________________
પાંચ
કર્તવ્ય અમારિ
પ્રવર્તન
જોઈએ. જે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધીમાં તે પાંચ કર્તવ્યોનું પાલન ન
થાય તે તીર્થંકરદેવની આશાના ભંગનું પાપ લાગે. આ પાંચ કર્તવ્યમાંથી એકને પણ દૂર પર્વના
કરો તે બીજા ચાર ઊડી જાય છે. અથવા તે બીજા ચાર કર્તવ્યો નબળા પણું પડી જાય
છે. ધારો કે ૧૦૦૦ કિલોમીટરને એક રેલ-પાટો છે. તે પાટામાંથી ફક્ત એક ટૂકડે, દસ કર્તવ્ય સેન્ટીમીટરનો નાનકડો ટુકડો-કાઢી લો તે બાકીના ૧૦૦૦ મીટરના પાટા નકામા બની જાય ૧ લો પણ છે. તેના ઉપર ગાડી ચાલી શકતી નથી. તેમ એક કર્તવ્ય ન કરવાથી બાકીનાં ચાર કર્તવ્ય દિવસ નિપ્રાણ જેવાં બની જાય છે. તે આ રીતે
(૧) જે કરુણું ચાલી જાય તે જીવ પ્રત્યે સ્નેહ-પરિણામ નહિ જાગે. જે દુઃખી છે પ્રત્યે દયા, કહ્યું કે પ્રેમ ન દર્શાવાય–તે અમલમાં ન મુકાય તે પછી બાકીનાં ચાર કર્તવ્યને અર્થ શો ? “દયા ધર્મક મૂલ હૈ’ એમ કહેવાય છે. હવે જે અમારિને ઉડાવી દો તે શું રહે ? મુળને જ જો કાઢી નાંખો તે ઝાડ રહે જ નહીં, તે પડી જાય. પાયા વગરની ઈમારત 6 કેવી હોય? પાંચે ય કર્તવ્યનું મૂળ તે અમારિ જ છે. આ - (૨) હવે માત્ર સાધર્મિક ભકિત કાઢી નાખે તે પછી શું રહેશે? શાસ્ત્રોમાં કહ્યું છે કે એક પલ્લામાં જીવનમાં કરેલાં બધાં જ ધર્મો મૂકે અને બીજા પણામાં એક વખત એક ટંક
ન
1 ૨ ]