SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] જી અમારી પ્રવર્તન. આ આઠ દિવસમાં નાની-મેટી હિંસા તદ્દન બંધ, દુકાન બંધ, પ્રવૃત્તિ બધી જી AS બંધ. આ આઠ દિવસમાં જેટલાં જીવ છોડાવાય તેટલા છોડાવવા જોઈએ. વધુ ના બને તે જ છેવટે એક જીવ પણ છોડાવો જોઈએ. (૨) બાદશાહ અકબર : એક વાર અકબર બાદશાહ હીરસૂરીશ્વરજી મહારાજા પાસે કાકલુદીપૂર્વક વિનવણી કરે STછે કે આપ મારી પાસે કંઈક માંગે, આચાર્ય શ્રી તે ના જ કહે છે. પણ જ્યારે અકબરે ખૂબ જ આગ્રહ કરીને કહ્યું, કે કાંઈ તો માંગવું જ પડશે. ત્યારે આચાર્યે કહ્યું, “માંગવાનું તે કંઈ જ નથી. વળી અમારે સાધુને જોઈએ પણ શું ? છતાં તમારે ખૂબ જ આગ્રહ છે તે માંગુ છું કે પર્યુષણના આઠ દિવસમાં કતલખાનાં સંપૂર્ણ બંધ રખાવો. આ પર્વ દિવસોનું પ્રથમ VAS કર્તવ્ય અમારી પ્રવર્તન છે. બંધનમાં પડેલા નિર્દોષ અને નિરાધાર છને બને તેટલી વધુ સંખ્યામાં મુકત કરવા જોઈએ, એટલે એ પવિત્ર દિવસમાં આઠ દિવસ કતલખાનાં સંપૂર્ણ ] બંધ રખાવે.” અકબરે તેમાં બીજા ચાર દિવસ ઉમેરીને દર વરસે બાર દિવસ કતલ બંધ છે કરાવી. બધા આચાર્ય મહારાજની પહેલી તે એક જ વાત હોય છે. કે અમારી પ્રવર્તાવા. પહેલાં પ્રભાવક સંધ નીકળતા. તે વખતે રાજાઓ તરફથી સહાય મળતી. તંબુ, પિોલિસપાટી
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy