SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પયુષણ પર્વના પાંચ કર્તા ૧ લે દિવસ જ સાચી ક્ષમાપના કરી શકે છે. એક વર્ષમાં કરેલ ભૂલ, અપરાધ, વૈર વગેરેની ક્ષમાપના જી સંવત્સરીના દિને કરી લેવી જોઈએ. વર્ષમાં થએલ વેર ન તેડે તે તમારે તે કષાય અનં- ત્રી છું તાનુબંધીના પ્રકારનો કહેવાય, જે અનંત સંસાર ચલાવે તે કષાયને અનંતાનુબંધી કહેવાય. કર્તવ્ય મનમાં વૈર રાખીને સંવત્સરી પ્રતિક્રમણ થઈ શકે નહીં. વાર્ષિક વૈરનું વિસર્જન જે નથી જ. માપના કરતા, તે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા કહેવાય છે. આવા આત્માઓ પહેલા ગુણસ્થાને ન જ હોય. કોઈ કહે કે, “હું બધા સાથે ક્ષમાપના કરીશ પણ એક માણસ સાથે તે નહિ જ કરું.” * જેનો આટલો પણ કેધ હોય તેનું સ્થાન જૈન સંધમાંથી આપોઆપ રદ થઈ જાય છે. એક થી આત્મા જૈન સંઘની બહાર મુકાય તે જ તેની મોટામાં મોટી સજા છે. જેમ સાધુ ભેજનની 8 માંડલીની બહાર મુકામ તે તેને માટે ભંયકર સજા છે. અર્વરની આરાધના બીજા કેઈ પણ ધર્મમાં આપણી જેટલી સુંદર રીતે થતી નથી. સર્વ પ્રકારના વૈરના વિસર્જનનું પર્વ કઈ ધર્મમાં નથી. ભદ્રબાહુ સ્વામીજી કમ્પસૂત્રમાં પરમાત્મા મહાવીરદેવની ઉપસર્ગ સમયની અવસ્થા પણ (૯૬) વર્ણવતાં કહે છે કે, “સન્ત-પસન્ત-ઉપસને.” ઉપસર્ગના કાળમાં પ્રભુ શાન્ત હતા, પ્રશાન્ત
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy