SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૩] EXERE T તૈયારી કરી. ત્યાં તો સૂરિજી ઉદ્યાનમાં પધારી ગયા. એ જ પળે તેમની પધરામણીના સમાચાર આપવા માટે એક માણસ દાડતા દાડના શેઠ પાસે આવ્યા, “શેઠ ! હીરસૂરિજી ગુરૂદેવ ઉદ્યાનમાં પધાર્યાં છે.” આ વખતે શેઠ દુકાને બેઠા હતા. સમાચાર સાંભળતાં જ શેઠ એટલા બધા ખુશ ખુશ થઈ ગયા કે પાસે પડેલ ચાવીના ઝૂમખા તે સમાચાર આપવા આવનાર તરફ ફેંકયા ! “ઉઠાવ આ ઝૂમખા. અને લઇ લે; તેમાંથી તને ગમતી એક ચાવી. તે ચાવી જે દુકાન વગેરેની હાય તેમાનુ બધુ જ તારૂં” શેઠે કહ્યુ આ સમાચાર આપનારે નાની ચાવી નહી પણ માટે ચાવા પસંદ કર્યાં. તેને થયું કે આ મેટા ચાવા લ”, તે કાઈ માટા એરડાની હશે, તેમાં ઘણા માલ ભર્યાં હશે. પણ અફસાસ ! ગરીબનું નસીબ પણ ગરીબ જ હાય ને ? તિજોરીની નાની ચાવી હાય અને ગાડાઉનના માટેા ચાવા હાય. તે બાલ્યા, “શેઠ આ ચાવા મેં પસંદ કર્યાં.” શેઠે તે ચાવા લઈ ને મુનિમને માકલ્યા. તે ચાવા હતા ગાડાઉનને; તેમાં દારડાં ભરેલાં હતા. શેઠે તે દેરડાં વેચાવી દીધાં અને તેના દ્વારા રૂપિયા ઉપજયા. તે રૂપિયા પેલા વધાઈ દેનારને આપી દીધા. “તમારા ગુરૂદેવ પધાર્યાં છે” તેટલી વધામણીના હારા રૂપિયા ! તેણે જો તિજોરીની ચાવી પકડી હાત તો ? તે તેમાં નીકળતી સંપત્તિ સાંભળીને તમારૂં હૈયું બેસી જાત ! વિચાર કરે કે [૧૫૩]
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy