SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વના કર્તા કર્તવ્ય અમારિ પ્રવર્તાના દિવસ જી સાધારણ કોટિના પણ સુસંસ્કાર હોય તો જ તે વ્યકિતની સાધુઓ પ્રત્યે કુણી લાગણી થાય. પૂર્વભવના સંસ્કાર તેનામાં ન હોત તો અકબર આ લાગણી-કે-માન-સન્માન દર્શાવી છે શક ન હોત. આમરાજા અને બપ્પભટ્ટસૂરિજીને યાદ કરે. તે બંને વચ્ચે અતિ ગાઢ સંબંધ હતો. સૂરિજી મહાબ્રહ્મચારી હતા, વિદ્વાન પંડિત હતા છતાં ય તેઓ આમરાજા પાસે મિથ્યાત્વનો નાશ ન કરાવી શક્યા. કમારપાળમાં પાત્રતા હતી તો સૂરિવર હેમચંદ્રાચાર્યજી તેની પાસે ૧૮ દેશમાં અમારિપ્રવર્તન કરાવી શકયા. અકબરનો પૂર્વભવ : આ અકબર ગયા ભવમાં પ્રયાગમાં મુકુન્દ નામે સંન્યાસી હતો. તેને ૧૪ શિષ્યો હતા. પિતે પરમ વિદ્વાન હતો. એક વખત તેણે કોઈ રાજાની સ્વારી જોઈ. તેનો ઠાઠ જોઈ પોતાના અધ્યાત્મ જીવનની મહેક ભૂલી ગયો. માનસિક રીતે ખલાસ થયો. તેનાં માનસે પલટો લીધો તેને થયું, “અદભૂત છે, સંસાર ! કે મીઠે ! કે આનંદ !” તેણે જોરદાર નિયાણું કર્યું AS અને પછી ઉગ્ર તપ કર્યો. તે બધું કરતાં અગાઉ તેણે એક તામ્રપત્ર તૈયાર કરાવ્યું. અને [૪૮] ૪
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy