________________
પર્યુષણ
ચામું
પર્વના
કર્તવ્ય
સ,
૧ લે
દિવસ
ધારો કે તમે એક ઉપવાસ કરો અને ૪૦ બાંધી નવકારવાળી ગણે તો ત્રણ ઉપવાસને તપ થયો ગણાય. ટૂંકમાં ગમે તેમ કરીને અઠમના તપનો સરવાળે લાવી દેવા જોઈએ.
તપનું ફળ દર્શન : એક નવકારશીનું પચ્ચખાણ કરવાથી ૧૦૦ વર્ષની નરકની જે અશાતા મટી જાય છે.
આનું એ જ કારણ છે કે ત્યાં અણાહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ છે. સૂર્યોદય પછી ૪૮ મિનિટનો જ આ તપ છે. એટલે તે માટે નથી. પણ તેની પાછળનો અણુહારી પદની પ્રાપ્તિનો સંકલ્પ ખૂબ મહાન છે.
પિરિસીનાં પચ્ચકખાણથી ૧૦૦૦ વર્ષની નારકની વેદનાને નાશ થાય છે. સાપરિસીનાં , ૧૦,૦૦૦ 55 પુરિમુદ્રનાં
૧૦,૦૦૦૦ છે કે એકાસણાનાં
લાખ નીવિનાં એકલડાણાનાં
દશ કરોડ વર્ષ એક દત્તીના
સો કરોડ વર્ષ કે ઇ .