SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પશુ પણ વના કત બ્યા ૧ લે દિવસ— E 633 તેટલા જ તપ કરવા જોઇએ. આખા જાય, આંધળા થવાય, કાન બહેરા થઇ જાય, આવું અધુ તપ ખેંચવાથી થતુ હાય તો તેટલા તપ કરવા યાગ્ય નથી. ચંપા શ્રાવિકા ઉપવાસ કરતી હતી; પણ તેનામાં દીનતા ન હતી. મરતાં મરતાં તે તપ કરતી ન હતી. શું તેની પ્રસન્નતા હતી મુખ ઉપર ? કેવી અપાર મનમાં મસ્તી હતી ? ભૂખ્યા રહેવા છતાં મુખ પર તેજસ્વિતા હતી. આનો પ્રભાવ અકબર ઉપર ખૂબ પડયા. તપ કરતાં અને ચ તેની મસ્તીથી તે સ્તબ્ધ થઇ ગયા. ચંપાને પૂછ્યું : તેરા આલિયા કહાં હૈ? ચપા : હાલ ગધારમે હૈ. EXE અકબરનું આમન્ત્રણ : અકબરને થયું કે આવા મહાન એલિયા ! તેનું દર્શન મારે કરવુ' જ જોઇએ. અકબરે ગધાર, ખંભાત અને અમદાવાદના સુબાએને ફરમાન માકલ્યું કે, જૈન આચાર્ય હીરસૂરિજી આલિયાને જ્યાં ાય ત્યાંથી પૂરા સન્માન સાથે તાબડતોબ દિલ્હી તરફ રવાના કરવાની વ્યવસ્થા કરી. આ સમાચાર બધે ફેલાઇ ગયા. ત્રણેય માટા નગરના સધ ભેગા થયા. “કરવું શું ? ” હીરસૂરિજીને દિલ્હી જવા દેવા કે નહીં? હીરસૂરજ દિલ્હી જાય તો વાંધા ૧૯ કન્ય અમાર પ્રવન (૩૨)
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy