SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ લે Sજી નિમિત્તની અસર. પર્યુષણ નિમિત્ત કેવા ભયંકર હોય છે તે વાત આ દષ્ટાન્તથી સમજાય છે. એક એ નિયમ ઈ. પર્વના કર્તવ્ય છે કે જો તમે આગને અડો તો દાઝયા વગર ન જ રહી શકે. પણ એ વાત ચોક્કસ છે કે 5આગને ન અડો તો તમે ન જ દાઝે. અશુભ નિમિત્તાનો તો આજે રાફડો ફાટયો છે. ચોમેર 28 દિવસ- અશુભ નિમિત્તો ખડકાયા છે. આવા સમયે તો જે બચે તે મહાભાગ્યશાળી આત્મા કહેવાય. આજે કોણ બચ્યું હશે તે જ મોટો પ્રશ્ન છે. બહારનું વિકૃતિ ભરપૂર જીવન તાંડવ ખેલી રહ્યું છે પણ તો ય જે માણસ નિમિત્તને આધીન નહિ થાય, તે તો આજે પણ બચી જશે. પ્રતિજ્ઞા કરે કે કેઈએ કેઈન કુસંગ ન કરવો. બેન બેન કરીને પણ કઈ વિજાતીયનો પરિચય ન કર. અશ્લીલ સાહિત્ય કદી વાંચવું નહિ. કાયિક સ્કૂલનાદિ થતા હોય તો રાત્રે ખાવાનું મન બંધ કરે. સાંજે ન ખવાય તો વધુ સારૂં. ખાલી પેટે સૂઈ જવું દિવસ દરમ્યાન સારા કામ જ કરવા. સાધુ સ્વાધ્યાદિથી લોથ–પોથ થઈ જાય છી સંથારામાં પડે કે તરત જ ઊંઘ આવે. એક ચિંતકે સાચું જ કહ્યું, કે સ્વપ્નમાંય રાતો છેડો દેખાઈ જાય તો બીજે દી ઉપવાસ કરી નાખજે.” કામ કામને મારે છે, એમ પણ કયાંક કહેવાયું છે તે સાચું જ છે. પતન Eસ માટે વાસના જવાબદાર છે. વાસનાઓના અનેક પ્રકારો છે. પુરુષને સ્ત્રી પ્રત્યે, સ્ત્રીને પુરુષ છે 24 # 22842
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy