તેને મનમાં વિચાર આવતું હતું કે કાલે પકડાઈ જઈશ
તો શું થશે ? આજ સુધી અનીતિ-અન્યાયના પાપ કર્યો નથી. તેણે પત્નીને પૂછયું કે “આ
હારનું હવે શું કરવું?' કુંજીદેવીએ જિનદાસ શેઠને ત્યાં જ હાર ગીરવે મૂકવાની સલાહ As આપતાં કહ્યું કે એથી બહાર આબરૂ નહિ જાય. વળી એ શેઠના નીતિના ધનથી બંધ
છે
?
!
Page #95
--------------------------------------------------------------------------
________________
[૧]
HERE
કરતાં કમાણી પણ સારી થશે.
સાંતનુ તે હાર લઇને ભારે હૈયે જિનદાસ પાસે ગયા. જિનદાસ તેને જોઇને બધું સમજી ગયા, સાંતનુએ લથડતે હાથે ધીમેથી હાર કાઢીને શેઠને આપ્યા. તેની માંગણી મુજબ, જિનદાસે પાંચ હજાર રૂપિયા હાર ઉપર આપી દીધા. સાંતનુ પાંચ હજાર રૂપિયા લઇને ધેર આવ્યા. કુજીએ કહ્યું કે જે શાસનમાં જન્મ લીધે તેમાં ઝટ ઝટ મરી જવાની તૈયારી ન જોઇએ. આ જીવન બરબાદ કરવા માટે નથી મળ્યું પણ આબાદ કરવા માટે મળ્યું છે. તેમ જરા ય ચિંતા કર્યાં વિના આ નીતિના ધનથી ધંધા કરો. પછી જુએ કે નીતિનું ધન શું કામ કરે છે ? ” સાંતનુ નીતિના ધનથી ધંધા કરે છે. પણ જે ચારી કરી છે તેના પશ્ચાત્તાપ ખૂબ થાય છે. સાંતનુના વેપાર વધ્યા, તે પૈસા કમાયા. સારી કમાણી થયા બાદ હાર ઉપર લીધેલ રકમ ઉપરાંત વ્યાજની વધુ રકમ લઇને જિનદાસ પાસે ગયા અને બાલ્યા, “શેઠ, આ આપની રકમ લઈ લે.”
*REE
શેડ–“હા, લાવા. દીકરા ! પેલા હાર લાવ. આ શેઠને તે પાછો આપ.
સાંતનુએ હાથ જોડયા. તે રડી પડયા. તે બાલ્યા, કાના હાર મને આપે છે ? ચારીના (૯૧ માલ પાળે આપા છે ? ”
Page #96
--------------------------------------------------------------------------
________________
જિનદાસ–તે હું સમજતા નથી. હાર ઉપર તમે રૂપિયા લીધા. હું વ્યાજ રૂપિયા વસુલ કરૂં છું તેા પછી હાર પાછે આપવા જ જોઇએ ને ? ” આટલું મેલતા ખેલતા જિનદાસ પવ ન શેડની આંખમાં આંસુ ધસી આવ્યા. તે ખેલ્યા, શેઠ ! ખરા ગુનેગાર તેા હું જ છું. આપણે અન્ને એક ગાદીએ બેસનારા, અધી ટીપમાં એક સરખી રકમ ભરનારા અને છતાં તમારી આવી ભયકર સ્થિતિ થઈ તેા ય મેં ધ્યાન ન આપ્યું ગુનેગાર તા હું છું.” બન્નેની આંખમાંથી આંસુની ધારા વહી ગઈ. આ છે; પ્રભુનું શાસન. આવી છે સાર્મિક ભિકત.
Ja
પાંચ
૧ લા દિવસ
必出愛囡愛的兩
(૯) પુણિયા શ્રાવક-પુણિયા શ્રાવકે પરમાત્મા મહાવીર દેવની દેશના સાંભળી. સાર્મિક ભકિતનું માહાત્મ્ય સાંભળ્યુ. ઘરે આવ્યા બાદ પત્નીને વાત કરી. હુંમેશની જે આવક હતી, તેટલી જાવક હતી. બીજા દિવસની ચિંતા નહિ ! જેટલું ખર્ચ હતુ તે પૂરતી જ તે શ્રાવક રૂની પુણિએ બનાવે ને વેચે. તેમાંથી જે ઉપાર્જન થાય તે ખચી નાખે, બીજે દિવસે બીજી પુણિએ બનાવે. બાકીના સમય ધર્મધ્યાનરૂપ સામાયિકમાં ગાળે.
હવે સાધર્મિક ભકિત કરવી કઈ રીતે ? પત્નીએ કહ્યું કે વધુ કમાયા વિના ભકિત શી રીતે થાય ? અને જો વધુ કમાવવુ. હાય તે વધુ પુણીએ બનાવવી પડે. વધુ પુણીએ મનાવાય તે તેમાં વધુ સમય જાય અને તેથી હરહંમેશ થતા ધર્મધ્યાનને ધક્કો લાગે એ તા આપણને
BE
૨ જુ
કન્ય
સાધર્મિક
વાત્સલ્ય
[૨]
Page #97
--------------------------------------------------------------------------
________________
કિસ ક્રમિક શિક્ષણ
પરવડે જ નહિ. છેવટે રસ્તે કાઢતાં પત્નીએ કહ્યું, “એક દિવસ હું ઉપવાસ કરું, એક GR દિવસ તમે ઉપવાસ કરે. આમ સાધર્મિક ભક્તિનો ઉત્તમ લાભ લઈ શકાય. તેમાં વધુ
કમાવવા વગેરેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહિ થાય.” - પુણીઆ શ્રાવકે ધર્મપત્નીની સલાહ વધાવી લીધી અને એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભકિતનું કાર્ય શરૂ કરી દીધું.
“જ્યાં આભ ફાટયું છે, ત્યાં થીગડું ક્યાં દેવાય.” આમ બોલવા કરતાં એક કુટુંબ તે હજી સાચવે. દરેક સુખી માણસ એટલું કરે તો ય કેટલા બધાનું ભલું થશે? શ્રીમંતે ઘણું છે એક શ્રીમંત, એક કુટુંબને સાચવે તે ય કામ થઈ જાય. ભયંકર ગરીબી છે, તેની સામે છે સમૃદ્ધિ પણ ભરપૂર પડેલી છે. તે બન્નેને પરસ્પર વિનિયોગ થાય તો ઉત્તમ કામ થઈ જાય.
(૧૦) જગડુશાહ-વીરધવલ પછી વિશળદેવ થઈ ગયા. એક વખત ભયંકર દુકાળ પડયો. દસ જગડુશાહે લગાતાર ત્રણે ય વર્ષ સુધી દાનશાળાઓ ચલાવી. જગડની દાન આપવાની રીત | જ અનોખી હતી. વચ્ચે આડો પડદો રાખે. અંદર જગડુશાહ બેસે. બહારથી લેનારનો હાથ જ દેખાય. આથી લેનારને શરમ ન લાગે. સંકોચ ન થાય. “ જમણો હાથ જે આપે તે ડાબે હાથ ન જાણે” આવી રીતે દાન આપવું જોઈએ.
Page #98
--------------------------------------------------------------------------
________________
કત ચૈા ૧ વા
-----
આ દાનની અનેાખી રીતની રાજા વિશળદેવને ખબર પડી. તેમને થયું લાવ જોઉં તા ખરા કે જગડુ કેવી રીતે દાન આપે છે ? રાજાએ પહેરવેશ બદલી નાંખ્યા અને તે જાતે દાનશાળામાં દાન લેવા ગયા. પડદા બહાર ઊભા રહીને હાથ લાંબા કર્યો. જગડુશાહે તે હાથ જોયા તેમાં રહેલી રેખાએ જોઇ તા જણાયુ કે આ હાથ છે તે કાઈ રાજવીનેા. અહા ! દિવસ— કઈ રાજવીની પણ આવી ખરાબ પરિસ્થિતિ થઈ હશે ! તેમને તેા વિશેષ જ દાન આપવું જોઇએ. અધે સમાનતા ન હેાય. ધારેા કે એક માણસ એ શટલી ખાતા હોય અને બીજો માણસ બાર ખાતા હાય. હવે બન્નેને સમાન આપે। તા ? ૧૨+૨=૧૪ રોટલી થઇ, તેને એ વડે ભાગા તા આવે ૭. બન્ને ય ને સાત સાત રોટલી આપે! તે શું પરિણામ આવે?૨ ખાવાવાળા માણસ સાત રાટલી ખાય તેા ઝાડા થાય અને ૧૨ ખાવાવાળા માણસ સાત રાટલી ખાય તા ભૂખ્યા સૂઈ જાય. એટલે એ ની જરૂર હૈાય તેને બે જ અપાય અને ખારની જરૂર હાય તેને ખાર જ અપાય. અને દશની જરૂર હોય તેને દશ જ અપાય. જગડુશાહે તે લખાવેલ હાથમાં દુજાજવલ્યમાન કીંમતી રત્ન મૂકયું. રાજાએ જોયુ તા મહામૂલ્યવાન્ રત્ન ! તેથી તે ખેલ્યા, “કાને આ દીધું ? ” જગડુશાRs–તેના ભાગ્યને. તરત જ રાજા વીસળદેવ પ્રગટ થઇને જગડુશાહને ભેટી પડયા.
HH X
1
ܕܪ
BH
૨ જુ કત ન્ય સાધર્મિક
વાત્સલ્ય
(૯૪)
Page #99
--------------------------------------------------------------------------
________________
[૫]
WEEKE
માનવતાના આવા જાજરમાન પ્રસંગેા તમારા હૈયે સાધર્મિક પ્રત્યેનું અપાર વાત્સલ્ય શું નહિ પ્રગટાવી શકે ?
ક્ષમાપના—ત્રીજી કન્ય
પર્યુષણમાં કરવાના પાંચ કબ્યામાં ‘ક્ષમાપના’નુ સ્થાન ત્રીજી છે. ક્ષમાપના પહેલાં એ કન્ય હતાં અને તેની પછી પણ એ કવ્ય છે. આમ ક્ષમાપનાનુ સ્થાન વચ્ચે છે. જેમ નવપદમાં અરિહંતનું સ્થાન વચ્ચે છે, એથી અરિહંતની વિશેષતા છે, તેમ આ કબ્યામાં ક્ષમાપનાની વિશેષતા બતાડવા માટે તેને વચ્ચે મૂકવામાં આવ્યું હાય તેમ જણાય છે. ક્ષમાપના પર્યુષણ પર્વનો પ્રાણ છે, અષાડ સુદ ૧૪ થી ક્ષમાપનાનો પરિણામ તૈયાર કરતી ધર્મ દેશના શરૂ થાય છે. પર્યુષણ આવતાં આવતાં તે કષાયા ઘણા મંદ થયા હૈાય. તે પછી ક્ષમાસાગર પરમાત્મા મહાવીરદેવનું ચરિત્ર ચાર દિવસ ચાલે. આથી આત્મા વધુ કુણા, વધુ સરળ અને ઋતુ થઈ જાય છે. આમ જીવદ્રવ્ય તૈયાર થતાં સવત્સરી પર્વના દિવસે તે
(૫)
Page #100
--------------------------------------------------------------------------
________________
પયુષણ પર્વના
પાંચ
કર્તા
૧
લે
દિવસ
જ સાચી ક્ષમાપના કરી શકે છે. એક વર્ષમાં કરેલ ભૂલ, અપરાધ, વૈર વગેરેની ક્ષમાપના જી
સંવત્સરીના દિને કરી લેવી જોઈએ. વર્ષમાં થએલ વેર ન તેડે તે તમારે તે કષાય અનં- ત્રી છું તાનુબંધીના પ્રકારનો કહેવાય, જે અનંત સંસાર ચલાવે તે કષાયને અનંતાનુબંધી કહેવાય. કર્તવ્ય મનમાં વૈર રાખીને સંવત્સરી પ્રતિક્રમણ થઈ શકે નહીં. વાર્ષિક વૈરનું વિસર્જન જે નથી જ. માપના
કરતા, તે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા કહેવાય છે. આવા આત્માઓ પહેલા ગુણસ્થાને ન જ હોય.
કોઈ કહે કે, “હું બધા સાથે ક્ષમાપના કરીશ પણ એક માણસ સાથે તે નહિ જ કરું.” * જેનો આટલો પણ કેધ હોય તેનું સ્થાન જૈન સંધમાંથી આપોઆપ રદ થઈ જાય છે. એક થી
આત્મા જૈન સંઘની બહાર મુકાય તે જ તેની મોટામાં મોટી સજા છે. જેમ સાધુ ભેજનની 8 માંડલીની બહાર મુકામ તે તેને માટે ભંયકર સજા છે. અર્વરની આરાધના બીજા કેઈ પણ ધર્મમાં આપણી જેટલી સુંદર રીતે થતી નથી. સર્વ પ્રકારના વૈરના વિસર્જનનું પર્વ કઈ ધર્મમાં નથી.
ભદ્રબાહુ સ્વામીજી કમ્પસૂત્રમાં પરમાત્મા મહાવીરદેવની ઉપસર્ગ સમયની અવસ્થા પણ (૯૬) વર્ણવતાં કહે છે કે, “સન્ત-પસન્ત-ઉપસને.” ઉપસર્ગના કાળમાં પ્રભુ શાન્ત હતા, પ્રશાન્ત
Page #101
--------------------------------------------------------------------------
________________
હતા, ઉપશાન હતા. પ્રભુની જે સિદ્ધિ તે જ આપણી સાધના. પ્રભુના શાસનમાં મળે છે શાંતતા, પ્રશાન્તતા અને ઉપશાન્તતા. જૈન ધર્મ પામીને શું શીખવાનું? શું મેળવવાનું? એનો એક જ ઉત્તર છે; શાંત થવાનું, પ્રશાંત થવાનું, ઉપશાંત થવાનું. માટે જ કલ્પસૂત્રમાં કહ્યું
છે કે જે ખમાવે છે તે આરાધક છે, જે ખમાવતો નથી તે આરાધક નથી; ખમાવવું એ જ સ ઉપદેશનો અને શ્રમણ્યનો સાર છે. જ્યાં વૈરભાવ છે, ત્યાં આરાધના નથી; જયાં જે વૈરભાવ નથી, ત્યાં જ આરાધના સુંદર થઈ શકે છે. આ આરાધના ઉપર બીજી બધી
આરાધનાઓ આધારિત છે. ઝગડા કરે, વૈર રાખો અને પછી આરાધના કરો, તેમાં કાંઈ ભલીવાર આવે નહીં, ભલે પછી તમે આરાધનાનો પ્રયત્ન કરતા હો પણ તે પાણીને વલોવવા બરાબર છે, જરાક પણ અપરાધની વૃત્તિમાં રહીએ તી ધર્મ જાગતો નથી. સર્વ પ્રત્યે અર્વર સાધીએ તો જ નવકાર મંત્ર સ્મરવામાં અને આનંદ આવે. ત્યારે જ સમાધિ સરસ થાય.
કઈ પણ ક્રિયા કરતાં પહેલાં “ઈરિયાવાહિયં કરીએ તેમાં જે મે જવા વિરહિયા કહેતા બધા નું સ્મરણ થાય અને છેલ્લે તસ્સ મિચ્છામિ દુક્કડમ કહેવા દ્વારા ઘણાં પાપનું વિસર્જન કરાય. ત્યાર પછી આત્માને લાગેલ પાપ અંગે પ્રાયશ્ચિત્ત કરવા માટે, શલ્ય રહિત વગેરે બનવા માટે, પાપ કર્મોનો નાશ કરવા માટે કાયોત્સર્ગ કરીએ છીએ.
કિ
Page #102
--------------------------------------------------------------------------
________________
ત્રીજુ
કર્તવ્ય
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧લે દિવસ–
છે
ક્ષમાપના
ઇરિયાવહિયા થી લોગસ્સની ક્રિયા એ વૈરનું વિસર્જન કરવાની વિશેષ પ્રક્રિયા છે. ક્ષમાપનાના ત્રણ પ્રકાર
(૧) ક્ષમાપના માંગવી (૨) ક્ષમાપના આપવી અને (૩) ક્ષમાપના કરવી.
સંવત્સરી પર્વના દિવસે પરસ્પર ક્ષમાપના માંગવી અને આપવી ખામેમિ સવે જીવે છે હું સર્વ જીવોની ક્ષમા માંગુ છું, “સબ્ધ છવા ખમંતુ મેં મને સર્વ જી ક્ષમા આપો.
આ બે-ક્ષમા, માંગવી, અને આપવી-હજી સરળ છે, પણ આતમની સાખે ક્ષમા કરવી એ ખૂબ દુષ્કર છે.
આપણી જાત સાથે આપણે કેટલા અપરાધ કર્યા વિષય કષાયની લાલચથી કર્મો બાંધીને આપણી જાતને દુર્ગતિમાં મોકલીને હેરાન હેરાન કરી નાખી. “જમવામાં જગલો ને કટાવામાં ભગલે આપણે આત્માને કેટલી બાબતોમાં હેરાન કર્યો !
ક્ષમા જ પાસે માગવાની. ક્ષમા ને આપવાની, અને ક્ષમા જાત સાથે કરવાની. ક્ષમા માગવી અને ક્ષમા આપવી–તે બન્નેમાં ફરક છે-ક્ષમા માંગવી એટલે શું ? ધારો કે મેં
અપરાધ કર્યો તો મેં કરેલ અપરાધની સામા પાસેથી ક્ષમા માગું છું. પોતાની પ્રત્યે અન્ય કોઈએ 8 અપરાધ કર્યો હોય તો તેની ક્ષમા હું આપું છું. જેણે તલ કરી નથી, તેને ક્ષમા આપવી-એ
8
Page #103
--------------------------------------------------------------------------
________________
(૯૯)
આમ એક કર્તવ્ય છે. ક્ષમા માંગવા કરતાં યે ક્ષમા આપવાનું વધુ કઠિન છે કેમકે જેણે ભૂલ નથી કરી તેને થાય કે હું શા માટે ક્ષમા આપું !
જે ક્ષમા કરવાની છે તે આપણી જાત સાથે કરવાની છે ! આત્મા માંગે છે અને ટો આત્મા આપે છે. તે બરાબર નથી. માંગનાર અને આપનાર–એ બન્ને ભિન્ન-અલગ ને વ્યકિત હોવા જોઈએ.
ક્ષમા આપવી ને માંગવી તે તે પરસ્પર છે; પણ ક્ષમા કરવી તેમાં કાંઈ પરસ્પર નથી. તમે તમારા જ આત્મા સાથે ક્ષમા કરે કે, “હે જીવ તને દુર્ગતિના ખાડામાં લઈ ગયો.
તારા પર જુલમ ગુજાર્યો.! વિષય-કષાયના વિકારમાં રગદે, કેટલાં કર્મ બાંધ્યા ? તને મક દુર્ગતિના કેટલાય સાગરોપમેના આયુષ્યનું બંધન કરાવ્યું? ૩૩ સાગરોપમનું નારકનું આયુષ્ય &
બઝાડયું ! કેટલો તને સતાવ્યો? આ બદલ તારી સાથે ક્ષમા કરું છું. કીડીનું મોત એક વખત તમે લાવી શકો. તે પાપ એક વખતનું લાગે. પણ કોકા કોલા-ફેન્ટા વગેરે પી પી ને સેંકડો વખત મૃત્યુ પોતાની જાતના નોતર્યા. સ્વાત્માને ભયંકર ત્રાસ દીધો તેની ક્ષમાપના કરવી જોઈએ. [૧] ક્ષમાપનાના દષ્ટાન્તો - પરમાત્મા મહાવીરદેવ
ક્ષમાપનાની પરાકાષ્ટા તો પરમાત્મા દેવાધિદેવના જીવનમાં જ જોવા મળે. કેઈ કહેશે
Page #104
--------------------------------------------------------------------------
________________
પર્વના
પાંચ
કર્ત ૧ લે
દિવસ
ઈસ ખ્રિસ્ત જે કહ્યું કે “Oh god ! argive them they do not know what they do? શું આ ક્ષમાપ- Wa નાની ટોચ ન ગણાય ? ના, તે બરાબર નથી. ઈસુ ખ્રિસ્તના બન્ને હાથમાં ખીલા ઠોક્યા, તેમને ત્રીજુ Corss વધ સ્તંભ ઉપર-લટકાવવામાં આવ્યા. તે વાત સાચી, પણ તે વખતે તેઓ હેરાન થઈ કર્તવ્ય
ક્ષમાપના ગયા. તેમનાથી તે સહન થઈ શકયું નથી. તેમના મુખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ છે, દુઃખની ચીસ નીકળી ગઈ છે. જ્યારે ભગવાન મહાવીર દેવના કાનમાં ખીલા ઠેકાણા. કાનના પડદા એટલે શરીરનું અત્યંત નાજુક અંગ! અને તેમાં ખીલા ઠેકાય એટલે કેવી પારાવાર વેદના થાય ? વળી તે કલકના છેડા પણ કાપી નંખાયા કે જેથી કઈ કાઢી શકે નહીં. પ્રભુને ભયંકર પીડા હતી છતાં મુખ ઉપર લેશ પણ ગ્લાનિ નહીં, ઉપરથી પરમ સમાધિ. કીલક ઠોકનાર પ્રત્યે ક્ષમાપનાને અપૂર્વ ભાવ. પ્રભુના જીવનમાં આવી ઉત્કૃષ્ટ ક્ષમાપનાના પ્રસંગે બન્યા છે. એક ચંડકૌશિક નાગ સાથે, બીજો સંગમ સાથે અને ત્રીજે ગોશાળા સાથે..
ચંડકૌશિક નાગની આંખમાંથી આગ ભભૂકે છે, છતાં તેને ભગવાન કહે છે. બુજઝ, છે બુજઝ-કેવી ભવ્ય અજોડ તે ક્ષમાપના ! સંગમની પણ આગ હતી અને ગોશાળાની પણ છે
આગ હતી. સંગને ધ્યાનસ્થ ભગવાન ઉપર આગના લબકારા છોડતું કાળચક છોડી મૂકયું. પ્રભુના માથા સાથે જોરથી અફળાયું. પ્રભુની અડધી કાયા ધરતીમાં ઊતરી ગઈ. એક રાતમાં
Page #105
--------------------------------------------------------------------------
________________
[૧૧]
છે
છે
આવા ૨૦ ઉપસર્ગો કર્યા બાદ પણ સંગમે પ્રભુને છ મહિના સુધી ભિક્ષાને દોષિત કરતા રહીને અન્ન-પાણી વિનાના રાખ્યા. અંતે તે થાક્યો. અને જ્યારે જવા લાગે ત્યારે તેની પીઠ તરફ નજર કરતાં પ્રભુની આંખે આંસુ આવ્યા. મનમાં બોલી ઊઠ્યા “અહો ! સર્વને તારવાની ભાવનાવાળો હું આ બિચારાના સંસારનું કારણ બની ગયા. !”
ચંડકૌશિક અને ગોશાલક ભવ્ય જી હતા. તેથી તેઓ છેલ્લે ય પામી ગયા, પણ આ જ સંગમ અભવ્ય જીવ હતી, તેને ભગવાન પમાડી શક્યા નહીં. [૨] ચંડપ્રદ્યોત અને ઉદયન.
ઉદયન રાજાના કેદખાનામાં ચંપ્રદ્યોત રાજા હતો. બન્નેનું ભેજન' એક જ બનતું. એક વખતની વાત છે. સંવત્સરીને દિવસ હતે, ઉદયન રાજાને ઉપવાસ હતું, તેથી રસોઈ ચંડ પ્રદ્યોતને પૂછવા ગયો કે, રાજન ! આજે શું જમશે?”
ચંડપ્રદ્યોત-કેમ? આજે શા માટે મને પુછાય છે? જે હંમેશા થતું હોય તે પ્રમાણે કરે. રસ-આજે અમારા રાજાને ઉપવાસ છે, તેથી આપને પૂછવું પડ્યું.
ચંડ પ્રોત–ઉપવાસ છે? તે માટે પણ ઉપવાસ છે.” ચંડમોતને બીક લાગી કે કદાચ આજે મારે માટે જદી રસોઈ થાય તે તેમાં કાંઈક ભેળસેળ થઈ જાય તો ? રાજા ઉદયનને
[૧૧]
Page #106
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના
કર્તવ્ય
ક્ષમાપના
કર્તવ્ય ૧ લાં દિવસ
છે
ખબર પડી કે ચંડપ્રદ્યોતે આજે ઉપવાસ કર્યો છે. તેણે તરત વિચાર્યું કે તે પછી તે મારા સાધર્મિક ભાઈ થયા. ઉદયન તરત જ ચંદ્યોત પાસે ગયે, તેની સાથે સાંવત્સરિક ક્ષમાપના,
કરી અને તેને બંધન મુક્ત કર્યો, { [૩] મૃગાવતીજી અને ચંદનબાળા.
મૃગાવતીજી એ ચંદનબાળાજીના અગ્રગણ્ય શિષ્યા હતા. એક ખતવ ભગવાન મહાવીરદેવની છે દેશના સાંભળવા તે ગયા. ત્યાં ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે આવેલા, આ એક
આશ્ચર્ય જ બની ગયું છે. સૂર્ય કે ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે કદી આમ ન આવે. મૂળ વિમાનના પ્રભાવથી ત્યાં સર્વત્ર પ્રકાશ ફેલાઈ રહ્યો. સૂર્ય અસ્ત થયો. છતાં પ્રકાશ ચાલુ રહ્યો. મૃગાવતીજી ત્યાં બેસી રહ્યા. તેમને ખ્યાલ ન રહ્યો, ગૃહસ્થ આવી રીતે બેસી શકે. સાધુ સાધ્વીને તે રજા નથી. તેમણે ઉપયોગ રાખ જ રહ્યો. ચોમાસું હોય-વ્યાખ્યાન ચાલુ હોય અને વરસાદ વરસત હોય તો ગૃહસ્થ જયણા પૂર્વક વ્યખ્યાન સાંભળવા આવી શકે પણ સધુ-સાધ્વી વરસતા વરસાદે આવી શકે નહીં. ધર્મ, આવા પ્રસંગે જુદે પડે છે. મૃગાવતીજી સમયનો ઉપયોગ ન રાખી શક્યા પણ જેવી દેશના પૂર્ણ થઈ અને સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા કે ધબ કરતુંક ને અંધારું થઈ ગયું. મૃગાવતીજી તો હાંફળા ફાંફળા થતાં દોડયા
Page #107
--------------------------------------------------------------------------
________________
[૧૩]
#ER
- ઉપાશ્રયે. ત્યાં ચંદનબાળા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓ નિદ્રાવશ થવાની તૈયારીમાં જ
હતા, છતાં ય મૃગાવતી ન આવ્યા. ચંદનબાળાએ તેમને કહ્યું, “તમારા જેવા ખાનદાનને આ આ ન શોભે.” મૃગાવતીને થયું કે ખરેખર મારી ગંભીર ભૂલ થઈ છે. તેઓ પશ્ચાત્તાપ કરવા ન લાગ્યા. તેમના ગુરૂણી ચંદનબાળા તો ઠપકે આપ્યા બાદ અર્ધ જાગ્રત અવસ્થામાં સૂઈ ગયા.
મૃગાવતી પશ્ચાત્તાપના આંસુ પડતાં ત્યાંજ બેસી રહ્યા. એ ઘોર પશ્ચાત્તાપના અગ્નિમાં જ તેમના ઘાતી કર્મનો ક્ષય થયે, તેમને કૈવલ્ય અને વીતરાગ દશા પ્રાપ્ત થઈ. થોડી જ સ વારમાં ત્યાંથી કાળો નાગ નીકળ્યો. મૃગાવતીજીએ નાગને જ જોયો અને તેથી પિતાના
ગુરૂનો હાથ, ધીમેથી ઊંચકીને બાજુ પર મૂકે. ગુરુ ઝબકીને જાગી ગયા. તેમણે પૂછયું, “શી રીતે તમને ખબર પડી ?”
મૃગાવતીજી-આપની કૃપાથી. વાતચીત કરતાં ચંદનબાળાજીને ખબર પડી કે તેમને કેવલજ્ઞાન થયું છે એટલે એકદમ સફાળા બેડા થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે આમને કૈવલ્ય ક્યારે પ્રાપ્ત થયું હશે ? તે સમવસરણમાં હતા ત્યારે ? કે રસ્તામાં આવતા હતા ત્યારે? કે અહીં આવ્યા ત્યારે? આ મેં શું કર્યું? કેવલી ભગવંતને મેં કેવા કઠોર વચનો કહ્યાં ? અહો ! કેવું ઘોર કર્મ બાંધ્યું ? “આવો તીવ્ર પશ્ચાત્તાપ કરતાં કરતાં ચંદનબાળાજીને
Page #108
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ ક્ત
પર્વના
કર્તવ્ય
૧ લે
દિવસ
1 પણ કેવલજ્ઞાન થયું, વીતરાગદશા પ્રાપ્ત થઈ શિષ્યાએ કૈવલ્યરત્ન મેળવીને તરત ગુરૂજીને આપ્યું.
(૪) મહોપાધ્યાય ધર્મસાગરજી-હીરસૂરિજી મહારાજાના સમયમાં ધર્મસાગરજી નામના ઈ ત્રીજું મહોપાધ્યાયજી હતા. એક વખત કોઈ બાબત અંગે તેમને તથા સંધના અગ્રેસર વચ્ચે મતભેદ પડ્યો. અને પેલા અગ્રેસર ભાઈ મહારાજ ઉપર કેધ કરીને ચાલ્યા ગયા તેણે મને આ
ક્ષમાપના સાથે ગાંઠ બાંધી કે “ગમે તેમ થાય આ ઉપાશ્રયે હવે ન આવવું.”
મહારાજને થયું કે, “આ ઠીક ન થયું, ગમે તે નિમિત્તે તેને મારા ઉપર રોષ થયો હોય પણ તેમને માટે બોલાવવા જોઈએ. પણ પેલા ભાઈ પૂરેપૂરા રીસે ભરાયા હતા. મહારાજ આવતા જુએ કે પોતે રસ્તે બદલી નાખે. આમ કરતાં સંવત્સરી પર્વ આવ્યું. મહારાજને મનમાં હતું કે જરૂર પર્યુષણમાં તો ઉપાશ્રયે આવશે. સંધના આગેવાન છે. તે છેવટે સંવત્સરીના દિવસે તે આવશે જ. પણ પેલા આગેવાને તો નક્કી જ કરેલ કે ઘરે પ્રતિક્રમણ કરી લઈશ. પણ ઉપાશ્રયે તે નથી જ જવું.
મહારાજ તે શેઠની રાહ જોઈ ને બેસી રહ્યા. માણસોને બોલાવવા મોકલ્યા પણ તે ય ન આવ્યા. આ બાજુ આખો સંધ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠે. સામાયિક લેવાઈ ગયું છે Aી પણ તે ય પેલા ભાઈ ન દેખાયા. અંતે મહારાજે શ્રી સંઘને કહ્યું, “તમે થે, પેલા ભાઈ 28
Page #109
--------------------------------------------------------------------------
________________
.
હના આવ્યા નથી. હવે હું જ તેમની પાસે જઈને ક્ષમા માંગી આવું.” સંઘને સામાયિકમાં [૧૫] નવકાર ગણતે બેસાડ્યો અને મહોપાધ્યાયજી એક શિષ્યને લઈને શેઠને ત્યાં ગયા. શેઠ ખાટ
પર બેઠા હતા. સાધુને આવતા જોયા એટલે તેણે વિચારી લીધું કે મારે આમને મળવું નથી. હા તે ઊભા થયા અને ધડ દઈને બારણું બંધ કર્યું. હવે કરવું શું? વંડી ઊંચી હતી, તે ઠેકીને
જવાય તેવું ન હતું મહારાજે વંડીની ફરતે ચાર માર્યું. ત્યાં એક જગ્યાએ થોડી દિવાલ પડી ગએલી જોઈ. ત્યાંથી ઠેકડો મારીને તેઓ અંદર ઊતર્યા. શેઠ પાસે જઈને બોલ્યા, “મિચ્છામિ દુકકડ” આટલું બોલતાં જ મહાપાધ્યાયજી ગદગદ થઈ ગયા. તેમનો કંઠ રૂંધાઈ
ગયે. શેઠનો પણ રોષ એકદમ ઓગળી ગયો. શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરૂ ચરણે પડી ઈ ગયા. પછી તેમને સાથે લઈને જ મહારાજ ઉપાશ્રયે આવ્યા. બધાની સાથે પ્રતિક્રમણ કર્યું
અને સંધની જય જય બોલાવી. આનું નામ સાચી ક્ષમાપના. S (૫) બાળ ખૂની માતા–બે બાળક હતા. એક દી દિવાલ વિનાની અગાસી ઉપર ચડ્યા; છે ત્યાં રમવા લાગ્યા. રમતા બે ય ઝગડી પડ્યા, એક બાળકે બીજાને ધકકો માર્યો. અગાસી પરથી
તે બાળક નીચે પડયું અને તત્કાળ મરી ગયું. તેની ખોપરી ફાટી ગઈ. બીજું બાળક ત્યાંથી SS પિતાના ઘરે નાસી ગયું. .
છે
[૧૦]
Page #110
--------------------------------------------------------------------------
________________
જ
&
ત્રીજું કર્તવ્ય |
પર્યુષણ પર્વના પાંચ કર્તા ૧ લે દિવસ
ક્ષમાપના
á
BEAR
મૃત બાળકની માતાને તે બાળક ઉપર ભયંકર કાળ ચઢી ગયે. “મારા બાબાને આ છોકરાએ મારી નાખ્યો તે હવે તેનો ટટો હું પીસી નાંખું, ત્યારે જ મને શાતિ થશે.” આ વિચાર તેને પ્રતિક્ષણ આવવા લાગ્યો. જ્યારે પેલા બાળકને જુએ અને તેને થાય કે,
“હમણાં જ આને મારી નાખું; આની ગળચી દાબી દઉં.” આવા ભયંકર વિચાર આવે. છે પણ...આ બાઈ શ્રાવિકા હતી તેથી તેને સાધ્વીજી મહારાજ પાસે જવાનો મહાવરે હતો. એક દી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ આ બાઈ સાધ્વીજી પાસે બેઠી. શ્રાવિકાનાં જીવનમાં ધર્મ શી રીતે ઉતારવો તે કામ સાધ્વીજી મહારાજનું છે. સાધ્વીજીઓ શ્રાવિકાઓના ગાઢ સંપર્કમાં હોય છે. સીધો સંબંધ હોવાથી વાતચીત દ્વારા તેમના જીવનને તેઓ ખૂબ સુંદર
ઓપ આપી શકે છે. એકે એક સાધ્વીજી મર્યાદા પૂર્વક સંયમ-જીવન જીવવા સાથે જ આવું છે પરકલ્યાણ કરે તે આજે શાસન જયવંતુ થઈ જાય.
ખૂનનાં વિચાર કરતી શ્રાવિકાએ પેટ છુટ્ટા સઘળી વાત સાધ્વીજીને કરી. સાધ્વીજીએ છે શ્રાવિકાને પૂછયું કે, “તું તે બાળકને મારી નાખીશ, તેથી શું સારું બાળક પાછું આવશે
ખરૂં ? તું પુત્ર વિહેણ બનીને પુત્ર વિયોગનું કેવું ભયંકર દુઃખ ભોગવી રહી છે તો તેવું દુઃખ બીજી સ્ત્રીને પુત્રવિહોણી બનાવીને તું આપવા માગે છે?”
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રાવિક-તો; મને રસ્તો બતાવે કે મારે શું કરવું ? હું તો તે બાળકને જોઉં છું અને આ [૧૭] # ઝટ તેનું ખૂન કરવાનું મને મન થઈ જાય છે. તેને જોઉં છું અને કાળ ચઢે છે. તો શું કરું? GR
આ સાધ્વીજી-એમ કર. તેને તું જાએ, એટલે તેને બોલાવ, મગફળી ખાવા આપ. કોઈ જ - દિવસ લાડવા કરીને ખાવા આપ. કેક દી નવા કપડાં બનાવીને આપ–પહેરાવ.
સાધ્વીજી મહારાજની પ્રેરણું તે શ્રાવિકાએ માન્ય રાખી. તે કઈ દિવસ ઝબલું આપે, છે તો કોઇ દિવસ જમાડે, કઈ દિવસ ચઠ્ઠી આપે, તો કઈ દિવસ પિતાની આંગળી પકડીને બહાર લઈ જાય.
ધીમે ધીમે ધિકકારભાવ દૂર થતો ગયો. અને વાત્સલ્યભાવ તેનું સ્થાન લેતો ગયો. વર્ષો ૩ જતાં તે બાળક મોટો બની ગયો. સગી મા કરતાં આ માં વધુ સારું ખવડાવે, પહેરાવે. આ રીતે બાળકના ૧૬ મા વર્ષે શ્રાવિકાના હૃદયમાંથી કષાય પૂર્ણપણે નાશ પામે.
ટિરિસિક 2008
Page #112
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ
ત્રીજું
પર્વના
અમને તપ–ધું કર્તવ્ય
કર્તવ્ય
ત૫
કર્તવ્ય ૧ લે દિવસ–
E
તપ એ વિશિષ્ટ કોટિનું કર્તવ્ય છે. નવ પદોમાં અપેક્ષાએ તપ ઉત્કૃષ્ટ છે. ધર્મની આરાધનાથી ધમ થવાય. પંચ પરમેષ્ટિ–અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય ને સાધુ એ
બધા ધર્મો છે. એમાનાં કોઈ પણ સ્થાનની પ્રાપિત જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી ધર્મોની છે 8 આરાધનાથી થાય. સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયી છે. દેવ-ગુરૂ અને ધર્મ એ છે તત્ત્વત્રયી છે. આ રત્નત્રયી અને તત્ત્વત્રયીમાં સમગ્ર જૈન શાસન સમાઈ જાય છે. નવપદમાં પણ તે રત્નત્રયી અને તત્ત્વત્રયીને સમાવેશ થાય છે. '
દણ (૧૦૮) - રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના સમન્વયથી મેક્ષ પ્રાપ્તિ થાય છે. પણ જો તેમાં અશુદ્ધિ આવી જાય તો કદાપિ મોક્ષ ન મળે. તે ત્રણે રત્ન શુદ્ધ.
Page #113
--------------------------------------------------------------------------
________________
[૧૦]
*的XFX困火用感用
હાય તો જ મેાક્ષ મળે. એ અશુદ્ધિ દૂર કરવાના કાઈ ઉપાય છે ખરા ? હા, તે ઉપાય છે તપ. રત્નત્રયીની આરાધના વગર પંચ પરમેષ્ઠિ પદમાંનુ કાઈ પણ પદ પ્રાપ્ત થઈ શકે નહીં અને દર્શન, જ્ઞાન, ચારિત્રમાં કયાંય પણ અશુદ્ધિ રહી હૈાય તો સાધુ પદ પણ પામી શકાય નહીં, પછી સિદ્ધ્ વગેરે પદાની વાત જ કયાં રહી ? એટલે દર્શનાદિમાં જે અશુદ્ધિ આવી હાય તે ટાળવી જ જોઈ એ. અશુદ્ધિને ટાળી આપે છે તપ; જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી કપડાના મેલ તપરૂપી સાબુથી શુદ્ધ થાય છે. તે કાપડ શુદ્ધ થાય તો જ મેક્ષ મળે, તેા જ પંચ પરમેષ્ટિમાં સ્થાન મળે. આમ તપ એ-નવપદમાં સૌથી મહત્ત્વનું પદ અની રહે છે. આખા વર્ષના પાના શ્રેષ્ઠપવની આરાધના અેમના તપથી કરવી જોઇએ. પાક્ષિક આરાધના માટે દર ચૌદસે ઉપવાસ કરવા જોઇએ, એમ દર ચામાસીએ છટ્ઠ કરવા જોઇએ.
જો
સંવત્સરી અંગેના અટ્કમ પર્યુંષણના દિવસેામાં જેમ બને તેમ વહેલા પૂર્ણ કરવા જોઇએ. અટ્ટમનો તપ ન થઇ શકે તો ત્રણ ઉપવાસ કરવાના, ત્રણ ઉપવાસ પણ ન થાય તેમણે છ આયંબિલ કરવા, તે પણ ન થાય તો ૯ નીવી (લુખ્ખી) કરવી અથવા ૧૨ એકાસણા અથવા છેવટે ૨૪ એઆસણા કરવા. તબિયત અંગે કદાચ બેઆસણાં પણ શકય ન હાય તો છેવટે ૬૦ બાંધી નવકારવાળી ગણવી.
*出*
[106]
Page #114
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ
ચામું
પર્વના
કર્તવ્ય
સ,
૧ લે
દિવસ
ધારો કે તમે એક ઉપવાસ કરો અને ૪૦ બાંધી નવકારવાળી ગણે તો ત્રણ ઉપવાસને તપ થયો ગણાય. ટૂંકમાં ગમે તેમ કરીને અઠમના તપનો સરવાળે લાવી દેવા જોઈએ.
તપનું ફળ દર્શન : એક નવકારશીનું પચ્ચખાણ કરવાથી ૧૦૦ વર્ષની નરકની જે અશાતા મટી જાય છે.
આનું એ જ કારણ છે કે ત્યાં અણાહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ છે. સૂર્યોદય પછી ૪૮ મિનિટનો જ આ તપ છે. એટલે તે માટે નથી. પણ તેની પાછળનો અણુહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ ખૂબ મહાન છે.
પિરિસીનાં પચ્ચકખાણથી ૧૦૦૦ વર્ષની નારકની વેદનાને નાશ થાય છે. સાપરિસીનાં , ૧૦,૦૦૦ 55 પુરિમુદ્રનાં
૧૦,૦૦૦૦ છે કે એકાસણાનાં
લાખ નીવિનાં એકલડાણાનાં
દશ કરોડ વર્ષ એક દત્તીના
સો કરોડ વર્ષ કે ઇ .
Page #115
--------------------------------------------------------------------------
________________
છે.
આ પ્રમાણે દશ ગણું વધતા જવાનું હોય છે.
આમાં એકલડાયું એટલે એક સ્થાને બેસી લેશ માત્ર હાલ્યા ચાલ્યા વિના ખાવાનું. તદ્દન સ્થિર થઈ બેસવાનું. ફકત હાથ થાળીમાંથી મોઢા સુધી, જાય, અને આંખ ઉપર નીચે ફરે; બસ, આ સિવાય કોઈ અંગ હાલવું-ચાલવું જોઈએ નહીં. બોલવાનું પણ નહિ, તદ્દન મૌન રહેવાનું. જરાય હાલી જવાય તે પ્રાયશ્ચિત્ત લેવાનું. વળી ઊઠતી વખતે ઠામ ચોવિહારનું છે પચ્ચખાણ કરવાનું. એકદત્તી એટલે એક ધાર, એકી સાથે જે વસ્તુ ધારાબદ્ધ અપાય તેને
એક દત્તી કહેવાય. એકી સાથે ચાર રોટલી મૂકી તો તે એક દત્તી કહેવાય. પછી બીજી વધારે જેટલી લેવાય તો તે બીજી દત્તી થઈ ગઈ. દત્તી એટલે એક વખતનું ધારાબ દાન. આપતાં આપતાં જે ધારા તૂટી તે દત્તી બદલાઈ જાય. તપ કરનારે દત્તી ધારવાની. જેટલી દત્તી ધારી હોય તેટલી દત્તી જ લેવાની. વધારે ન લેવાય. દત્તી મનમાં ધારવાની તે કોઈને કહેવાની નહીં.
ધારા તૂટે એટલે એ દત્તી પૂરી થઈ ગઈ. એક ધારા તે એક દત્તી સમજવાની. રોટલીમાં ગોળ મૂકીને 8િ જ આપવામાં આવે તો તે એક દત્તી કહેવાય. દ્રવ્ય તેટલી દત્તી નહીં, પણ જેટલી વખત ધારા થાય
કે ધારાબદ્ધ અપાય તેટલી દત્તી સમજવાની. દરીને દ્રવ્ય સાથે સંબંધ નથી. ધારા ચાલુ હોય છે અને કદાચ બેધ્યાન થઈ જવાય અને ધારા તૂટી ગઈ તો તે દત્તી પૂર્ણ થઈ ગણાય. કેઈએ
છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના
પાંચ
કર્તવ્ય
૧ લે
દિવસ
જી એક ધારામાં બે ત્રણ દ્રવ્ય સાથે લઈ લીધા હોય તો પણ ચાલે. દાળ આપતાં ધારે તૂટી જ
તો તે દત્તી પૂર્ણ થઈ. ફરીથી દાળની ધારા ચાલે તો તે દત્તી નવી ગણવી પડે. સાધુને ભગવતીસૂત્રના જોગમાં આ દત્તીને તપ આવે છે. હવે આગળ વધીએ છીએ.
આયંબિલના પચ્ચકખાણથી ૧ હજાર કરોડ વર્ષનું નારક દુઃખ નાશ પામે છે. તે ઉપવાસના છે ૧૦ =
+ 5 = = = = 8 છઠના
લાખ કરોડ છે જ છે કે " આ છે અઠમના , ૧૦ લાખ કરોડ છે કે જે છે કે " શૈ તપ ઉપરાંત અત્યંતર તપ સ્વરૂપ કાર્યોત્સર્ગ પણ કરવાની જિનાજ્ઞા છે. ચૌદસના દિવસે ૧૨ લોગસ્સને કાર્યોત્સર્ગ કરવાનો છે. ચૌમાસીના , ' ૨૦ , p. 9 5 સંવત્સરીના , ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો કાયેત્સર્ગ આવે.
લોગસ્સની એક લીટી એટલે એક શ્વાસોચ્છવાસ થાય. ચંદેસુ નિમ્મલયારા સુધી ૨૫ છે શ્વાસોચ્છવાસ થાય છે. સંવત્સરી, પ્રતિક્રમણ વખતે ૪૦ લેગસ્સ અને એક નવકારને ૨ [૧૧૨] :
કાઉસ્સગ્ગ આવે છે. ૪૦ લેગસ્સને ૨૫ વડે ગુણતાં ૧૦૦૦ શ્વાસોચ્છવાસ થાય, તદુપરાંત
Page #117
--------------------------------------------------------------------------
________________
[૧૧૩]
HEBRE
નવકારના આઠ શ્વાસેાચ્છવાસ ઉમેરતાં ૧૦૦૮ શ્ર્વાસાવાસ થયા. તપ નિઃશલ્યપણે કરવા :
શલ્ય ત્રણ જાતના ડેાય છે. (૧) માયા શલ્ય (ર) નિયાણુ શક્ય અને (૩) મિથ્યાત્વ શલ્ય, (૧) માયાથી તપ કર્યાં તા મલ્લીનાથ સ્વામીજી તીર્થંકર થયા, નરભવ પણ મળ્યા; પણ સ્ત્રીનો દેહ મળ્યા ! (૨) નિયાણું એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અંગેના સંકલ્પ (૩) મિથ્યાત્વ પૂર્વક જે તપ કરાય તે મિથ્યાત્વ શક્ય પૂર્વકના તપ કહેવાય છે. તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી છટ્ઠને પારણે છટ્ઠ કર્યાં. પણ ત્યાં મિથ્યાત્વ પડેલું હતું માટે તે તપ નિષ્ફળ ગયા. પેાતાના સ્વા ખીજાને નુકશાન કરવા માટેના હાય અને તેથી કરવી પડતી માયા—તે અધમ માયા છે. પરંતુ મન, વચન ને કાયાથી બીજાનું હિત કરવા માયા કરવી પડતી હાય તેા તે માયા શલ્ય નથી. સાધુ મહારાજ કાઇ છે.કરાને સાચી વૈરાગ્ય ભાવના જોઇને દીક્ષા આપવા માગતા હાય, અને છેકરાના માબાપ અપાવવા રાજી ન હેાય, અહીં આશય શુભ છે. તા માઞાપને સમજાવવા માટે માયા કરવી પડે. છેકરા એમ કહે કે, “મને સ્વપ્ન આવ્યુ, તેમાં મેં મારી ઠાઠડી જોઈ. એટલે હવે હું વધુ જીવવાના નથી, તા તમે મને દીક્ષા અપાવા કે શેષ જીવન સારી રીતે ગાળી શકું” અથવા કાઈ જોષી પાસે એમ કહેવડાવવું કે “આ તમારા દીકરા બે વર્ષ કરતાં વધુ જીવવાનો
X*X*X
[૧૧૩]
Page #118
--------------------------------------------------------------------------
________________
પાંચ
દિવસ
જ નથી. તે સંસારી બનશે તે બાયડી સુખી નહીં થાય તે હેરાન હેરાન થઇ જશે, અને તમે પર્વના
નહીં રહો ઘરના કે નહીં રહો ઘાટના માટે જેટલું થાય તેટલું શુભ કરી લો. “દીકરા દીક્ષા
લેવાનું કહે તો તેને લેવા જ દો.” આવી રીતે માયા કરવાથી દીક્ષા માટેની પરવાનગી કર્તવ્ય માબાપ તરફથી મળી પણ જાય. પણ આ માયાને ત્યાજ્ય માયા ગણવામાં આવી નથી. ધર્મ ૧ લે
માટે-શુભ આશય માટે-જે માયા કરવી પડે એ માયા માયા નથી. સ્વહિત અને પરહિત માટે કરવી પડતી માયા તે માયા નથી.
લક્ષ્મણે સાધ્વીજી: લમણે સાધ્વીજી ગૃહસ્થ જીવનમાં રાજકુમારી હતા. લગ્નના દિવસે ચોરીમાં લગ્નની ચાલ ક્રિયામાં જ પતિ મરણ પામ્યો. તે બાળ વિધવા થયા. તેમણે વૈધવ્ય પાળવાનો નિશ્ચય કર્યો. અમુક સમય બાદ સંસારથી પૂર્ણ વિરકત થઈને તેમણે દીક્ષા સ્વીકારી.
આ પ્રસંગ આજથી ૭૯ ચોવીસી પહેલાં બની ગયા છે. એક વાર પ્રભુની દેશના Eા સાંભળવાને તે જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં એક ઝાડ પર ચકલા-ચકલીના નર-માદાનું
યુગલ મૈિથુન કરતું તેમણે જોયું. આ ક્રિયા જોતાં જ મનમાં ભયંકર હલબલ મચી ગઈ. જે
સાધ્વીજીએ ઈર્યાસમિતિનું જ બરાબર પાલન કર્યું હોત, અને નીચું જોઈને જ ચાલ્યા હોત દ8 તે આ ન બનત. પણ તેમાં તે જરાક ચૂક્યા. અને ભયંકર ઘટના બની ગઈ. જે ત્યાગી
X*X#X23XEXEX
.
Page #119
--------------------------------------------------------------------------
________________
સાધુ-ક્રિયામાં જ સતતુ ગૂંથાઈ રહે છે, તેનું પતન કોઈ પણ એવી તાકાતથી થઈ શકતું [૧૫] નથી. લક્ષ્મણે સાધ્વીએ જરાક ઊંચે જોયું ને ઉથલી પડયા. તે જ પળે લક્ષ્મણ સાધ્વીજીને
થયું કે, “ ભગવાને આની રજા કેમ ન આપી ? હું હવે સમજાયું ! તીર્થકર રજા શું આપે ? વેદના ઉદયનું દુઃખ જ તેમને હાય નહીં ત્યાં ? તેમને જે તે દુઃખની ખબર હોય તે જરૂર રજા આપત. દુઃખ અનુભવ્યું હોય, વેદના ઉદયની વેદના સહન કરી હોય, તે દક્ષ તે અંગે કાંઈક ખબર પડે, અને તે રજા પણ આપે.”
“વેદયના ત્રાસને અનુભવ કર્યો હોત તો ભગવાન રજા આપત.” આ વિચાર માત્ર ભયંકર છે. પણ આ ભયંકર વિચાર આવ્યું એથી લમણાને જોરદાર આંચકો લાગ્યો
અને વિચાર પલટાઈ પણ ગયો. તેણે વિચાર્યું કે, “ અર૨ ? મેં આ શે વિચાર કર્યો ? છે ભગવાનને અનુભવ થયો હોત તે.....અરે! ભગવાન તે સર્વજ્ઞ છે, તેમને ત્રણે કાળનું જ્ઞાન :
છે. વેદયની વેદના ન અનુભવી હોય તે ય શું ? વિના અનુભવે જ્ઞાનથી બધું જાણે છે. વિદોદયના દુઃખ સાથે તેમણે એ પણ જોયું છે કે આ વેદોદયને આધીન થવાથી જીવ કેટલે
બધો હેરાન હેરાન થઈ જાય છે ? તેને કેટલા ભવના ચક્રાવા મારવા પડે છે? આથી જ 23 અપાર કરુણ સાગર પરમાત્માએ આવી અશુભ ક્રિયાની રજા નથી આપી.”
Page #120
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના પાંચ કર્તા ૧ લે દિવસ
સાધ્વીજીને સાચું ભાન થયું અને તે વિચારણાથી તેમનું માનસ પલટાયું. તેમને થયું કે, મેં કેવા ખરાબ વિચાર કર્યો ! આજે સાક્ષાત પ્રભુ અહીં છે. તેઓ દેશના આપી રહ્યા છે. ચાલ, હું ત્યાં જઉં અને કરેલ ભૂલનું પ્રાયશ્ચિત કરી લઉં.” પ્રાયશ્ચિત લેવાના વિચારે લક્ષમણુ સાધ્વીજી જ્યાં પગ ઉપાડે છે ત્યાં વળી બીજું જ તોફાન જાગી પડે છે. પગ ઉપાડતા જ તેને કાંટો વાગે છે. અને અપશુકન ગણવામાં આવે છે. લમણાને વિચારે આવવા લાગ્યા. હું મહાસતી સ્ત્રી, બાળ વિધવા, ઉચ્ચ કક્ષાનું શિયળ પાળનારી છતાં આવું કહીશ તે કેવું ખરાબ દેખાશે ? હવે શું કરવું ? લમણએ વિચાર્યું કે પ્રાયશ્ચિત તે કરવું ઉં જ છે પણ પોતે આવું પાપ કરેલ છે તેમ કહેવાને બદલે, “કેકને આ વિચાર આવે તો
શું પ્રાયશ્ચિત આવે ?’ એમ ભગવાનને પૂછવું, અને ભગવાન જે કહે તે પ્રાયશ્ચિત કરી લેવું. આવું નકકી કરીને લમણા દેશનામાં ગયા.
દેશના પૂરી થઈ. લક્ષ્મણ સાધ્વીજીએ ભગવાનને માયાથી બીજાના નામે પૂછયું. ત્રિલોક ગુરૂ સર્વશ પરમાત્મા તો જાણે જ છે કે કેકના નામે લક્ષ્મણ સાધ્વી જે પૂછે છે તે પોતાની
જ વાત છે. પણ ભગવાન કાંઈ બોલતા નથી; અને કાંઈ પણ પૂછતા નથી કે, “આમ શા પ્ત માટે પૂછો છો? આ તે માયા છે; સીધી રીતે પૂછે ને ? પણ ભગવાન જાણે છે કે, આ
(૧૧૬]
છે
Page #121
--------------------------------------------------------------------------
________________
[૧૧૭]
'જીવની ભવિતવ્યતા જ એવી છે. તેને માટે હવે કોઈ ઉપાય થઈ શકે તેમ નથી.” માયાના
આ પાપને કારણે ૮૦ ચોવીશી સુધી તેમના જીવ સંસારમાં ધકેલાઈ ગયે. હવે આવતી જ [એંશીમી] ચોવીશીએ લક્ષ્મણ સાધ્વીજીને આત્મા ક્ષે જશે.
શાસન વ્યવહારથી ચાલે છે. બાળ કક્ષાના જ બાહ્ય આચારને જોતાં હોય છે. માટે આચારની અશુદ્ધિ બિલકુલ ચાલી શકે નહિ. લક્ષ્મણે સાધ્વીજીએ પ્રાયશ્ચિત્ત તો તરત કરી શકે લીધું પણ મનમાંથી ડંખ ન ગયે. “બીજા કોઈ આવું કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે ?” આ છે રીતે ભગવાન આગળ માયા કરીને પાપ કર્યું હતું એટલે તે ધોઈ નાખવા માટે પોતાની મેળે વધુને વધુ તપ કરવા લાગ્યા. કુલ ૫૦ વર્ષ સુધી ઘોર તપ કર્યો. તે આ પ્રમાણે–૨ ઉપવાસને પારણે ૩ ઉપવાસ : ૩ ઉપવાસને પારણે ૪ ઉપવાસ : ૪ ઉપવાસને પારણે પ ઉપવાસ : આ પ્રમાણે ૧૦ વર્ષ સુધી તપ કરે છે. પછી ૧ ઉપવાસને પારણે ૧ ઉપવાસનો તપ ૨ વર્ષ કરે છે. પારણામાં પણ લુખ્ખી નીતિ કરે છે. ત્યાર બાદ ફકત શેકેલું અનાજ ખાઈને ૨ વર્ષને છે તપ કરે છે. ત્યાર બાદ માસખમણને પારણે મા ખમણ લાગલગાટ ૧૬ વર્ષ કરે છે. ત્યાર બાદ સતત આયંબિલનો તપ ૨૦ વર્ષ સુધી કરે છે. આમ કુલ ૫૦ વર્ષનો ઘોર [૧૧૭] તપ કરે છે. છતાં માયાનું પ્રાયશ્ચિત્ત થયું નહિ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧ લે
Sજી નિમિત્તની અસર. પર્યુષણ નિમિત્ત કેવા ભયંકર હોય છે તે વાત આ દષ્ટાન્તથી સમજાય છે. એક એ નિયમ ઈ. પર્વના કર્તવ્ય
છે કે જો તમે આગને અડો તો દાઝયા વગર ન જ રહી શકે. પણ એ વાત ચોક્કસ છે કે
5આગને ન અડો તો તમે ન જ દાઝે. અશુભ નિમિત્તાનો તો આજે રાફડો ફાટયો છે. ચોમેર 28 દિવસ- અશુભ નિમિત્તો ખડકાયા છે. આવા સમયે તો જે બચે તે મહાભાગ્યશાળી આત્મા કહેવાય.
આજે કોણ બચ્યું હશે તે જ મોટો પ્રશ્ન છે. બહારનું વિકૃતિ ભરપૂર જીવન તાંડવ ખેલી રહ્યું છે પણ તો ય જે માણસ નિમિત્તને આધીન નહિ થાય, તે તો આજે પણ બચી જશે. પ્રતિજ્ઞા કરે કે કેઈએ કેઈન કુસંગ ન કરવો. બેન બેન કરીને પણ કઈ વિજાતીયનો પરિચય ન કર. અશ્લીલ સાહિત્ય કદી વાંચવું નહિ. કાયિક સ્કૂલનાદિ થતા હોય તો રાત્રે ખાવાનું મન બંધ કરે. સાંજે ન ખવાય તો વધુ સારૂં. ખાલી પેટે સૂઈ જવું દિવસ દરમ્યાન સારા કામ જ કરવા. સાધુ સ્વાધ્યાદિથી લોથ–પોથ થઈ જાય છી સંથારામાં પડે કે તરત જ ઊંઘ આવે.
એક ચિંતકે સાચું જ કહ્યું, કે સ્વપ્નમાંય રાતો છેડો દેખાઈ જાય તો બીજે દી ઉપવાસ કરી નાખજે.” કામ કામને મારે છે, એમ પણ કયાંક કહેવાયું છે તે સાચું જ છે. પતન Eસ માટે વાસના જવાબદાર છે. વાસનાઓના અનેક પ્રકારો છે. પુરુષને સ્ત્રી પ્રત્યે, સ્ત્રીને પુરુષ છે
24 #
22842
Page #123
--------------------------------------------------------------------------
________________
[૧૧]
માં
પ્રત્યે, નપુંસકને સ્ત્રી અને પુરુષ બન્ને તરફ તે તે વેદના ઉદયથી વાસના જાગે છે. આ
આસકિત કેવી હોય છે, તેને સમજાવવા શાસ્ત્રકારોએ ઉદાહરણ આપ્યા છે. પુરુષવેદની આ આસકિતનો ઉદય તૃણનાં દાહ જેવા હોય છે. તૃણુ એટલે ઘાસ. ઘાસ સળગે જલદી અને તે હલવાય પણ જલદી. પુરૂષને સ્ત્રી પ્રત્યે વાસના જલદી જાગે અને તે વાસના શાંત પણ જલદી થઈ જાય. સ્ત્રીવેદન ઉદય તે બકરીની લીંડીના દાહ જેવો છે. બકરીની લીંડીને સળગાવે તો તેનો ભડકો જલદી ન થાય તે સળગે ધીમે ધીમે અને તે શમે પણ મોડે મોડે. વળી ઘાસના અગ્નિનો તાપ આકરો નથી હોતો. લીંડીના અગ્નિનો તાપ આકરે ખૂબ હોય છે. સ્ત્રીને પુરૂષ પ્રત્યે એકદમ વાસના ન જાગે, પણ જાગી ગયા બાદ તે એકદમ શમે પણ નહીં. નપુંસક વેદનો ઉદય નગરના દાહ જેવો છે. નગરને આગ લાગે, પછી તે શમે જ નહીં. આખું નગર ભડકે બન્યા જ કરે. અસ્તુ; હવે મૂળ વાત ઉપર આવીએ.
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય છે. તેમાં અમને તપ-તે શું કર્તવ્ય છે. જે તપ નિશ્ચિત કરેલ છે, તે તપ ન કરે તે પ્રભુની આજ્ઞાને ભંગ થાય. અશકત હોય, ગ્લાન હોય, પથારીમાં પડ્યા હોય તો તેણે છેવટે ૬૦ બાંધી નવકારવાળી તે ગણવાની. વીતરાગની આજ્ઞાને ભંગ એ ભંયકર પાપ છે તેથી આજ્ઞાભંગ કઈ રીતે કોઇથી ન થાય.
છે
[૧૯]
Page #124
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના
પાંચ
કર્ત
૧ લે
રે
દિવસ
આજ્ઞા ભંગ કરીને ગમે તેટલો લાભ મળતું હોય તો તે લાભ ન લે જઇએ. ધારો કે હું માઈકનો ઉપયોગ કરું. હાલમાં જગ્યાનો અભાવ છે, તેથી માઈકના ઉપયોગથી ઘણી વિશાળ જગ્યામાં બેઠેલને લાભ મળે. અહીં બે પાંચ હજારને લાભ મળતો હોય, ત્યાં ૨૫ હજારને લાભ મળે તેમ હોય, અને સો એ પાંચ પામી જાય તો હજારે પચાસ પામે અને ૨૫ હજારે કેટલો લાભ મળે ? આવા સમયે પ્રભુની આજ્ઞાનો ભંગ કરીને ગમે તેટલો લાભ મળતો હોય તો ય તે લાભ ન ઉઠાવો. એક બાજુ લાભને જમા બાજુ ઉપર મૂકો અને આજ્ઞાભંગને ઉધાર બાજુ મૂકે તે પરિણામે ઉધાર બાજુનું પલ્લું નમશે.
સતી સ્ત્રી માટે શાસ્ત્રનું જે બંધારણ છે તેમાં કાંઈ ગરબડ ન થઈ શકે. કોઈ પુરૂષ તેને કહે કે, “ જો તુ શીલ ખંડિત ન કરવા દે, તો હું ફાંસો ખાઈને મરી જઈશ. તને માનવ હત્યાનું પાપ લાગશે. આવા સમયે સતી સ્ત્રીએ એમ જ કહેવું જોઈએ કે, “ તારે કરવું હોય તે કર, મરવું હોય તો તું જાણે પણ શીલનો ભંગ તે નહીં જ થવા દઉં.”
મુનિનો વેશ શાસ્ત્રીય બંધારણને વફાદાર રહેવા સર્જાએલો છે. માટે તે બંધારણ પ્રમાણે જ આજ્ઞાનું પાલન કરવું. વેષ પહેરનાર માટે આજ્ઞાપાલન ફરજિયાત છે. કોંગ્રેસ પક્ષમાં રહીને સામ્યવાદની વાત કઈ માણસ કરે તે ? કેંગ્રેસ પક્ષનું બંધારણ અલગ છે અને
તે
(૧૨)
૨
Page #125
--------------------------------------------------------------------------
________________
[૧૨૧]
##
સામ્યવાદનું બંધારણ અલગ છે. શાસક પક્ષમાં રહેનાર સામ્યવાદની ગુલબાંગ ન મારી શકે. ન જે સંસ્થામાં પિતે હોય તેનું બંધારણ માન્ય રાખવું પડે, તેને આધીન રહીને ચાલવું પડે,
જ્યાં આજ્ઞા ભંગ થાય ત્યાં અરાજકતા, અવ્યવસ્થા, અંધેર થાય. ઘરમાં વાતાવરણ આ સારૂં કયારે રહે ? જે માતપિતાની આજ્ઞાનું પાલન નાના મોટા બધા કરતા હોય તે ત્યાં
શાંતિ જળવાઈ રહે. આજ્ઞા એ ભગવાન છે. આજ્ઞા એ ખૂબ મહત્વની ચીજ છે. આજ્ઞા જ ભંગ એટલે શાસ્ત્રને વિનાશ. આજ્ઞા પૂર્વક જે લાભ લેવાય તે લેવાનું નહીંતર લાભ . લેવાને નહીં.
કઈ શેઠે મુનિમને ૧૦ હજાર સુધી સેટ કરવાનું કહ્યું બજાર સાથે જોઈને મુનિમે ૨૦ હજારને સોદો કર્યો અને પુષ્કળ નફે થયે. શેઠે આપેલી ૧૦ હજારની મર્યાદા મુનિએ ઉલંઘીને ૨ હજારનો સોદો કર્યો. ભલે તેથી સારી કમાણી થઈ પણ તે ય ડાહ્યો વેપારી હોય તે તે મુનિમને ઈનામ આપે, પણ સાથે સાથે પાણીચું પણ આપી દે. તે વખતે તેને શેઠ કહે કે, “આજે તે તેં મારી આજ્ઞા ઉલ્લંઘીને વિરૂદ્ધ કાર્ય કરી સાર ન કર્યો. પણ
આવતી કાલે તને એક લાખનો સોદો કરવાને કહ્યો હોય, અને તું ચાર લાખનો દો મારી 8 આજ્ઞા વિરુદ્ધ જઈને કરે અને તેમાં દેવાળું નીકળી જાય છે ? તે મારી પેઢી જ ઊઠી જાય ને?
SBF#833#BE
[૧૨૧].
Page #126
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા જ મહત્વની છે, નફો મહત્વનો નથી. તપ ન કરીએ તે પ્રભુની આજ્ઞાનો ભંગ થયે કહેવાય.
પર્યુષણ પર્વના પાંચ કર્તા ૧ લે
પાંચમું કર્તવ્ય ચૈત્યપરિપાટી
ચિત્યપરિપાટી : પાંચમું કર્તવ્ય
દિવસ
છે
પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે; ચૈત્યપરિપાટી.
ભગવાનનો આપણી ઉપર અસીમ ઉપકાર છે તે કૃતજ્ઞતા વ્યકત કરવા પૂરા ઠાઠમાઠથી 8 દેરાસરે દેવાધિદેવના દર્શન અર્થે જવું. ચતુર્વિધ સંઘ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સાથે
જવું. સકળ સંઘ સાથે જવાથી ઉલ્લાસની વૃદ્ધિ ખૂબ થાય. જોકે તે ઉલ્લાસ જુએ, અને પરસ્પર વાતો કરતા કહે કે “જુઓ, જુઓ જૈનોનાં પર્યુષણ ! એ બધા કેવા ઉલ્લાસથી પર્યુષણમાં દર્શન કરવા જાય છે? ઓહો ! કેવી ઉદારતાં છે તેમની ? કેવું સુંદર ધર્મ કર્તવ્ય બજાવી રહ્યા છે ? કેવા કેવા મોટા માણસે જઈ રહ્યા છે
[૧૨૨]
Page #127
--------------------------------------------------------------------------
________________
[૧૨૩]
જિનભકિતનો મહિમા અજોડ છે. તેના દ્વારા પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવાય છે. દયા કરતાં / કૃતજ્ઞતા ચડિયાતી છે. દયામાં અહંભાવ પોષાય છે. કૃતજ્ઞતામાં અહંનું નામ નિશાન નથી. અહંકારનો નાશ થયા વિના કૃતજ્ઞતા દર્શાવી શકાતી નથી. - વજસ્વામીજી એક વખત વજસ્વામીજી વિહાર કરતાં કરતાં ઉત્તર દિશામાં ગયા. ત્યાં ભયંકર દુકાળ પડશે. જેન સંધ છિન્નભિન્ન થવા લાગે. ખાવાના ભયંકર ફાંફા પડવા લાગ્યા. બધાએ વજસ્વામીજી મહારાજને વિનંતિ કરી, “સાહેબ ! આ ઘોર દુકાળમાં બધા સાફ થઈ જશે. તે કાંઈક કયા કરે કે જેથી ધર્મ કાંઈક સચવાય. વજસ્વામીજીએ એક મોટો ) પટ વિકએં. તેની ઉપર બધાને બેસાડી દીધા. પોતાની વિદ્યાથી આકાશમાર્ગે તે બધાને જી લઈને ઊડ્યા અને પુરી નામની નગરીમાં બધાને ઉતાર્યા. ત્યાં સુકાળ હતો. પણ ત્યાં બીજી મુકેલી ઊભી થઈ પુરીનો રાજા બૌદ્ધ હતું. ત્યાં જેનોની વસતિ વધુ હતી. થોડાક જ બૌદ્ધો હોવા છતાં પણ રાજા બૌદ્ધ હતો, તેથી તેમના પક્ષે રહેતે. જેનો સાધન સંપત્તિવાળા હતા. તેઓ પૂરા ઠાઠમાઠથી પ્રભુભકિત કરતા. મેં માગ્યા દાન આપીને કુલ ખરીદી લેતા. બૌદ્ધો કાંઈક ગરીબ હોવાથી પૂજા માટે જોઇતાં દ્રવ્ય ખરીદી લેવાને જેનેની સ્પર્ધામાં ઊભા રહી
[૧૩] શકતા ન હતા.
Page #128
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે
દિવસ
રાજા બૌદ્ધ હતું. તેથી બૌદ્ધોએ રાજાને ફરિયાદ કરી કે, “અમારી સ્થિતિ વધુ દામ ખર્ચવાની નથી, તેથી જેનો વધુ દામ આપીને સારામાં સારા તાજા, સુંદર કુલ લઈ જાય
પાંચમું છે અને અમારે ભાગે સસ્તાં, વાસી, હલકાં કુલો આવે છે, તે આ અંગે કાંઈ કરવું જોઈએ.”
કર્તવ્ય
ચૈત્યપરિરાજાએ તરત જ વટહુકમ બહાર પાડયું કે, “તમામ માળીઓએ જૈનોને કુલ વેચવા નહિ.” IS
પાટી આથી જેનો અકળાયા. મેં માંગ્યા દામ આપવા છતાં કોઈ માળી એક પણ કુલ જનને આપવા તૈયાર નથી. ત્યાં પર્યુષણ પર્વ આવ્યા. જૈનોને થયું કે, “ આવા પર્વદિવસોમાં પુષ્પ પૂજા શું બાકાત રહેશે? તેઓ વખસ્વામી મહારાજ પાસે ગયા અને બધી હકીકત કહી. વાસ્વામીજી આકાશગામિની વિદ્યા દ્વારા માહેશ્વરી નગરીએ પહોંચ્યા. ત્યાં હુતાશન દેવનું ઉધાન હતું અને ત્યાં તાંડવ નામે માળી હતી. આ માળી વજીસ્વામીજીના સંસારી પિતા ધનગિરિનો મિત્ર હતા. તેથી વાસ્વામીને ત્યાં જઈને તાંડવ માળી ખુશખુશાલ થઈ ગયો. માળી બા–“આપ, અહીં પધાર્યા, ફરમાવે આજ્ઞા !” આ ઉદ્યાનમાં રોજ ૨૦ લાખ પુષ્પો થતા હતા. તે ૨૦ લાખ પુષ્પોની જરૂરીઆત માળીને જણાવીને તેઓ ત્યાંથી આગળ વધ્યા. હિમવંત પર્વત ઉપર શ્રી દેવી પાસે પહોંચ્યા. તેમની પાસેથી મહાપદ્મ નામનું વિરાટ કમળ
(૧૨૪] લીધું. પેલા ૨૦ લાખ કુલો અને મહાપદ્મ સાથે તેઓ પુરીમાં પાછા ફર્યા. આટલાં બધાં
Page #129
--------------------------------------------------------------------------
________________
જ
[૧૨૫]
7 ઉત્તમ સુવાસવાળા કુલ જઈને જૈન સંઘ હર્ષવિભોર બનીને જિનભકિતમાં ગરકાવ બની
ગયો. રાજાને ખબર પડી કે વજસ્વામીજી મહારાજે આ બધું કર્યું છે. રાજા નમ્ર બની ગયો, અને મહારાજને નમસ્કાર કર્યા. તેણે પોતાની ભૂલની ક્ષમા યાચી. મહારાજના ઉપદેશથી બૌદ્ધ ધર્મ રાજા જેન ધમ બને. આ પ્રમાણે વજસ્વામીજીએ જબરજસ્ત શાસનની પ્રભાવના કરી. આવી ભવ્ય શાસન પ્રભાવના પૂર્વક ચૈત્યપરિપાટી કરવી જોઈએ. ચૈત્યપરિપાટી વખતે બધાએ સાથે જ જવું જોઈએ. તે વખતે બધાના હાથમાં નાની મોટી થાળી હોય; તેમાં પૂજા અંગેના સર્વ દ્રવ્યો હોય. તે ઉપકરણો દરેક મંદિરમાં મૂકવા જોઈએ. જેટલા દેરાસર તેટલા ઉપકરણો દરેક સુખી માણસે સાથે લેવા જોઈએ.
[૧૨૫)
Page #130
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય
સંઘા
કત',
શ્રાવકના
શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્ય વાર્ષિક મગીઆર
હવે વર્ષ દરમ્યાન શ્રાવકે અવશ્યપણે કરવાનાં ૧૧ કર્તવ્યો વિચારીએ. ૨ ને દિવસ–
આ વાર્ષિક ૧૧ કર્તવ્યનું એક બોર્ડ બનાવીને દરેક ઘરમાં રાખવું જોઈએ, જે નાના મોટા ઘરના બધા વાંચે. હંમેશ વાંચે, જેથી આચરણમાં મૂકવાનો પુરુષાર્થ સહુ કરતા રહે. આ ૧૧ કર્તવ્યનું આયોજન એટલું બધું વૈજ્ઞાનિક છે, કે જે તે પ્રમાણે આજે બધા આચરણ
કરતા થઈ જાય, તો જૈન ધર્મનો જૈન શાસનનો આજે જયજયકાર થઈ જાય. પછી સાધારણમાં શ્ન તો નહીં રહે, શ્રુતજ્ઞાનની સરસ ઉપાસના થાય. જ્ઞાનોપાસના ખીલે સંસ્કાર-સૌરભથી Sજ જૈન સંસ્કૃતિ મઘમઘી રહે ,
વાર્ષિક ૧૧ કર્તવ્યના નામ-(૧) સંધ પૂજા (૨) સાધર્મિક ભકિત (૩) યાત્રા ત્રિક (૪) જિન જી મંદિરે સ્નાત્ર મહોત્સવ (૫) દેવદ્રવ્ય વૃદ્ધિ (૬) મહાપૂજા (૭) રાત્રિ જગે (૮) શ્રુતપૂજા A8 (૯) ઉજમણું (૧૦) શાસન પ્રભાવના (૧૧) પાપશુદ્ધિ.
Page #131
--------------------------------------------------------------------------
________________
[૧૨૭]
HEELIEF
૧ સધપૂજા-ચતુર્વિધ શ્રી સધની નાની માટી પૂજા કરવી જોઈએ. શ્રી સધનો સભ્ય કાણ હાઈ શકે ? જિનેશ્વરદેવની આજ્ઞાને સંપૂર્ણ માન્ય રાખે તે જ આત્મા શ્રી સંધનો સભ્ય બની શકે. અન્યથા નહીં. કદાચ કારણવશાત્ તેનુ પાલન સંપૂર્ણ ન પણ થઈ શકે તે બને. બધી જ આજ્ઞાઓને માન્યતા આપે। અને યથાશકિત પાલન કરેા. જિનેશ્વરદેવની એક પણ આજ્ઞાને ન માનવા સાથે બાકીની તમામ આજ્ઞાને માનનારા આત્મા પણ સધનો સભ્ય નથી. કાઈ પ્રાફ઼ેસર હાય, તેનું ગણિત સરસ હાય-ગણિતના બધા સિદ્ધાંતાને માન્ય રાખે ૫૪૪=૨૦ જ કહે અને પ×૬=૩૦ જ કહે. પરંતુ તે કહે, કે ૫૪૫=૫ ' માનવા તૈયાર નથી. બીજું બધુ મને માન્ય છે પપપ માનવા તૈયાર નથી. પ×૫=પાણી પચીસ થાય, પચીસ ન જ થાય. આમ બધું માનનાર અને પત્ર=પાણી પચીસ કહેનાર પ્રોફેસરને શુ કહેશેા ? તમે કહેા કે, “મને અધુ પ્રભુની આજ્ઞા પ્રમાણે માન્ય છે. પણ એક બાબતમાં મને શ્રદ્ધા બેસતી નથી. આ બટાટામાં અનંત જ્વાની વાત મગજમાં બેસતી નથી.” તો તે ન ચાલે. આજના કેટલાંક જૈનો નવકારને માને છે. રે! અરિહંત અને સિદ્ધને પણ માને છે પરંતુ આચાર્યાદિને—ખાસ કરીને વર્તમાન કાળના તમામ કે કેટલાક (સારા પણુ) આચાર્યાદિને માનવાનો સાફ ઇન્કાર કરે છે, જે નવકારને માને છતાં પાંચે ય પદેાના પરમેષ્ઠિને પૂજ્ય ન
EXE
[૧૨૭]
Page #132
--------------------------------------------------------------------------
________________
સંઘપૂજા
માને તે સંઘનો સભ્ય ન ગણી શકાય. “આ પાણી ઉકાળવાનું-પહેલાં જીવડાં મારવાના શ્રાવકના
અને પછી તે પીવાનું ! આ કો ધર્મ છે તે સમજાતું નથી.” આવું કહેનાર પ્રભુની આજ્ઞાને વાર્ષિક આ સંપૂર્ણ માન્ય કરતો નથી. તે તો માને છે કે કોઈ પણ બાબત અમારી રીતે સમજાવવામાં અગીઆર 4 આવે તે અમે સમજવા ને માનવા તૈયાર છીએ, તે સિવાય નહીં. આ તો પિતાની આજ્ઞા કર્તવ્ય માનવા તૈયાર થયે. પ્રભુની આજ્ઞા નહિ. પ્રભુની આજ્ઞાઓમાં ય જે આજ્ઞા પિતાના ૨ જે વિચારમાં બેસે તે જ તેને માનવાની રહી. દિવસ
સંઘને સભ્ય તે છે કે જે “ તમેય સદરં નિ સંક્ર = aff #I” “જિનેશ્વરદેવે જે કાંઈ કહ્યું છે તે જ સાચું છે, શંકા રહિત છે, એવું જે માને છે.” પ્રભુની આજ્ઞા વિષે જ્ઞાન હોય યા ન પણ હોય તે પ્રશ્ન જુદો છે. જ્ઞાન ઓછું થતું હોઈ શકે, પણ શ્રદ્ધા સંપૂર્ણ જોઈએ, તેમાં લેશ માત્ર શંકાને સ્થાન ન જોઈએ. આવા શ્રધ્ધાળુને સંઘનો સભ્ય કહેવાય. તેની પૂજા તે “સંધ પૂ” કહેવાય. સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આવે તેથી તે ચારેયની યથાશકિત પૂજા કરવી જોઇએ. સાધુ-સાધ્વીજી સંધના અંગ છે, તેમને નિર્દોષ દL આહાર વહોરાવ, નિર્દોષ ગોચરી વહોરાવવી. તે તેમની “સંધ પૂજા’ કહેવાય. શ્રાવકશ્રાવિકાને પહેરામણી કરીને તેમની “સંઘપૂજા કરવી. પેથડ મંત્રી કોઈ પણ સાધર્મિકને જુએ
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૨૯]
છે
તે ઘેર ભોજન માટે લઈ જતાં. ત્યાં તેમની પત્ની સાધર્મિકની પરિસ્થિતિ જાણી લઈને તેને યોગ્ય હોય તેવી પહેરામણી કરતા. સંધના આગેવાન કોણ? સંઘના આગેવાન સાધુ ભગવંત છે, એટલે સંઘમાં સાધુ પ્રધાન છે. માટે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય. કહ્યું છે કે, “ ન ઉતરવું વિના ન કેદ –નિગ્રંથ વગર પ્રભુનું શાસન હેઈ શકે નહિ.
સાધુ-સાધ્વી તે સંઘના પ્રાણ છે, તેથી તેમની વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી. પુણિઓ શ્રાવક Eવ એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભકિત કરો. હંમેશ કરતાં વધુ કમાયા વિના તેને સાધર્મિક
ભક્તિ કરવી હતી, તેટલા માટે એક દિવસ પુણિયો શ્રાવક ઉપવાસ કરતં અને એક દિવસ તેની ધર્મપત્ની ઉપવાસ કરતી, આમ એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભકિતનો અને લાભ તે લેતો, સાધુ સાધ્વીની ભકિત માટે વધુ શકિત ન હોય તો મુહપત્તિ આપીને પણ ભકિત કરવી, સાધર્મિકને છેવટે સોપારી, પતાસા આપીને પણ ભકિત કરવી. સંઘપૂજા સારામાં સારી રીતે કરવી જોઈએ; વેઠ ઉતારવી ન જોઈએ. કપાળે ચાલે કરીને, તે ઉપર અક્ષત ચડીને, હાથમાં શ્રીફળ ને રૂપિયા આપી ભકિત કરવી. જેની શકિત હોય તેણે ઉચા દ્રવ્યથી ભકિત કરવી પણ ૫૦ ટકામાં પતાવી નહીં દેવાનું. ન શક્ય હોય તો સોપારી આપો, શ્રીફળ આપે, અરે ! પતાસું કે કઈ નાની વસ્તુ પ્રેમપૂર્વક, ઉલ્લાસપૂર્વક આપે. આમ
કે છે
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના
વાર્ષિક
અગીઆર ક બ્યા
૨ જો
દિવસ——
KHE
વર્ષમાં એક વાર ચતુર્વિધ સંધની યથાશકિત સંધ પૂજા કરવી.
ઊંચામાં ઊંચા દ્રવ્યોથી સધની પૂજા કરવી, તમામ આરાધના ઊંચા દ્રવ્યથી કરવી, ઊંચા દ્રવ્યથી ભકિત કરવાની શિકત ન હેાય તેા છેવટે તેની અનુમેાદના કરવી; પણ વેઠ ઉતારવી નહિ. સધપૂજાને અર્વાચીન પ્રસંગ :
એક આચાર્ય દેવને કાઈ ધર્મ શ્રદ્ધાળુ આત્માએ પેાતાના બંગલે પધરામણા કરાવીને ઠાઠમાઠથી સંધપૂજા કરી. ત્યાં વિશાળ મેદની સમક્ષ ગુરૂદેવનું વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન
મેં પૂર્ણ થયા પછી શેડશ્રીએ દરેક સાધર્મિકના પગ દૂધથી ધાયા. સાધર્મિક તે સંઘના સભ્ય છે. શાસન જેને વહાલુ હાય, તેને સધ વહાલા હાય; સંધ જેને વહાલા હાય તેને સામિક વહાલા હાય. સંધના દર્શનથી ધનની મૂર્છા ઉતરે. સંધના દર્શન વિરલ અને પવિત્ર હાય છે, આ સધ એ વ્યકિત નથી; સમષ્ટિ છે. ૫૦૦ માણસાની સભા હાય તેમાં વ્યકિત દેખાતી નથી. ત્યાં સમષ્ટિ નજરે પડે છે. સધનું સમષ્ટિ સ્વરૂપ અતિ મહાન છે. શેઠશ્રીએ સાધર્મિકના પગ દૂધથી ધાયા પછી દરેકને કુમકુમ કરી, અક્ષત ચેાડી, રૂષિયા ને શ્રીફળની પહેરામણી કરી. આચાર્યં ભગવતની ઉપકરણે વહેારાવવા વગેરે રૂપે ઉચ્ચ ભકિત કરી. ત્યારે શેડના ઉલ્લાસ ઉમંગ ખૂબ હતા. મુખ ઉપરની મધુર પ્રસન્નતા અને ચહેરા ઉપર વલસનું સંધ
屬屬肉肉肉家屬
' '
કન્ય
સોંઘપૂજા
(૧૩૦)
Page #135
--------------------------------------------------------------------------
________________
પાના ગૌરવનું તેજ અદભુત અને પ્રેક્ષણીય હતું. સંધ વિદાય થયો. બંગલામાં મેર ધૂળ થઈ ગઈ હતી. ઝાડુ મારનાર નોકરે બધુંએ સાફ કર્યું. ધૂળ વગેરે ભેગી કરી જ્યાં કેવા જતો હતો ત્યાં શેઠ તેને જોઈ ગયા. તેમણે તેને ઊભો રાખ્યો અને મૂલ્યવાન થોડી ધળ લઇને પિતાના માથે ચઢાવી. તેમણે નોકરને કહ્યું, “ અરે ગાંડા ! આમાં તો તીર્થકરછે દેવ, ગણધર ભગવંત, મહાન આચાર્ય, ઉપાધ્યાય થવાની તાકાતવાળા જીની ચરણરજ હશે. લે. તું ય માથે, કપાળે, આંખે લગાડ; પવિત્ર થઈ જઈશ.”
૨ સાધર્મિક ભકિત : પર્યુષણનાં પાંચ કર્તવ્યમાં નિર્દેશ કર્યા બાદ વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં # પણ સાધર્મિક ભકિતનો નિર્દેશ કરીને પૂ. લક્ષ્મીસૂરિજી મહારાજાએ તેનું ઘણું મોટું મહત્ત્વ છે Aણે આપણને સૂચવ્યું છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, જેના હૈયે જિનનો ધર્મ વસ્યો નથી; જેણે દીન દુઃખિતોની કદી અનુકંપા કરી નથી, જેણે સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી; એ બિચારો ! જૈન ! જીવન હારી ગયા !
ભકિતના ત્રણ પ્રકારે : (૧) સાધર્મિકને જમાડવાની ભકિત કરવાથી તે ભાઈ જૈન 8 ધર્મમાં વધુ સ્થિર થઈ શકે. પ્રેમ પૂર્વક–લાગણીથી જમાડવાથી અધમ ય ધર્મ ઉપર પુનઃ
(૧૩૧]
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના
બીજું
વાર્ષિક
કર્તવ્ય સાધર્મિક ભકિત
૧
અગીઆર કર્તવ્ય
૨ જે દિવસ
શ્રધ્ધા ધરાવતો થઈ જાય છે. (૨) વિશેષ ભકિત દ્વારા ઉભાગે ચડી ગએલાને યોગ્ય માર્ગે લાવવો. કેઈ ઉધે માર્ગે ચઢી ગયો હોય, ઘોર હિંસાદિના બેટા ધંધા કરતો હોય તેને શાંતિ પૂર્વક સમજાવવાથી યોગ્ય ધંધે દોરવવા રૂપે સાધર્મિક ભકિત થઈ શકે. તેવા ખોટા રસ્તે ચડેલાને ચાર પ્રકારે સમજાવી શકાય. (૪) સારણું (૨) વારણ (૬) ચોયણું (૨) પંડિચોયણ. આ ચાર રીતે તેને યોગ્ય માર્ગે લાવી શકાય.
() સારણું : સાધર્મિકને સ્મરણ કરાવવું કે, “ભાઈ ! તુ જેન કુળમાં જન્મ્યો છે, અહિંસા પ્રધાન જેન ધર્મ એ તારો ધર્મ છે. તે શા માટે મોટા પાપના ધંધા કરે છે? શા માટે ધર્મની હીલના કરે છે ? ઇત્યાદિ ઉભાગે ગયેલાને સારી રીતે સમજણ આપવાથી તે યોગ્ય માર્ગે લાવી શકાય.
(૨) વારણ; જે સૌમ્ય વાતચીતથી તે સુધરે નહિ તે તેને યોગ્ય માર્ગે વાળવા માટે સૌમ્ય ઠપકો પણ આપ પડે. તેનું નામ વારણું છે. A () ચાયણ-સખત શબ્દોમાં ઠપકો આપવો તે ચોયણું છે.
દાઃ ત–“હજુ તને કાંઈ ભાન આવતું નથી?” વગેરે. () પડિચોયણા–સજા કરવી તે પશ્ચિોયણું છે, કઈ પણ રીતે જ્યારે જ સમજે તો
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૩૩]
.
#
#
થોડી સજા કરવી પડે. અને તેમ કરીને ઊંધે માર્ગે ચડી ગયેલા સાધર્મિકને ઠેકાણે લાવો.
(૩) દુષ્ટ સંગતિ-દરીકરણ–જૈન કુળમાં જન્મ થયા છતાં કોઈ માણસ ખરાબ સોબતે ચડી ગયો હોય તે તેની કુસંગતિ દૂર કરાવવી તેને યોગ્ય માર્ગે વાળવો તે પણ સાધર્મિક ભકિત છે. એક આત્માને સાચા માર્ગે લાવ, તેને તેની જવાબદારીનું ભાન કરાવવું. તમે જે ધર્મ પામ્યા છે તે બીજાને પણ પમાડે, તેને એવી પ્રેરણું આપો કે જેથી તે ખરાબ ઝિ સંગ છેડી દે. સીનેમા જેતે અટકી જાય. મુનિભગવંતેના વ્યાખ્યાનમાં લાવો, તેનામાં રહેલ દુર્ગણે દૂર કરવા માટે ભારે સાવચેતી પૂર્વક તેની ભકિત કરો. તેને સારી પ્રેરણા આપો.
આ ઊંચામાં ઊંચી ભકિત છે. સાધર્મિક ભકિતના આ ત્રણે ય પ્રકાર-અપેક્ષાએ ઉત્તરોત્તર 89 ચડીઆતા છે. સાધર્મિક ભકિતના કેટલાક ઉદાહરણ જોઈએ.
(૧) ઝાંઝણ શેઠ-તેમણે સંઘ કાઢેલ. રસ્તામાં કર્ણાવતી આવ્યું, તેના રાજા સારંગદેવે છે કહ્યું, “આ બધામાંથી તમે ખાસ પસંદ કરેલ થડા માણસને મારે ત્યાં જમવા મોકલો.” મે
ઝાંઝણ શેઠે કહ્યું, “આ સંઘના અઢી લાખ માણસોમાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી,
સાધર્મિક તરીકે બધા સરખા છે. કાંતે અઢી લાખને જમાડો-અથવા કોઈ નહીં. મારે ત્યાં [૧૩૩) 28 પસંદગીનો સાધર્મિક નથી. વળી આની સામે મારી વિનંતિ છે કે આપ આખું ગુજરાત 4
#
Page #138
--------------------------------------------------------------------------
________________
વાર્ષિક
7 મારે રસોડે જમે તેવી મને આજ્ઞા કરે.” શ્રાવકના
ગુજરાતના જમણનો એક દિવસ નક્કી થયો. સારંગદેવે તેનો ખૂબ પ્રચાર કર્યો, અમુક 8
જગ્યાએ દરેકે જમવાનું છે. દરેક જજે, કોઈ ઘરે રહેતા નહીં. શેઠે પાંચ જગ્યાએ જમણની કર્તવ્ય અગીઆર ગોઠવણ કરીને પાંચ દિવસ સુધી પાંચ પાંચ લાખ માણસ જમાડ્યું, આમ પાંચ દિવસ સાધર્મિક કર્તા લાગલગાટ જમાડ્યા પછી ઝાંઝણશેઠે સારંગદેવને કોઠાર જેવા આમંત્ર્યા, રાજાએ જોયું તો હજુ ભકિત ૨ ને મીઠાઈના ઢગલે ઢગલા પડ્યા છે. રાજા મેંમાં આંગળી નાખી ગયો. દિવમ– NR
(૨) આભૂ શેડ–પહેલાના કાળમાં ઉદ્યાન (ઉજમણું)માં સાધર્મિક ભકિત જોવા મળતી
આભ શેઠે ૩૬ છેડનું ઉજમણું કર્યું, અને તેની સાથે અનેક સાધર્મિકેની ઉદ્ધાર કર્યો. (૩) વસ્તુપાળ તેજપાળ-તેમણે ૧૧ છોડનું ઉજમણું કર્યું અને ૧૧ સાધર્મિકોને લખપતિ : બનાવ્યા.
જે સુંદર રીતે સાધર્મિક ભકિત ચાલુ કરવામાં આવે તો કેટલાય સાધર્મિકોના કુટુંબના જીવન સુધરી જાય. ધારો કે આજના હિસાબે એક સાધર્મિકના ઉદ્ધાર માટે એક હજાર જોઈએ, કોઈ પાંચ છોડનું ઉજમણું કરે તો તેને પાંચ હજાર વધારે ખર્ચવા પડે. આ પાંચ [૧૩૪] છોડ પાછળ ૩૦ હજાર ખર્ચાતા હોય તો પાંચ હજાર વધારે : ૩૦-૩૫ હજાર ખર્ચનારને પાંચ 83
Page #139
--------------------------------------------------------------------------
________________
[૩૫]
૬ હજાર વધુ ન લાગે. અને એક હજારમાં નાનકડો ધંધો તે સાધર્મિકને મળી જાય. તો તેનું જીં ૮-૧૦ માણસનું કુટુંબ તરી જાય, તો વિચારો ! આવા કેટલા કુટુંબની ગાડી દોડી જાય !
૪રાજકોટનો પ્રસંગ-રાજકોટમાં એક આચાર્ય મહારાજ ચાતુર્મામ માટે પધાર્યા હતા. ત્યાં એક ભાઈ વંદનાર્થે આવ્યા. તેમને જમવા લઈ જવા માટે સ્થાનિક સાધર્મિકભાઈએ AS આગ્રહ કર્યો. આવનાર ભાઈએ ખૂબ ખૂબ આનાકાની કરી, પણ આમંત્રણ આપનાર ભાઈ તો એવા વળગ્યા કે ગમે તેમ થાય તમને જમવા લઈ જ જઈશ. પેલા ભાઈને થયું, “હું છે પૂરો પાપી છું આ જૈન ગણીને મને લઈ જાય, ચાંલ્લો કરે, પ્રેમ પૂર્વક જમાડે. પણ હું ક્યાં સાચા અર્થમાં સાધર્મિક છું ?” તેથી તે ભાઈ તો ના ને ના જ પાડ્યા કરે છે. પણ રાજકોટના ભાઈ તેમને પકડીને ઘરે લઈ ગયા, તાબડતોબ શીરો તૈયાર કરવાનું કહ્યું. ઘેર ગયા પછી ફરી મહેમાને કહ્યું, “મહેરબાની કરે, મને છોડી દો, મને જવા દો.” પણ પેલા ભાઈ સાંભળે ત્યારે ને ? તે ભાઈને જમવા બેસાડયા. સુંદર સરભરા કરીને થાળીમાં શીરે શુદ્ધ ઘીથી
મઘમઘતો પીરસ્યો. હવે પેલા ભાઈનું હૈયું હાથમાં ન રહ્યું. તેની આંખમાંથી ટપટપ આંસુ સ્ત્ર પડવા લાગ્યાં તેણે કહ્યું. “હુ પાપી મારી હિંમત વધુ કાંઈ કહેવાની ચાલતી નથી. જે ગુણ છે [૧૩૫] 8 જોઈએ તે મારામાં નથી. આપ જે રીતે-જે માનીને મને સમજે છે તે હું નથી.”
Page #140
--------------------------------------------------------------------------
________________
ભકતે અતિથિને કહ્યુ, “ કાંઇ વાંધા નહીં, આપ ઉપાશ્રયે આવ્યા, આચાર્ય ભગવંતને વંદન કર્યું. તે જ શુ અસ નથી ? કને વશ તમારે પાપ કરવું પણ પડતુ હાય, પણ વાર્ષિક તેથી શું? વળી મને પૂરેપૂરી ખાત્રી છે અને પાકા વિશ્વાસ છે કે તમે પાપ કરતા હા પણુ જોરદાર પશ્ચાત્તાપ સાથે હાવાના કારણે તમે પાપી નથી. એટલે એ પાપ તો છૂટી જ જશે.” પેલા ભાઇએ માંડ માંડ શીરા ગળે ઉતાર્યાં. સાધર્મિક ભકિત જોઈ ને તે નવાઈ પામી ગયા. મનમાં તેને પૃષ્ઠ પશ્ચાત્તાપ થયા અને ઊડતાં ઊડતાં સંકલ્પ કરી લીધા કે, “ અત્યારથી સીગારેટ, સીનેમા વગેરે સાત વ્યસનોનો સદંતર ત્યાગ કરૂ છુ.” જમીને તે ભાઈ સીધા ગુરૂમહારાજ પાસે ગયા. ત્યાં તરત જ સાતે વ્યસનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી.
શ્રાવકના
અગીઆર
હત બ્યા
*困及困及兩XEXEX
૨ જો દિવસ
૩. યાત્રાત્રિક :–સામાન્ય રીતે આપણે પાલીતાણા જવું, શેરીસા જવું, શંખેશ્વર જવું તેને યાત્રા માનીએ છીએ, પણ યાત્રાએ ત્રણ પ્રકારની છે. (૧) અષ્ટાફ્રિકા યાત્રા (૨) રથયાત્રા જલયાત્રા ( શાસનની ઉન્નતિ અર્થે ) (૩) તીર્થયાત્રા. આ ત્રણે ય યાત્રા વર્ષમાં એક વાર કરવી જોઇએ. કદાચ તે કરવાની શકિત ન હાય તે તે જે કરતાં હાય તેમાં ફાળો આપવા જોઈ એ.
(૧) અષ્ટાફ્રિકા-આ યાત્રા જિનભકિતના મહાત્સવ રૂપ છે. તેવા મહેાત્સવ કરવાની શકિત
39 મક
૩ જુ કન્ય ય:ત્રાત્રિક
(૧૩૬)
Page #141
--------------------------------------------------------------------------
________________
[૩૭] ?
ન હોય નો સંઘના થતાં મહોત્સવમાં એક દિવસની પૂજા પણ લખાવી શકાય. તે ન બને તો શકિત પ્રમાણે ૫-૨૫ રૂપિયાનો ફાળો તેમાં નોંધાવ અથવા ગમે તે રીતે તેનો લાભ અવશ્ય લે.
(૨) રથયાત્રા-રથયાત્રા (જળજાત્રાનો વરઘોડો) અવશ્ય કરવી જોઈએ. તેથી શાસનની ઉન્નતિ થાય છે, શાસન પ્રભાવના થાય છે. કદાચ રથયાત્રા કાઢવાની શકિત ન હોય-સંઘમાં જો તેવા શકિતશાળી ગૃહસ્થ ન હોય–તો જે ઉછામણી બોલાય તેની રકમ આ રથયાત્રા માટેના રથ વગેરેના નકરામાં વાપરીને પણ કયારેક ક્યારેક રથયાત્રા કાઢવી જોઈએ કેમ કે તેથી જબરજસ્ત પ્રભાવના થાય છે. જેનેતરે ઉપર ધર્મનો ખૂબ સારો પ્રભાવ પડે છે. શાસનની પ્રભાવનાથી મહાન પુણ્ય કર્મનું ઉપાર્જન થાય છે. પણ જે સંધની શકિત હોય તો આ છે 3 ઉછામણીની રકમ રથયાત્રાના ખર્ચ માટે ન વાપરતાં દેવદ્રવ્યમાં જમા કરવી જોઇએ.
તીર્થયાત્રા-વિધિ પૂર્વક, આરાધના પૂર્વક સ્વદ્રવ્યથી તીર્થયાત્રા કરવી જોઈએ. આજે છે અવિધિઓ, આશાતનાઓ પારાવાર થાય છે. પુણ્યનું ઉપાર્જન અને પાપનું વિલોપન કરવા જઈ છે માટે તીર્થયાત્રા છે અને તે યાત્રા અવિધિ ભરપૂર હોય તો તેની શું અર્થ ? આજે અષ્ટા- 9 [૧૩૭] 8 દ્વિકા મહોત્સવ અગવડતાદિના કારણે ખૂબ ઓછા થઈ ગયા છે. પહેલાં લગ્ન હોય તો
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રેષકના
Sી અષ્ટાહ્નિકા મહોત્સવ હોય-મંડળીઓ જામી હોય, પૂજાઓ ભણવાતી હોય. બીજી બાજુ છે
વૈરાગ્યની નીતરતી મુનિવરની દેશના ચાલતી હોય, ત્રીજી બાજુ સ્વામીવાત્સલ્ય થયા હોય, થિી ૩ જું
બહાર ગામના લેકે આ ઉત્સવમાં ભાગ લેવા ઉમંગે દોડી આવતા હોય–આથી ભ્રાતૃ ભાવ કર્તવ્ય અગી આર
વધે, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક–બધી શકિતઓ પ્રાપ્ત થાય. આવું ધાર્મિક યાત્રા ત્રિક કાવ્ય વાયુમંડળ જામ્યું હોય ત્યાં લગ્નના ગીતોના રાગના સૂરે ક્યાંય દબાઈ જાય. પૂર્વના કાળના
શ્રાવકો હાથે કરીને લગ્નોત્સવને આ રીતે ધર્મોત્સવમાં પલટી નાખતા. કેટલાક સંધે આજે દિવસ
બસ, ખટારાઓથી નીકળે છે, તે બરાબર નથી. છરી પાળતા સંઘનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આમાં સચવાતો નથી; સંઘ તો ખૂબ જ વૈજ્ઞાનિક છે. તે વ્યવસ્થિત ધર્મપદ્ધતિ છે, ગમે તેમ છે કરીને સગવડીઓ ધર્મ શોધીને, ધર્મદ્રોહના ભાગી ન બને, બેટી પરંપરાઓ ચલાવીને તે સાચી પરંપરાઓને ધક્કો મારવામાં નિમિત્ત ન બને. તાત્પર્ય એ છે કે, બસથી તીર્થયાત્રા ન જરૂર કરી શકાય પરંતુ તેને સંધ કહે કે તેમાં સંઘપતિની માળ પહેરવી તે ઉચિત નથી.
વિક્રમરાજાનો સંઘ-આ સંઘમાં ૫૦૦૦ આચાર્યો હતા. આ ઉપરથી સાધુઓ કેટલા હશે તેનો વિચાર કરજે. હ૦ લાખ જેન કુટુંબ હતા. ૭૬૦૦ હાથી હતા. કેવો હશે એ દીપતો [૧૩૮] કાળ ? હાથીની સંખ્યા એટલા માટે બતાવી છે કે જે ૭૬૦૦ હાથી હતા, તો ઘોડા, ઊંટ,
Page #143
--------------------------------------------------------------------------
________________
[૧૩૯]
# ઊંટગાડી વગેરેની સંખ્યા કેટલી હશે ? આ સંઘ ઉજજૈનથી પાલીતાણા સુધીનો નીકળ્યો હતો.
- કુમારપાળના સંઘમાં–૧૮૭૪ સુવર્ણ મંદિર હતા. મંત્રીશ્વર પેથડના સંઘમાં ૭ લાખ માણસો હતા, વસ્તુપાળે સાડાબાર વખત શત્રુંજયની તીર્થયાત્રા કરી હતી.
() સ્નાત્ર મહોત્સવ–વર્ષમાં એક વાર ખૂબ ઠાઠમાંડથી “સ્નાત્ર મહોત્સવ” ઉજવ જોઈએ. તેમાં પ્રભુની ભકિતનો અનુપમ લહાવો મળે છે. રોજ સ્નાત્ર પૂજા ભણાવાય તો ઉત્તમ. છેવટે પર્વને દિવસે, પાંચમ, આઠમ, ચૌદશ વગેરે દિવસે સ્નાત્ર પૂજા થાય તો ય ઉત્તમ. આજે અહીં પણ સગવડ ધર્મ શરૂ થયો છે. પર્વના દિવસે સ્નાત્ર પૂજા થતી નથી, પણ રવિવારના દિવસે સ્નાત્ર પૂજા ભણાવાય છે ! ત્યાં અનુકૂળતા વિચારાય છે, જેવાય છે, પણ વિધિ જેવાતી નથી, સચવાતી નથી. પર્વતિથિ ઉડી ગઈ અને રવિવાર આવી ગયો. જિનભકિત રવિવારે થાય. રવિવાર વર્ષમાં કેટલા? રવિવાર વર્ષમાં બાવન આવે. આપણે રવિવારે ધર્મ કરતા થઈ ગયા ! ઇસાઇઓએ ઇસુ-ભકિત રવિવારે ગોઠવી. સોમથી શનિ-છ
દિવસ કામ ધંધામાં મશગુલ માણસને શાંતિ સાથે ધર્મધ્યાન માટે રવિવાર તેઓએ રાખ્યો. ને અને આપણે એ જ રવિવાર ધર્મ માટે ગણી લઈને પર્વતિથિ ઉડાવી છે. રોજ સ્નાત્ર પૂજા AS ન ભણાવાય તે પર્વને દિવસે ભણાવે, તે પણ શક્યતા ન હોય તે છેવટે વર્ષમાં એક વાર
આ
વરાજ APR
છે
T૧૩૯]
છે
Page #144
--------------------------------------------------------------------------
________________
વાર્ષિક
દિવર
જ ભવ્યતા પૂર્વક ઠાઠમાઠથી સ્નાત્ર મહોત્સવ ઉજવે. શ્રાવકના પેથડમંત્રીએ આવા મહોત્સવ દ્વારા શાસનની અપૂર્વ સેવા અને ભકિત તથા પ્રભાવના
૩ જું Sા કરી. રૈવતગિરિ (ગિરનાર) ઉપર દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ઝગડો પડ્યો. સ્નાત્ર મહોત્સવ
કર્તવ્ય અગીયાર કત્તા ઉજવાયા પછી ઇંદ્રિમાળ પહેરે કોણ? જે ઇંદ્રિમાળા પહેરે તેનું તે તીર્થ. એટલે ઉછામણ
યાત્રાત્રિક બેલાણી. શ્વેતાંબર અને દિગંબરો સામસામી ઉછામણી બાલવા લાગ્યા. છેવટે પેથડ મંત્રીએ ૨ જે છે ૫૬ ઘડી સેનામાં ઉછામણી લીધી; અને માળ પહેરી. (૧ ઘડી=૧૦ શેર સોનું. પ૬ ઘડી= ૬૦ KB)
શેર સોનું-આજના ભાવે લગભગ દોઢ કરોડ રૂપિયા થાય.) આટલો ધન વ્યય કરીને ગિરનાર આ તીર્થ શ્વેતાંબરેએ કબજે લીધું. આ પ૬ ઘડી સોનું ત્યાં ને ત્યાં ચૂકવવા માટે તુરત જ
માણસોને મંત્રીએ માંડવગઢ મોકલ્યા અને તે સોનું ન આવે ત્યાં સુધી ઉપવાસ શરૂ કર્યા. ઉછામણીની રકમ ચૂકવવા માટે તરત પ્રબંધ થવો જોઈએ. સોનું તાબડતોબ મંગાવ્યું. ત્રીજા છે દિવસની ઉપવાસ થયે. સૂર્યાસ્તને થોડી વાર હતી અને તેનું આવી ગયું. લોકોએ કહ્યું, છે હજુ સૂર્યાસ્તને બે ઘડીની વાર છે, તો આપ પારણું કરો.” પેથડ મંત્રીએ તેની ના પાડી. ) SS સૂર્યોદય પછી બે ઘડીએ નવકારસી પચ્ચખાણ થાય છે, તેમ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી રહે જી [૧૪] = ત્યારે પાણી ચૂકવી લેવું જોઈએ. તેથી બે ઘડી સૂર્યાસ્તને વાર હતી તો ય પારણું ન કર્યું, 8
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૪]
XXXCEL
અને ત્રીજા દિવસનો ઉપવાસ પૂર્ણ કર્યાં.
તમારે કાઈ ખેાલીની રકમ કે સાત ક્ષેત્રની રકમ તરત ભરપાઇ કરવી જોઇએ. કાં તો રોકડ રકમ ખીસામાં લઇને આવવી, અથવા આજની રીત પ્રમાણે ચેક બુક ખીસામાં લાવવી કે તરત જ ચેક ફાડીને ત્યાં આપી શકાય. તે ચૂકવવા માટે દિવસે લખાવવા ન જોઈ એ અથવા સંધ જે નિર્ણય કરે તે રકમ ભાદરવા સુદ ૮ સુધીમાં તો આપી જ દેવી જોઇએ. સંધના સે નિર્ણય પ્રમાણે ઉછામણીની રકમ નચૂકવાય તો વ્યાજ ભક્ષણનો દોષ લાગે. તે રકમ મેડી ચુકવાય તો ચાલુ વ્યાજબી વ્યાજ ગણીને તેટલી રકમ વધુ ભરપાઈ કરવી જોઇએ. આજે જેએ વ્યાજની રકમ ભરતા નથી, તેમને વ્યાજ ભક્ષણનો દાષ લાગે છે. વર્તમાન વિષમ દેશ-કાળના કારણે ઉછામણીની રકમ ભરવા અંગેના નિર્ણયા શ્રી સંધે શાસ્ત્રનીતિથી જ લેવા જોઇએ.
(૫) દેવદ્રવ્યવૃદ્ધિ : દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે ઉપધાનની માળારેાપણની ક્રિયા છે. આજે દેવદ્રવ્યમાં સારી એવી વૃદ્ધિ માળારોપણ આદિથી થાય છે. દેવદ્રવ્યની રકમ ફકત જીર્ણોદ્ધાર માટે વપરાય તે વધુ ઉચિત છે, કેમકે આજે મદિરા જિર્ણોદ્ધાર માટે લાખા રૂપિયા માંગે છે, આ માટે આટલી બધી રકમેા લાવવી કયાંથી ? આથી તેનો ઉપયોગ જ[દ્વારમાં સરળતાથી
EXE
[૧૪૧]
Page #146
--------------------------------------------------------------------------
________________
યાત્ર ત્રિક
હવસ
કરી શકાય છે. જે શકિતસંપન્ન ગ્રહસ્થા-શ્રાવકો પોતાનો માટે બંગલો બાંધવા માટે પાંચશ્રાવકના દશ લાખ રૂ. ખર્ચી શકે છે, તેઓ પોતાની સોસાયટીના દેરાસરમાં દેવદ્રવ્યની સંપત્તિનો વાર્ષિક ઉપયોગ કરે. તે કરતા સ્વદ્રવ્ય વાપરે છે તેથી જીર્ણોદ્ધારને માટે વધુ રકમ ફાળવી શકાય. અગીઆર
પેથડ મંત્રી પેથડ મંત્રીએ પ૬ ઘડી સોનું આપીને ગિરનાર ઉપર ઇંદ્રિમાળ પહેરી અને કર્તવ્ય ૨ જે ઉણ તે તીર્થ શ્વેતાંબરનું બન્યું. આ પ્રસંગ બન્યો, ત્યારે સ્વાભાવિક છે કે આજુબાજુનાં ગરીબો
વાચકો ત્યાં ટોળે વળે. આ યાચકો વગેરેમાં પેથડે ૪ ઘડી સોનું આપ્યું. (૪ ઘડી=૪૦ શેર ) વાચકો ખુશખુશાલ થઈ ગયા, જૈન ધર્મનો જય જયકાર થયો.
જગડ શ્રાવક : કુમારપાળના સમયમાં જગડ નામે શ્રાવક હતા. શત્રુંજયનો છ'રી પાળતી સંધ કુમારપાળે કાઢયો તેમાં સંઘપતિ તરીકેની માળા પહેરવાનો અધિકાર કુમારપાળનો હતો. તો ય સંધમાળની ઉછામણી બોલાવવાનું કુમારપાળે કહ્યું. કુમારપાળ અને મંત્રીશ્વર સામસામી બોલી બોલવા લાગ્યા. લાખથી શરૂઆત થઈ. ચાર, આઠ, બાર, સોળ લાખ થયા. ત્યાં ખૂણામાં બેઠેલ જગડ શ્રાવક બોલી ઊઠ્યા, “સવા કરોડ સોના-મહોર.” એટલે ત્યાં રાજા અને મંત્રી બન્ને અટકી ગયા. અને સ્તબ્ધ થઈને સૌ તેની સામે જોવા લાગ્યા. કુમારપાળ બોલ્યા, “મહાનુભાવ, આગળ આવે.” જગડ શાહ આગળ આવ્યા. તેમના લઘર
(૧૪૨)
છે
Page #147
--------------------------------------------------------------------------
________________
[૧૪૩]
વઘર કપડાં જઈને બધા નવાઈ પામ્યા. ફાટેલ તૂટેલ કપડાં તેમણે પહેર્યા હતાં તેમને કુમારપાળે કહ્યું, “આપ, સવા કરોડ બોલ્યા, તે ખબર છે ને ?”
જગડ શાહ-હાજી, તે બરાબર છે. ચિંતા ન કરો. રકમ બરાબર ચુકવાશે. પછી ચીંથરે Sી વીંટેલ એક રત્ન કાઢીને આપ્યું. આની રકમ જે આવે તે જમા કરે. તે રત્નના સવા કરોડ રૂપિયા ઉપજયા. દેવ દ્રવ્યની જબરદસ્ત વૃદ્ધિ થઈ.
આજે શ્રીમંત્મએ ઉછામણી બોલવાને બદલે નવું સૂત્ર શોધી કાઢયું છે. “મધ્યમ વર્ગને લાભ આપો.” ગરીના લાભની વાત કરનાર શ્રીમંત “ઉછામણુનો આંક ઘટાડી રહ્યા છે તે ખુબ દુઃખદ વાત છે. ગરીબ “અનુમોદના દ્વારા કયાં લાભ લઈ શકતા નથી? વસ્તુતઃ ગરીઓના લાભના નામ નીચે શ્રીમંતને ખુબ લાભ થયો કે તેમને મેટી ઉછામણુઓ બોલની ન પડે. હકીકતમાં તે શ્રીમંતને ધનની મૂર્છા ઊતારવાનું તેથી બંધ થશે. આમ ગરીબોના લાભની યોજના શ્રીમંતોને મોટો ગેરલાભ કરનારી બનશે. હિંદુઓના મંદિરે જુઓ. ત્યાં અન્યત્રસ્થા છે, કેટલાંય ઐતિહાસિક મંદિરે જીર્ણોદ્ધારને અભાવે પડું પડું થઈ રહ્યાં છે. જેમાં તે માટે ચુસ્ત વ્યવસ્થા છે, તેથી દેરાસરોની રોનક સચવાઈ રહી છે. તે જ રોનક જુદી છે, નિરાળી છે, દેરાસરે તો હંમેશા સ્વ-દ્રવ્યથી જ બંધાવવા જોઈએ. કુમાર-
Page #148
--------------------------------------------------------------------------
________________
વાર્ષિક
હજી પાળે સ્વદ્રવ્યથી ત્રિભુવનપાળ વિહાર બંધાવ્યો. ૯૬ કરોડ સેના–મહારને વ્યય કર્યો. આજે હું શ્રાવકના દર પણ ઘણે ઠેકાણે સ્વ-દ્રવ્યથી દેરાસરે બન્યાં છે.
૭મું તથા () મહાપૂજા : વર્ષમાં એક વાર મહાપૂજા કરવી જોઈએ. નવાણું પ્રકારની પૂજા, અગીયાર
કર્તવ્ય 9 અષ્ટાપદજીની પૂજા, વાસ સ્થાનકની પૂજા, વગેરે પૂજાઓમાં એક પૂજા ભણાવવી જોઈએ જે 29 કર્તવ્ય
રાત્રિજોગો દક પૂજા ભણાવવાની શકિત ન હોય તો તેવી પૂજા જ્યાં ભણાવાતી હોય તેમાં શકિત અનુસાર .
તથા શ્રુત જો ફાળો આપવો જોઈએ. ભગવાનની ભકિતથી સમ્યકત્વની નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેથી ભક્તિ દિવસ
A ચિત્તમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. નાનકડા બાળક પ્રભાવના માટે પણ હોશે હોંશે આવે છે. જે છે અને એ બાળ જી સમ્યકત્વની આ આરાધનામાં જોડાય છે. EK (૭) રાત્રિ જગ : રાત્રિજોગરણમાં રાત્રિના સમયે પ્રભુ ભકિતનાં ગીતો ગવાય. ભાવના 80 છે ને રાત્રિ જાગરણમાં ફરક છે. ભાવના દેરાસરમાં થાય. રાત્રિજાગરણ અન્ય સ્થળે પણ થઈ ને
શકે-ઘરે પણ થાય. ધર્મની આરાધના પછી ઉલ્લાસ વ્યકત કરવાને રાત્રિજાગરણ હોય છે. આ જયારે રાત્રિજગો કોઈ શુભ નિમિત્ત અંગે હોય છે; વળી તે દેરાસરમાં હોતું નથી. રાત્રિજાગરણ કે ભાવનાનો સમય આ કાળમાં લંબાવ ન જોઈએ. તેથી હાલના સંજોગમાં લાભ થવાને બદલે ગેરલાભ થવાની વધુ શક્યતા છે. આજે ભાવનામાં બધા લેકે પ્રભુની છે
Page #149
--------------------------------------------------------------------------
________________
ભકિત માટે જ જતા નથી, પણ કેટલાક યુવાનો-યુવતીઓ અન્ય વૃત્તિથી પણ આવતા હોય છે. [૧૫]
સ્ત્રીઓ ગાતી હોય ત્યાં પુરૂષોએ ઊભા ન રહેવું જોઈએ. પુરૂષ ગાતા હોય ત્યાં સ્ત્રીઓ
બેસી કે સાંભળી શકે ખરી, પણ તેમણે પુરૂષોની સાથે ગાવું ન જોઈએ. AS (૮) શ્રતભકિત : આ અતિ મહત્ત્વનું કર્તવ્ય છે. આજે તેની પારાવાર ઉપેક્ષા થઇ રહી છે પ્ત છે. લીઆને બેસાડીને પ્રાચીન ગ્રંથો લખાવવા જોઈએ. આજનું મુદ્રણ કાર્ય તો શાનો છે નાશ કરનાર છે. જે કાળમાં જે આલંબન લેવાનું ગૃહસ્થને ઉચિત ગણાતું હોય તો તે લઈ,
શકે છે. પણ તેનાથી લાંબા ગાળે પણ મોટું નુકશાન તો ન જ થવું જોઈએ. મુદ્રણ થયેલ પુસ્તકો C. લાંબો સમય ટકતા નથી. તેનું આયુષ્ય માંડ ૧૦૦-૧૫૦ વર્ષનું હોય છે. તેના બદલે જુનાં , આ વખતમાં ગૂગળ, હીરાબોળ વગેરે નાખી દિવસો સુધી શાહી ઘૂંટાવીને તેવી શાહી તૈયાર કર્યું * કરાતી હતી. હાથ બનાવટના મજબૂત કાગળે પણ તૈયાર કરવાની જરૂર છે.
એક મુનિવર કહેતા હતા કે “હજુ દશ લાખ પ્રતોહસ્તલિખિત પ્રતી–એવી છે કે જેની કદી બીજી પ્રત લખાઈ નથી. જે તેની સાર સંભાળ નહીં લેવાય તે તેનો નાશ થવાની.” આ ઉપરથી તમે વિચાર કરે કે કેટલા શ્લોકો હશે? કેટલા શબ્દો હશે ? આ લખવા માટે સાધુ ભગવંતાએ, આચાર્ય ભગવંતોએ, શું શું કરેલ હશે ? કેટલો ભોગ આપે છે
Page #150
--------------------------------------------------------------------------
________________
૮મુ
૨
જે.
હશે ? આ બધું શું સાફ થઈ જવા દેવાય ? જુના વખતમાં રાજાઓ હતા. એક રાજાને તો શ્રાવકના તો હિંદુસ્તાન ક્યું ન કહેવાય. બીજાને જીતો-ત્રીજાને જીતો. અરે ! ત્યાં તો જીતનારે જ આ ૭મું તથા વાર્ષિક
સાફ થઈ જાય. અને ભારત તેનાથી જીતી શકાય નહીંઅને આજે ? આજે એક વડા અગીઆર
કત વ્ય પ્રધાનને જીત એટલે બસ ! આખું હિંદુસ્તાન જીતાઈ ગયું ! પહેલાં તો એક રાજાને જીતો તો કર્તા
રાત્રિજોગે બીજાને જીતવા મુશ્કેલી પડતી. સિકંદર જેવાને પણ પાછું જવું પડયું. સંપૂર્ણ આક્રમણ કોઈનું
તથા શ્રત સફળ થયું નથી. માટે વિકેન્દ્રિકરણમાં અનેક લાભ છે. કેન્દ્રીકરણમાં ખૂબ ગેરલાભ છે. હસ્ત
ભકિત દિવસ લિખિત પ્રત પણ વિકેન્દ્રિત રહે તે જ આજના બોમ્બ-યુગમાં સારું ગણાય. સુરક્ષાના લોભથી 8
કેન્દ્રીકરણ કરશું તો એક જ ધડાકે બધાંય શાસ્ત્રો સાફ થઈ જશે !
એક સળગે તો બીજું બચે. પણ બધા ભંડારે એક જ જગ્યાએ હોય, અને જે અકસ્માતુ થયો તે બધુંય સાફ થઈ જાય ! તિબેટની રાજધાની લેહમાં બૌદ્ધ ધર્મના અતિ મૂલ્યવાન
ગ્રંથનો મોટો ભંડાર હતી. અમેરિકનો એ તેના પર બોમ્બ ફેંકયો. બધું ય સાફ થઈ ગયું, તો હજારે હસ્તપ્રતો સાફ થઈ ગઈ! ૧૮૦૦૦ જેટલી પ્રતોનો એક ધડાકે નાશ થઈ ગયો. લાખ છે
ર રૂપિયાનું નુકશાન થયું, પછી તે અંગે ઘણો વિરોધ થયો. છેવટે અમેરિકનોએ કહ્યું, ‘Very sorry!” [૧૪] Aઉ બસ; “સોરી કહીને અકલ નુકશાનનું વળતર આપી દીધું ! માટે જ કેન્દ્રીકરણ અતિ ભયંકર AS
Page #151
--------------------------------------------------------------------------
________________
[૧૪૭]
જ્જ છે. આ માટે આજે લહિયાઓની જરૂર છે, જરૂર પડે તો તેની ગૃહસ્થાએ સ્કુલ ચલાવવી જોઈએ. તે
એમાં કેટલાય યુવાનો તૈયાર થશે. સુંદર અક્ષર લખનારા કેટલાય મળી આવશે, આથી તેમને કામ પણ મળશે, આ માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે. જ્ઞાન દ્રવ્યના લાખ રૂપિયા પડ્યા છે. જ્ઞાન ખાતાના આ લાખો રૂપિયાનું શું કરવું તે પ્રશ્ન છે, તે શ્રુતભકિતમાં તે લાખે રૂપિયા વપરાવી નાખે, ૨૦-૨૫ લહિયા બેસાડી દો. એક જણ એક મત લખે-બીજા તેની કેપી કરે. સાત જણ લખે તો ય હજારો પ્રત તૈયાર થઈ જાય. અને આવી રીતે મૃતની સાચવણી થઈ શકે. જે આગમ સચવાયા હશે તો ગુમાવેલું બધું ય પાછું મેળવી શકાશે.
લલિગ : શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથ રચતા હતા ત્યારે એક વખત તાડપત્રાની જ જરૂર પડી. સૂરિજી માથે હાથ દઇને બેઠા હતા. ભક્ત લલ્લિગે તેનું કારણ પૂછતાં ખબર પડી કે તાડપત્રોની ખાસ જરૂર છે. આ લલિગ એક વખત તે ચિતોડના ઉપાશ્રયને કાજે લેનાર 2 સામાન્ય શ્રાવક હતા. તેની ઉપર મહારાજના આશિર્વાદ ઊતર્યા અને તેણે નાની દુકાન શરૂ કસ કરી. તેમાંથી તે કરોડપતિ બની ગયો. ગુરૂદેવની કૃપાનું જ આ ફળ છે એમ માનીને તેણે
ગુરૂદેવ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું. ગમે તેટલો ખર્ચ કરીને જોઈ એ તેટલાં તાડપત્રો A8 મંગાવી આપ્યાં. હરિભદ્રસૂરિજી સતત સ્વાધ્યાય કરતા, લેખન કાર્ય તેમનું સતત ચાલું જ
િિ િકલ્કિી
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના વાર્ષિક અગીઆર કર્તવ્ય ૨ જે દિવસ
રહેતું, અંદરથી જ્ઞાનનું ઝરે સતત વહ્યા કરતો. રાત્રે લખવા માટે લલિગે એવું મૂલ્યવાન 7 રત્ન મંગાવી આપ્યું કે તેના પ્રકાશથી તેઓ રાત્રે પણ લખી શકતા.
૭મું તથા આજે સાધુઓને પ્રભાવક મટીને પ્રચારક બનવું પડ્યું છે. અમારે પણ પુસ્તકો લખાવવા, છ ૮મું “રી રાઈટ કરવા, પ્રેસમાં મોકલવા, બાઈન્ડીંગ કરાવવું વગેરે કેટકેટલા કામ હોય છે? અને AS
કર્તવ્ય
રાત્રિજોગો પછી તે તૈયાર થએલું પુસ્તક તમને બે રૂપિયામાં આપવામાં આવે છે.
તથા શ્રત લલિગે તાડપત્રોનો ઢગલે કર્યો. રાત્રે પ્રકાશ આપતું રત્ન લાવી આપ્યું. પૂજ્યપાદ છે ભક્તિ હરિભદ્રસૂરિજીએ દીવા–બત્તીના ઉપયોગને ન સ્વીકાર્યો. પહેલાના ઉપાશ્રયો આજના ઉપાશ્રય દિન જેવા ન હતા. પહેલાંના ઉપાશ્રયમાં થાંભલા ઘણાં હતા તેથી જ્યાં ત્યાં અંધારામાં ન અટવાય તે માટે ત્યાં રત્નો જોડવામાં આવતાં. આમ શાસ્ત્રીય રીતે દરેક કાર્ય થતું. આજે તે સાધના વ્રત ઉપર જ જીવલેણ પ્રહાર થાય છે, એવા સાધુ શે સાચા ધર્મ પ્રભાવક બની શકે? - શ્રાવકોને ધર્મ કરાવવાની અમારી ભાવના જરૂર હોય, પણ મર્યાદા તેડીને નહિ. તમે તે મર્યાદાઓ તોડાવીને અમારી પાસે ધર્મ ન કરી શકે. તમે સાધુને માઈકે વાપરવાનું કહો
છે; તમે એમને આવી રીતે શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ વર્તવાનું કહો છે. આ બરાબર નથી. તેમની [૧૪૮] AB મર્યાદા જાળવીને જ તમે તમારે લાભ તેમની પાસેથી લઇ શકે. આજના જમાનામાં ૨૦
Page #153
--------------------------------------------------------------------------
________________
[૧૪૯].
જી હજાર માણસો બેસી શકે અને સામાન્ય અવાજે બોલાય છતાં બધા સાંભળી શકે, એવા :
મોટા હોલ બાંધી શકાય છે. તમારે લાભ લેવો હોય, તમારા કલ્યાણાર્થે કાંઇક મેળવવું હોય, - તો તે માટે તે ખર્ચ કરવો જ રહ્યો. તમારે તે કરવું નથી, અને માઈક પકડાવી દેવું છે! 8. A આ ખૂબ જ અનુચિત રીતિ છે ! '
(૯) ઉજમણું–તપ કર્યા પછી, તેનો ઉલ્લાસ વ્યકત કરવા માટે ઉજમણું છે. બીજ, પાંચમ, એકાદશી, વર્ષ તપ વગેરે તપ કર્યા પછી તેના ઉલ્લાસ માટે ઉજમણું છે. આ ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણે મૂકવામાં આવે છે, તેમાં કેટલો સુંદર વૈજ્ઞાનિક વ્યવહાર સચવાય છે ! ઉજમણામાં જેટલા છોડ તેટલા પુડીઆ, ચંદરવા હોય. જે ગામમાં સાધુ મહારાજ વ્યાખ્યાન આપે ત્યારે ત્યાં પુંઠીઆ-ચંદરવા બાંધવા માટે ન હોય તો આ ઉજમણામાંથી સહેલાઈથી મળી જાય. વળી સાધુ-સાધ્વીને નિર્દોષ ઉપકરણો મળે. વળી દેરાસરમાં તે જોઈતાં સાધનો કુંડી, ડોલ, વાટકી, રકાબી, ચામર વગેરે મળે. કોઈને ખબર પડે કે અમુક , ગામમાં સામગ્રીની જરૂર છે તો આવા ઉજમણા કરનારને ખ્યાલ આપો. આમ ગામે ગામ જોઇતી સામગ્રી, પિસાના માધ્યમ વગર મળે. સાધુ-સાધ્વી માટે કોઈ સામગ્રી સ્પેશિયલ ન બનાવાય. તેવી બનાવેલ સામગ્રી સાધુ-સાધ્વીને ન ખપે. આ ઉજમણુની સામગ્રી તે તેમને
Page #154
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય તીર્થ”
૨
જે
જી માટે પણ નિર્દોષ બની જાય છે. સાધુને જે જોઈએ તે વસ્તુ ત્યાં હોય. તેમના માટે ખાસ જી શ્રાવકના SG તૈયાર પાત્રા થાય તો તે સદોષ કહેવાય. ઉજમણામાં તમે તમારા માટે યાત્રાનો સેટ કરાવે આ છે મું વાર્ષિક 3 તે તેમના માટે નિર્દોષ ગણાય. ભગાર લોકો માને છે તેમ આ ઉજમણું તે પૈસાના ધુમાડા નથી. તેથી સાધુ-સાધ્વીને નિર્દોષ & કર્તવ્ય છે ઉપકરણે મળે છે. ગામ-ગામડાંના દેરાસરોને જેઈલી યોગ્ય સામગ્રી મળે છે, ઉજમણાથી તે ઉકે
પ્રભાવના દિવસ – સાધુ જીવનની આરાધનાને નિર્દોષ બનાવવાનો જબ્બર લાભ મળે છે.
સાધુની નિર્દોષ જીવનચર્યામાં જ સમાયું છે; પરહિતકરણ. (૧૦) તીર્થપ્રભાવના-તીર્થ બે પ્રકારનાં છે. (૧) સ્થાવર તીર્થ (૨) જંગમ તીર્થ. સ્થાવર તીર્થ છે એટલે જે સ્થિર હોય તે-ઉપાશ્રય, દેરાસર વગેરે. જંગમ તીર્થ એટલે જે હાલતાં ચાલતાં હોય જે 8 mobil હોય, જેવા કે સાધુ-સાધ્વીજી. આ બન્ને તીર્થના નિમિત્તને પામીને શાસન પ્રભાવના છે
કરવી. સ્થાવર તીર્થમાં શત્ર તીર્થ, ગિરનાર તીર્થ, આબુ તીર્થ, સમેતશીખર તીર્થ વગેરે * આવી શકે. છે દશાર્ણભદ્ર અને સૌધર્મેન્દ્ર-ભગવાન મહાવીરદેવનું સામૈયું અતિ ભવ્ય ઠાઠમાઠથી દશાણું- શ [૧૫] AS ભદ્ર રાજાએ કર્યું હતું. તે ખરેખર અપૂર્વ હતું. આવા શ્રેષ્ઠ ઠાઠમાઠ સાથે ભગવાનના દર્શન છે
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૫૧].
@ અર્થે તે રાજા ગયો. શાસનની ભાવના આવા અજોડ સામૈયાથી રાજા દશાર્ણભદ્ર કરી. સાંસારિક દ્રષ્ટિએ જે લોકો મોટા ગણાતા હોય તેવા વકીલ, ડોકટરો, શ્રીમંતે, પ્રધાને વગેરે
જેટલા પ્રમાણમાં ધર્મમાં વધુ જોડાય તેટલી શાસન પ્રભાવના વધુ સારી થાય. લોકો કહે, છે “આ પ્રધાન પૂજા કરે છે ! કમાલ છે ભાઈ. જૈન ધર્મ કે મોટો છે ! આવા માલેતુજાર, આવા ડોકટર, વકીલ દેરાસરે જાય છે ! પ્રભુની પૂજા કરે છે ! અરે ! આ ડોકટરે ઉપધાન કર્યા ! આ પ્રોફેસર ઉપવાસ કરે છે !” કે આ જૈન ધર્મ ? કેટલે સમજદાર, લોકો એમના ગુરુના સાનિયામાં જોડાયા છે. આવું ભવ્ય સામૈયું! હજાર માણસ તેમાં જોડાયા છે ! ઇત્યાદિ. | દશાર્ણભદ્ર રાજાએ એવું. સામૈયું કર્યું કે તે જેનારા નવાઈ પામ્યા. અહીં રાજાને
અભિમાન થર્યું કે, મારા જેવું સામૈયું કાઢનાર હશે કઈ ? બેશક, આમાં ય ભગવાનની ભકિત જ તેના હૈયે હતી.
સૌધર્મેન્દ્ર આ હકીકત જાણી. તેણે દશાર્ણભદ્રનું અભિમાન ઉતારવા વિચાર કર્યો, અને પિતાની વેકિય શકિત દ્વારા અતિ ભવ્ય સામૈયા સાથે પરમાત્મા પાસે ઈન્દ્ર આવ્યા. આ સામૈયામાં હાથીઓ; હાથીની દરેક સુંઢ ઉપર કમળ તે દરેક કમળમાં દેવાંગનાઓના અદ્દભુત 39 નૃત્ય ! આ અલૌકિક દયો જોઈને દશાર્ણભદ્રને ગર્વ ગળી ગયો. પણ તેને મનમાં થયું
જી [૧૫૧] છે
Page #156
--------------------------------------------------------------------------
________________
તીથ"
કર્ત
દિવસ–
જ઼ કે, “આ ઇંદ્ર જીતી જાય અને હું હારી જઉ એ તો કેમ બને ?” તે પરાજ્ય વેડવા તૈયાર ન હજી શ્રાવકના ન હતો. તેણે વિચાર્યું કે, “હું એવું કરું કે જે દેવ કરી જ ન શકે.” એવી તે કયી ચીજ
૧૦ મું વાર્ષિક છે કે જે દશાર્ણભદ્ર રાજા કરી શકે અને ઇન્દ્ર ન કરી શકે? તે છે; સાધુ જીવનને સ્વીકાર. કર્તવ્ય અગીઆર
ઇન્દ્ર દશાર્ણભદ્રને કહ્યું, “ઠાઠમાઠ તો ઉત્તમ કર્યો ! પ્રભુની ભકિત અનુપમ કરી પણ ગર્વ આવ્યો હતો તમને ?” તે વખતે દશાર્ણભદ્ર રાજા ઊભો થયો. ભગવાન મહાવીરદેવને બે
પ્રભાવના ૨ જે હાથ જોડીને વિનંતિ કરી, “હું આ સંસારથી વિરકત થયો છું, પ્રભો ! મને દીક્ષા આપો !” 'S ત્યાં ઈન્ડે હાથ જોડ્યા અને કહ્યું, “બસ, હવે હું હાર્યો. ભગવાનની ભકિત કરવા માટે સામૈયું 6
જ કરવામાં હું છ પણ વિરતિમાં તમે જીત્યા. મેં તમારો ગર્વ ઊતારવા પ્રયત્ન કર્યો પણ આ છે તમે મારો ગર્વ ઉતારી નાખ્યું. તમારાથી જે શકય બન્યું તે મારા માટે અશકય છે. મેં 28 8 તમારા જેવા વિરતિ-ધર્મના રાગીની આશાતના કરી ! હું હાર્યો, તમે જીત્યા !” આવી રીતે જ પ્રભુ ભક્તોએ તીર્થપ્રભાવના કરી. '
જંગમતીર્થના પ્રભાવના-ગંધારના એક શ્રાવકે હીરસૂરિજીની અદ્દભુત ભકિત કરી. આ # જાણવા જે પ્રસંગ છે. એ શ્રાવક ઉપર હીરસૂરિજીના ઘણા ઉપકાર હતા. ભકતને ખબર જ (૧૫૨) AS પડી કે હીરસૂરિજી ગંધાર પધારે છે. નજદીકમાં આવી ગયા છે. તેણે સામૈયાની જબરજસ્ત !
Page #157
--------------------------------------------------------------------------
________________
[૧૫૩]
EXERE T
તૈયારી કરી. ત્યાં તો સૂરિજી ઉદ્યાનમાં પધારી ગયા. એ જ પળે તેમની પધરામણીના સમાચાર આપવા માટે એક માણસ દાડતા દાડના શેઠ પાસે આવ્યા, “શેઠ ! હીરસૂરિજી ગુરૂદેવ ઉદ્યાનમાં પધાર્યાં છે.” આ વખતે શેઠ દુકાને બેઠા હતા. સમાચાર સાંભળતાં જ શેઠ એટલા બધા ખુશ ખુશ થઈ ગયા કે પાસે પડેલ ચાવીના ઝૂમખા તે સમાચાર આપવા આવનાર તરફ ફેંકયા ! “ઉઠાવ આ ઝૂમખા. અને લઇ લે; તેમાંથી તને ગમતી એક ચાવી. તે ચાવી જે દુકાન વગેરેની હાય તેમાનુ બધુ જ તારૂં” શેઠે કહ્યુ
આ સમાચાર આપનારે નાની ચાવી નહી પણ માટે ચાવા પસંદ કર્યાં. તેને થયું કે આ મેટા ચાવા લ”, તે કાઈ માટા એરડાની હશે, તેમાં ઘણા માલ ભર્યાં હશે. પણ અફસાસ ! ગરીબનું નસીબ પણ ગરીબ જ હાય ને ? તિજોરીની નાની ચાવી હાય અને ગાડાઉનના માટેા ચાવા હાય. તે બાલ્યા, “શેઠ આ ચાવા મેં પસંદ કર્યાં.” શેઠે તે ચાવા લઈ ને મુનિમને માકલ્યા. તે ચાવા હતા ગાડાઉનને; તેમાં દારડાં ભરેલાં હતા. શેઠે તે દેરડાં વેચાવી દીધાં અને તેના દ્વારા રૂપિયા ઉપજયા. તે રૂપિયા પેલા વધાઈ દેનારને આપી દીધા.
“તમારા ગુરૂદેવ પધાર્યાં છે” તેટલી વધામણીના હારા રૂપિયા ! તેણે જો તિજોરીની ચાવી પકડી હાત તો ? તે તેમાં નીકળતી સંપત્તિ સાંભળીને તમારૂં હૈયું બેસી જાત ! વિચાર કરે કે
[૧૫૩]
Page #158
--------------------------------------------------------------------------
________________
‘
હતી
કે
શ્રાવકના વાર્ષિક અગીયાર
જ
દિવસ
સમાચાર આપનારને હજારો રૂપિયા આપ્યા તો સામૈયામાં તે શેઠે કેટલા રૂપિયા ખર્ચા હશે? અને દીન-દુ:ખિતોને અનુકંપા-દાન પણ કેવું કર્યું હશે ? જૈન ધર્મ જેવી દયા, માનવતા, કરુણું, અનુકંપા જગતુના કેઈ ધર્મમાં નથી. જૈનોના વરધોડા, સામૈયા, ઉજમણાં, સાધર્મિક વાત્સલ્ય તમામ આયોજન અનુકંપાથી શણગારાએલા જ હોય. જૈન ધર્મ માનવતાને તો ભારે મહત્ત્વ આપ્યું છે. આથી જ જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું કહેતા પરમાત્માની પ્રભાવના ભકિતમાં જૈનો સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થાય છે ને ? બીજા લોકો કહે છે. “દયા : ધર્મનું મૂળ છે.” પણ વસ્તુત: દયા કરતાં ચડિયાતી કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા ધર્મનું મૂળ છે. દેરાસરમાં ઘી બલવાનું હોય તો લાખો રૂપિયાની બોલી બોલાય અને ગરીબોને તે જ માણસો કદાચ પાંચકો, દશક પણ આપવાનો ઉમંગ ધરાવે નહીં, પણ એમાંય વિચારવું જોઈએ કે
પ્રભનું પુણ્ય જ લોકેત્તર છે. તેથી જ લેકે લાખની ઉછામણું બોલે છે. જ્યારે ગરીબેન જી તેવું પુણ્ય નથી. એથી જ તેને ઘણું આપી દેવાની વૃત્તિ ઝટઝટ થતી નથી.
પેથડમંત્રીના પત્ની રેજ ઘરેથી દેરાસર જાય ત્યાં સુધીમાં યાચકોને સવા શેર સોનાનું આ દાન કરી દેતા. આથી શાસન પ્રભાવના ખૂબ જ થતી. ગરીબે જૈન ધર્મની ભારોભાર * પ્રશંસા કરતા. વ્યાપક પ્રમાણમાં શાસનના પ્રભાવક કાર્યો કરે. દેરાસર દર્શન કરવા જાઓ છે
(૧૫)
Page #159
--------------------------------------------------------------------------
________________
કે ગુરૂને વંદન કરવા જાઓ: વાટવામાં પાંચકા, દશકા રાખો. માગે તેને પાંચકા, દશકા આપતા જાઓ. પાંચકાની હિંમત નથી. પણ શાસનની પ્રભાવનાની કિંમત છે. લેનાર માણસ જૈન ધર્મની જય બોલે છે. હવે તે આવતા ભવમાં કદાચ જૈન કુળમાં જ જન્મ લેશે. પ્રશંસા એ છે જૈન ધર્મનું બીજાધાન છે. પ્રભાવના કરીને ધર્મ પ્રશંસા કરાવે. ધર્મ પ્રશંસા કરાવીને છે મ જન્માંતરમાં જૈન બનાવો. છે કુમારપાળ પ્રભુપૂજન માટે બપોરના જતા, ત્યારે ખૂબ ઠાઠમાઠથી જતા. તે સાથે ચતુરંગી SS સેના રાખતા. જ તેની સાથે પ્રધાનો, અમલદારે તથા કરોડપતિ ચાલતા. દરેક કરોડપતિના : આ પાંચ દશ નોકર હોય, તે દરેકના હાથમાં થાળી હોય. દરેક થાળીમાં નૈવેદ્ય, ફળ, અક્ષત, જે Aી બદામ, પુષ્પો, કેસર, સુખડ વગેરે ભરેલ હોય. આવા ઠાઠમાઠથી કુમાળપાળ ‘ત્રિભુવનપાળ છે
વિહારમાં પૂજા કરવા જતા. છે. (૧૧) આલોચના-આ છેલ્લું કર્તવ્ય ખૂબ મહત્ત્વનું છે. તેની મહત્તા અને શ્રેષ્ઠતા અથવા ક્ષ - અનુપમતા દર્શાવવા શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજ સાહેબ કહે છે કે, “જંબુદ્વિીપના બધા પર્વતો જ
સોનાના બની જાય, અને તમામ નદીઓના કિનારા ઉપર રહેલ રેતીના કણ રત્ન બની PA૩ જાય. આ સોનું અને રત્નો ખર્ચીને આખા જબૂદ્વીપમાં કઈ ભાગ્ય શાળી સાત ક્ષેત્રોમાં છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
દાન દે આટલાથી જે ધર્મ થાય તેના દ્વારા એક દિવસનું કરેલું પાપ પણ છૂટી શકતું નથી. શ્રાવકના જીવનભરના બધાં પાપ છોડવાનો એક જ ઉપાય છે; પ્રાયશ્ચિત્ત. પહેલાં એક વાર જીવનમાં જે ૧૧ વાર્ષિક 9 જેટલી ભૂલ કરી હોય, જેટલા, પાપ કર્યા હોય, તે જરાય સંકોચ કે શરમ રાખ્યા વગર - કર્તવ્ય
જી આલોચના અગીઆર ગુરૂ ગીતાર્થ ગંભીર આગળ જાહેર કરી દેવાં અને તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારવું. કર્તવ્ય જે ગુરૂ ગીતાર્થ હોય, જે ગંભીર હોય, જેઓ શાસ્ત્રના જાણકાર હોય, સાગર જેવા ગંભીર ૨ જે
પેટવાળા હોય, એટલે ગમે તેવી વાતો તેમના પેટમાં સમાઈ જતી હોય તેવા ગુરૂને બધી વાતો કરવી. વળી ગમે તેવા પાપ કર્યો હોય છતાં ય તે આત્મા પ્રતિ ગુરૂને નફરત ન જાગે. દા. ત. અરે, તું આવે? આવું ભયંકર પાપ તેં કર્યું? તારાથી આ ન થાય.” આવું કઈ પણ ગુરૂ ન કહે. ઉપરથી તે ગુરૂ તેની પીઠ થાબડતા કહે, શાબાશ ! તું ભાગ્યશાળી છે. તેં પાપ પ્રકાશી દીધું અને પ્રાયશ્ચિત મેળવ્યું.
તપ બે પ્રકારના છે - અત્યંતર તપ અને બાહ્ય તપ.
અત્યંતર તપના ૬ ભેદમાં “પ્રાયશ્ચિત” એ ઉત્કૃષ્ટ તપ છે. આ માટે ગુરૂ મહારાજ ૨ પ્રાયશ્ચિત માટે ઉપવાસ આપે તો ઉપવાસ કરવા. એકવાર જીવનના તમામ પાપનું પ્રાયશ્ચિત્ત ૪ [૧૬] AS કર્યા પછી દર વરસે એક વાર પાપની આલોચના કરવી. આ માટે તમારે એક નોટબુક
દિવસ-
ક્સ
Page #161
--------------------------------------------------------------------------
________________
રાખવી. તેમાં હંમેશ દોષો લખતા રહેવા. પછી દર વરસે એક વાર ગુરૂ પાસે આલોચના લેવી જ. આ જે ન થાય તો બધું નકામું. જ્યાં સુધી આત્મશુદ્ધિ ન થાય ત્યાં સુધી બધી આરાધના નકામી. શિલ્પશાસ્ત્રમાં કહેલ છે કે જ્યાં મકાન કે મંદિર બંધાવવું હોય ત્યાંની જમીન શલ્ય રહિત બનાવવી. એટલે કે તેના પાયામાં કયાંય હાડકું ન રહેવું જોઈએ. શલ્યશુદ્ધિ થવી જોઈએ. જે શલ્યશુદ્ધિ ન થાય તો ત્યાં રહેનાર સુખી થતું નથી. તેનું જીવન બંગલાના માલિક તરીકે ચાલ્યા કરે, પણ જયાં ત્યાં મુશ્કેલીઓ આવ્યા કરે. તમે ગમે તેટલે ધર્મ કરે, ગમે તેટલી આરાધના કરો પણ પ્રાયશ્ચિત્ત વગર તે આરાધનામાં આનંદ નહીં આવે. ઉપધાન કરશે તે ય ત્યાં શાંતિ વળશે નહીં. શત્રુંજય ઉપર જાઓ તે ય ત્યાં તેની સ્પર્શના થશે નહિ. શલ્યની શુદ્ધિ ન થાય ત્યાં સુધી આરાધક ભાવની વૃદ્ધિ ન થાય. જીવન શદ્ધિ થયા પછી ધર્મના બધા વેગે ઊંચે આવશે. મૂળમાંથી શલ્ય ન જાય ત્યાં સુધી
જીવનનું ઠેકાણું પડતું નથી. પ્રાયશ્ચિત્ત કરેલ પાપી આત્મા મોક્ષે જઈ શકે છે. પણ પ્રાયશ્ચિત્ત જ ન કરેલ મહા પુણ્યશાળી આત્મા પણ મેક્ષે જઈ શકતો નથી. પૂજા કરો, ભકિત કરો, કઈ છે
પણુ આરાધના કરો. પણ જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત ન કરે ત્યાં સુધી બધું મેક્ષદાતા બનતું જ નથી. પ્રાયશ્ચિત્તની શક્તિ અજોડ અને અમોઘ છે. દઢપ્રહારીએ ચારે પ્રકારની હત્યા કરી ?
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના ;
કર્તા
હતી. ગો હત્યા, બાલા હત્યા, સ્ત્રી હત્યા, અને બ્રાહ્મણ હત્યા. છતાંય ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને થોડાક જ માસમાં મોક્ષે ગયા. પ્રાયશ્ચિત્તનો આવે મહિમા જાણીને સહુ વર્ષે એક વાર
૧૦ મું સદગુરૂ પાસે અચૂક પ્રાયશ્ચિત્ત કરજે. દરેક શ્રાવકના ઘરમાં એક બોર્ડ ઉપર આ વાર્ષિક કર્તવ્ય અગીઆર ૧૧ કર્તવ્યો લખાવીને ટૂંકી સમજણ સાથે મુકાવવા જોઈએ. ઘરની નાની મોટી દરેક વ્યકિત આલોચના
હંમેશ વાંચે અને પ્રેરણા મેળવે. તે સાથે બીજું એક બોર્ડ એવું મૂકવું જોઈએ કે તેમાં ૩ જે હજી કુટુંબના દરેક સભ્યો માટે અલગ અલગ ખાના. પાડવા. એક “બા” નું ખાનું-એક “બાપાનું જ દિવસ
આ એક ‘ભાઈ’નું એક બેનનું. એમ દરેકના ખાના પાડવા. પછી દરેક જે જે કર્તવ્ય પૂરું કરે જ છે તેનો એકડો પોતાના તે ખાનામાં મૂકે
છે જે આ વર્ષિક ૧૧ કર્તવ્ય નું પાલન દરેક જૈન કરે તે આજે જૈનસંઘમાં જે માત્ર 49 દર્શ ભાદર રળિયામણો રહે છે તેને બદલે બારે માસ રળિયામણાં થઈ જાય. આજે જ જૈન દર
શાસનને જમવારે થઈ જાય.
(૧૫૮
Page #163
--------------------------------------------------------------------------
________________
[૧૫૯]
પર્વાધિરાજનો ત્રીજો દિવસ
પૌષધ-ત્રતઃ અહિકાને ત્રીજો દિવસ, પૌષધવ્રતની મહત્તા અને શ્રેષ્ઠતા સમજાવવા છે માટે છે. તેની જીવનમાં અતિ અગત્યતા છે. જ ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં પૂજ્યપાદ લમીસૂરીશ્વરજી મહારાજ પૌષધ વ્રતનો મહિમા
જણાવતા ફરમાવે છે કે પર્વ દિવસોમાં પોષઘ કરવો જોઈએ. છેવટે સંવત્સરીના દિવસે તે પૌષધ કરવું જ જોઈએ.
સાધુ જીવનને આસ્વાદ લેવા માટે પૌષધ વ્રત છે. તમે સાધુ થવા ઝંખે છે, તેને ઈચ્છે જ છે. તે સાધુ જીવનની તાલીમરૂપ પૌષધ છે. આજે પણ ક્યાંક કયાંક પિસાતીના ભાર જી [૧૫૯] 8 અપાય છે. આજે અણુ અમદાવાદની જૈન વિદ્યાશાળામાં ચૌમાસી ચૌદશને દિવસે પોષઘ છે
Page #164
--------------------------------------------------------------------------
________________
કરનારને ભાર આપવામાં આવે છે. આ ભાર તે પ્રભાવના છે. પણ આજે આ ધ શ્રાવકના આરાધના વગેરે ઊડવા લાગ્યા છે.
૧૧મું વાર્ષિક
પૂર્વ ભવે સુભગ નામનો રબારી, નવકારમંત્રના પ્રભાવે સુદર્શન શેઠ બન્યો. પોષધ તે કર્તવ્ય અગીઆર કર્તવ્ય
Aી તે તે સુદર્શન શેઠના જે કરે જોઈએ જ્યારે સુદર્શન મેટા થયા ત્યારે તેમને કપિલ - આલોચના 3 ને નામે એક મિત્ર બન્યો. સુદર્શન પિતાના મિત્રને ત્યાં વારંવાર જાય છે. બન્ને વચ્ચે મિત્રતા દિવસ-સારી હતી. સુદર્શનમાં સદગુણો ઘણુ હતા. સુદર્શનના ગુણોના વખાણ કરતાં કપિલ મિત્ર
થાકતું નથી. વારંવાર તેના સદગુણ સંભારે છે. અને કહે છે પણ ખરે, “ગુણે તે તેના અને દેહનું સૌંદર્ય પણ તેનું.”
કપિલ પોતાની પત્ની કપિલા આગળ પણ સુદર્શનના રૂપ ને ગુણ કયારેક વર્ણવતે. એક દિવસ બે વચ્ચેની આ વાત જરાક આગળ વધી ગઈ અને તેથી કપિલાને સુદર્શન તરફ છે કામરાગ જાગ્રત થયો. અપાત્ર પાસે કયારે ય સારી વાત ન કરવી. સાપને દૂધ આપવાથી તે છે તે દૂધ ઝેર બને છે. બાળકને દુધ આપવાથી તે દુધ લોહી બને છે. ગરીબને દૂધ આપવાથી પણ 9 તે દૂધ પુણ્ય બને છે. સાધુને દૂધ વહોરાવવાથી તે દૂધ ધર્મ બની જાય છે.
[૧૬] તક મળી જતાં એક વાર કપિલાએ પોતાની દાસીને સુદર્શન પાસે મોકલી. દાસીએ
Page #165
--------------------------------------------------------------------------
________________
[૧૬૧]
કે
કપિલાના કહેવા મુજબ કહ્યું, “શેઠ જલદી આવે, તમારા મિત્ર કપિલ સંખ્ત તાવમાં આ પટકાઈ પડે છે.”
આ સમયે કપિલ બહારગામ ગયો હતે. શેઠે વિચાર્યું કે, “મારો મિત્ર તાવમાં પટકાયો છે તે મારે તરત જવું જ જોઈએ.” તરત તે કપિલને ત્યાં ગયા. બારણે જ કપિલા ઊભી હતી. શેઠને જોતાં જ “આવે આવે અંદર આવે. તમારા મિત્ર તમારી રાહ જુએ છે.”
સુદર્શન-કપિલ કયાં છે.? કપિલા–અંદર છે, ચાલ અંદર. એમ કહીને કપિલા, સુદર્શનને અંદરના ઓરડામાં લઈ ગઈ. જેવા શેઠ અંદરના ખંડમાં પ્રવેશ્યા કે તુરત કપિલાએ ધડાક દેતાં બારણું બંધ કર્યા અને પછી તે ખડખડાટ હસવા લાગી.
સુદર્શનૂક્યાં છે કપિલ? કપિલાતે બહારગામ ગયા છે. સુદર્શન–તે કણ માંદુ છે?
કપિલા-માંદુ કેઈ નથી. માંદી તે હું છું. મારા મનને જવર લાગુ પડે છે. એનું નામ છે કામજવર. અને કપિલાએ સ્ત્રીચરિત્ર પ્રકાયું. નિર્લજજ થઈને ગમે તેવા ચેનચાળા કરવા લાગી. સુદર્શન શેઠ તે ડઘાઈ ગયા. હવે શું કરવું ? પિતાનું શીલ સાચવવા માટે જરૂર
[11]
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના
કર્તવ્ય
# પડે માયા કરવી પડે, જુઠાણું કરવું પડે, તે તેમાં શાસ્ત્રની આજ્ઞા છે. પિતાનું શીલ સાચવવું જી તે જ ખરો ધર્મ છે. તે માટે જીઠું બોલવું પડે છે તે અધર્મ નથી. પાપ નથી. જ્યારે
૧૧ મું વાર્ષિક
કપિલાએ પોતાનું પોત તદન પ્રકાશી દીધું, ત્યારે સુદર્શનને થયું કે હવે શીલ સાચવવું કેવી અગીઆર રીતે ? ક્ષણવારમાં નિર્ણય કરી લઈને તેમણે કહ્યું; “કપિલા ! ભલે તારી ઈચ્છા હશે તેમ જ કો
AT આલોચના કર્તવ્ય કર્મ થશે; પણ તારે મને આ વાત પહેલાં કહેવી હતી ને ? એમાં આટલી બધી ધમાલ શા માટે
કરી ? મારે તને એટલું ૨ જે
જ કહેવું છે કે તારા દેહ સુખ માટે હું યોગ્ય નથી; કેમકે હું નપુંસક છું. આ શબ્દો સાંભળતા જ કપિલાના પગ નીચેથી જાણે ધરતી સરકવા લાવી. તે આ હતાશ થઈ ગઈ. તેણીએ. કહ્યું, “એમ ! વારૂં તે તમે હેમખેમ પાછા જાઓ.” સુદર્શન છે છે ત્યાંથી નીકળી ગયે. જતાં તેણે નિર્ણય કર્યો કે હવે પછી હું પારકે ઘેર કદી એકલો જઈશ છે નહિ. આ જીવલેણ ઘાતમાંથી ઉગરી ગયા બદલ શેઠને ખૂબ આનંદ થયો.
મહારાણી અભયા અને કપિલા ખાસ બેનપણી હતા. એક વખત મેળે ભરાય. બગીમાં છું બેસીને કપિલા અને અભયા ફરવા નીકળ્યા હતા, તે પ્રસંગે અનેક સ્ત્રી-પુરુષો જતાં આવતાં જી હતાં, ત્યાં સામેથી એક સ્ત્રીને આવતી જોઈ. તે સ્ત્રી સાથે છ છોકરા હતાં. તે વખતે જે [૧૨]
બે વચ્ચે વાર્તાલાપ થયો.
દિવસ
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧૬૩]
કયા-કો છો કે
શનીવાર નામ
અભયા-કપિલા ! આ સામેથી આવે છે, તે સ્ત્રીને ઓળખે છે? કપિલા–ના, આ સુંદર બાળકેવાળી સ્ત્રી વિષે કહો છો ? અભયા–હા, તે સુદર્શન શેઠની પત્ની છે. તેનું નામ મનોરમા છે. કપિલા–આ છોકરાં કોણ છે ? અભયા–એ છોકરાં સુદર્શન શેઠના છે. કપિલા–હે ! તે શેઠ તે સંસાર માટે નકામાં છે ! અભયા–બને જ કેમ ? કપિલા ચંકી ગઈ–તે બેલી, ત્યારે શું તેણે મને મૂર્ખ બનાવી? અભયા–તને ન બનાવે ? તું છે જ એવી મૂર્ખ ત્યાં. કપિલા–મારી પાસે જુઠું બોલ્યા અને નાસી છૂટયા. અભયા—તારામાં કાંઈ પાણું જ નથી. કપિલા–ભલે. પણ જે તમારામાં પાણી હોય તે બતાડી દો એ પાણી.
કપિલાને થયું કે આ સુદર્શનની પત્ની છે. તેને છ છોકરા છે. મને છેતરી તે હવે તેને કાંઈક બતાવવું. તેણે સુદર્શનને પછાડવા પ્રયત્ન કર્યો અને તે માટે અભયાને ઉકેરી. પછી
Page #168
--------------------------------------------------------------------------
________________
વાર્ષિક અગીઆર કર્તવ્ય
૩ જે દિવસ
24 25 26
1 કપિલાએ બધી વાત માંડીને કરી.
અભયા-“એક સ્ત્રી થઈને પુરૂષ પાસે તું આવી નમાલી નીવડી? ભલે હવે હું તને ૧૧ મું ૪ પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે જે તે સુદર્શનને પરાજિત ન કરૂં તો અગ્નિમાં બળી મરીશ.” રે કર્તવ્ય
આલોચના મહારાણી અભયા રાજમહેલમાં ગઈ. તેણે પોતાની ધાવમાતાને બધી વાત કરી. તે ડોશી હતી. નાનપણથી અભયારે તેણે ઉછેરી હતી. તે ડાહી હતી. સમજુ હતી. તેણે કહ્યું, “સ્ત્રી તરીકે આમ વર્તવું તે યોગ્ય નથી. પર પુરૂષ સાથે આ વર્તાવ ન થાય.” પણ અભયાએ તેનું માન્યું નહીં. તે હવે રણચંડી બની હતી. થોડા જ સમયમાં અભયાને એક અવસર મળી ગયો. ઈન્દ્ર મહોત્સવનો દિવસ આવ્યું. આ મહોત્સવ વખતે બધા પુરૂષોએ ગામ બહાર અપવાદ વિના ચાલ્યા જવાનું હતું, જેથી સ્ત્રીઓ યથેચ્છ રીતે વતી શકે, આખા ગામમાં
છટથી ફરી શકે. અભયાએ સ્ત્રીચરિત્ર ભજવ્યું. સુદર્શન બહાર ન ગયા. પણ રાજાની ખાસ છે પરવાનગી મેળવીને ઉદ્યાનમાં પૌષધ લઈને કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. અભયાએ પોતાનું છે
સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું. શેઠને ઊંચકીને એમને એમ રાજમહેલમાં તો ન લાવી શકાય એટલે અભયાએ યુકિત કરી. મોટાં મોટાં પુતળાં રાજદરબારમાં લાવવામાં આવ્યા અને બહાર [૧૬] મોકલવામાં આવ્યા. “ અંદર દાસી માંદી છે, તે માટે તેને બહાર લઈ જવામાં આવે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
રિતિક
હજી વળી તેને અંદર લાવવામાં આવે છે.” આવી જાહેરાત થતી રહી. પછી જ્યારે મેક મળે
કે તરત શેઠને મરકેટટ બાંધીને લઈ જવામાં આવ્યા. તે વખતે ય શેઠ કાયોત્સર્ગમાં જ હતા. શેઠને ઊભા રાખવામાં આવ્યા. તેમની પાસે અભયાએ થાય તેટલાં–શકય તેટલાં બધાં સ્ત્રી ચરિત્ર કર્યા. કામવાસના ઉત્તેજિત કરવા ચિત્રવિચિત્ર હાવભાવ કર્યા. પણ શેઠ ઉપર તેની કશી જ અસર ન થઈ. શેઠના મુખ પરની એક રેખા પણ ન ફરી. તે સંપૂર્ણ સ્વસ્થ ઊભા રહ્યા. તેમને ચલાયમાન કરવા અભયાએ ખૂબ ખૂબ પ્રયત્ન કર્યા. પરંતુ શેક તે નિર્વિકાર મુદ્રામાં શાંત ઊભા રહ્યા. જ્યારે અભય થાકી ગઈ, શેને ચલાયમાન કરી શકી નહિ, ત્યારે હાથે કરીને પિતાના શરીરે નખ માર્યા; લેહીના ઉઝરડાવાળું શરીર કર્યું પછી ચીસો પાડવા
લાગી. “દોડો દોડો, આ દુષ્ટ પુરૂષ મને હેરાન કરે છે, મારી લાજ લેવા આવ્યો છે. આ ક્રી સાંભળીને રોકીદાર દોડી આવ્યા અને ત્યાં જોયું તે સુદર્શન શેઠ સ્વસ્થ ઊભા હતા. કેવી છે # ભયંકર આફત ! કે ભયંકર પ્રપંચ ! સુદર્શન શેઠને પકડીને રાજા સમક્ષ ખડા કરવામાં )
આવ્યા. રાજા તો હેરત પામી ગયા. તેને પણ નવાઈ લાગી. સુદર્શન શેક આવું આચરણ કદી કરે ખરા ! રાજાએ કહ્યું, “શેઠ તમારા જેવા સજજનની આ દશા ! તમે તે ઇન્દ્રિય 8 વિજેતા ગણાઓ છો ! તમારી કીર્તિ કેટલી પ્રકાશી રહી છે ! તે ય ધર્મને નામે આ ધંધા
Page #170
--------------------------------------------------------------------------
________________
તી. -
પ્રભાવનો
કર્યા ? તમે મહોત્સવ વખતે ગામ બહાર જવાની રજા માગી, અને તમને રજા આપવામાં શ્રાવકના
આવી અને આવું અધમ કૃત્ય કર્યું ? પણ શેઠ કાંઈ જ બોલતા નથી. તેમના મોં ઉપર બે વાર્ષિક સદગુણો તરવરતા હતા. (૧) સદાચાર (૨) અને કરૂણું.
કર્તવ્ય અગીયાર ' (૧) શેઠ સદાચારી હતા ને શીલવાન હતા. તેમને વિશ્વાસ હતો કે શીલની તાકાત તેમને
બચાવશે. (૨) તેમના હૃદયમાં અપાર દયા-કરૂણ હતી. જે પિતે અભયારાણીનું નામ આપી ૩ જે દે તો રાજા તેને મારી નાંખે. આ બે કારણે તેમણે મૌન રહેવાનું જ પસંદ કર્યું. દેવ
આ ગામને દરેક માણસ સુદર્શનને સદાચારી, સાત્વિક, શીલનિષ્ઠ માનતો હતા. તે એક
મહાન પુરૂષ છે તેવી તેમની ખ્યાતિ હતી. પણ સુદર્શન એક શબ્દ બોલતા નથી. જો કે રાજા A? તો સુદર્શન ઉપરનો એક પણ આક્ષેપ માનવા તૈયાર ન હતા. પણ જ્યારે તે મૌન જ રહ્યા ત્યારે જ
રાજાએ તેમને શિક્ષા કરી. તેમને ગધેડા પર બેસાડવામાં આવ્યા. માથે મુંડન કરાવ્યું. તેની ઉપર Sછે ચૂનો લગાડવામાં આવ્યા. ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા, તેની સાથે છે
સુદર્શનનો વાંક ગુનો કહેવા માટે બીજા માણસો સુદર્શનની સાથે ચાલતા હતા. તેઓ બોલતા છે હતા કે, “મહારાણીની મર્યાદાનો ભંગ કરવાને સુદર્શનને વધ સ્તંભે લઈ જવાય છે, આવું પાપ આ કરનારને ફાંસીની જ સજા હોઈ શકે.” રાજસેવકેની એ કલ્પના હતી કે સુદર્શન તરફ ભારે ?
Page #171
--------------------------------------------------------------------------
________________
અનુરાગ ધરાવતી પ્રજ વીકરી જશે. આથી પ્રજાને શાન્ત રાખવા માટે રાજસેવકે વારંવાર [૧૭૬ ૬ છેષણ કરતા રહ્યા કે, “ રાજાધિરાજ માને છે કે સુદર્શન આવું કાર્ય કદી કરે નહીં, પરંતુ
જ્યારે તેઓ પોતાની વાત સ્પષ્ટ રીતે જણાવવાને બદલે મૌન જ રહે છે ત્યારે જ તેમને ફાંસીની સજા કરવી પડે છે.”
આ વાતની સુદર્શન શેઠની પત્ની મનોરમાને ખબર પડી. તેને પૂર્ણ વિશ્વાસ હતો કે 2 Sા પિતાના પતિ આવું અકાર્ય કદી કરે જ નહીં. આર્ય દેશના પતિ-પત્નીનું જીવન જ એવું ન
હતું કે એક બીજાના પરસ્પરના શીલ અંગે શંકા પડે જ નહિ. મનોરમાએ શાસન દેવાને મનોમન આહવાન કર્યું. “હે શાસન દેવ ! તમે મદદે આવે. ધર્મની અવહીલનાને અટકા”. લોકો કહે છે. જેમાં હવે ધર્મનાં મોટાં પૂતળાં ! આવું અધમ કામ કરતાં ય શરમ ન આવી ? ” હે દેવાત્માઓ ! પરમાત્માના શાસનની હીલના મારાથી સહન થતી નથી.” આમ કહીને તેણે ચારે આહારનો ત્યાગ કર્યો, અને લોગસ્સના કાયોત્સર્ગમાં ઊભી રહી ગઈ. શાસનરક્ષા માટે લોગસ્સને કાર્યોત્સર્ગ રામબાણ ઉપાય છે. મનોરમાન કાર્યોત્સર્ગ આ ફળ્યો. શાસનદેવનું બળ મદદે આવી ગયું.
સુદર્શન શેને શૂળી પાસે લઈ જવામાં આવ્યા. શૂળી તૈયાર હતી. તે જ વખતે શાસનદેવે :
કેમ ન દક્ષિણ
[૧૬]
Page #172
--------------------------------------------------------------------------
________________ 11 મું કર્તવ્ય આલોચના ત્યાં જઈને રાજાને સિંહાસન ઉપરથી ઊચકીને નીચે ફેંકયા. રાજાને લોહીની ઉલટી થઈ. રાજા બધું સમજી ગયા. તેમણે તરત સુદર્શન શેઠની ક્ષમા માંગી. અભયાને “અભય” વાર્ષિક આપવાનું નકકી કરાવીને શેઠે રાજાને અભયાના કુકર્મની સાચી વાત કહી. આ બાજુ અભયારે ખબર પડી કે રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને ફેંકી દેવામાં આવ્યા છે, તેને ભ્યાર્સ લેહીની ઉલટી થઈ છે એટલે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે હવે લેકેને બધી જાણ થશે, મારી આબરૂ ધુળમાં મળશે. આથી તેણે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો.. ભયંકર આફતમાં ય સુદર્શન શેઠે જે શુદ્ધ પૌષધ કર્યો, તે પૌષધ સહુએ કર જોઈએ. જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો અંત:કરણથી મિચ્છામિ દુક્કડં. દિવસ (18)