SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જી ? કે અમારિ પ્રવર્તાન દિવસ હે બાદશાહ અકબર ! આ જગમાં ઍહુ ખાનાર ત્રણ છે-માંગણ, ભિખારી અને કૂતરે.” બાદશાહ અકબર હું એકથી ભગવાયેલી છું, હું એંઠ સમાન છું. “આપ માગણ છે? ના. તમે તે રાજા છે ! “આપ ભિખારી છે ? ના. તમે તો શહેનશાહ છે ! “તે શું આપ કૂતરા છે? રે ! માનવ મટીને કૂતરા કાં બને? હે દિલ્હી તખ્ત નરેશ! હું એંઠી છું.” બસ ખલાસ ? અકબરનો કામ ઓસરી ગયો. તે એકદમ તેના પગમાં પડ્યો અને બોલ્યો “તું ચાલી જા. તું મારી બેન છે.” તરત જ નર્તકી ચાલી ગઈ. આ છે ઇશ્વરભક્તિનો અદભુત પ્રભાવ! જે અકબર યુદ્ધ પોકારવા તૈયાર થયો. જેણે ઈંદ્રજિતને ખેદાનમેદાન કરવાનું કહેણ મોકલ્યું હતું, તે અકબર શે શાંત થઈ શકત! આવો આ અકબર કામી અતિ અને અતિ ક્રોધી હતો. આવા અકબર પાસે જેણે અમારી એ પ્રવર્તાવી તે હીરસૂરિજી કેવા વિશુદ્ધ કોટિના આત્મા હશે કે આવા અધમ કક્ષાના અકબરને જ તેઓ બચાવી શકયા ! આ હીરસૂરિજી કેવા હશે આવા ભયંકર વિકરાળ વાઘને પાંજરામાં પૂરી દીધો !
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy