SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જે કર્તવ્ય અમારિ પ્રવર્તન અજમેર સુધીના માર્ગે આખા રસ્તા ઉપર હરણિયાનાં ચામડાં, શીંગડાં, સિંહ અને વાધના પયુ ષણ ચામડાને તેણે શણગાર કરી મ હતો. કલ્પના તો કરો કે શિકારનો તેને કે ભયંકર શેખ પર્વના હશે ? અકબરે ડામર સરોવરને કિનારે અનેક વૃક્ષ ઉગાડયાં હતા. ત્યાં ચારે બાજુ જંગલ પાંચ કર્ત જ હતું, તેમાં અગણિત પશુઓ સસલાં–હરણ વગેરે રહેતા. ત્યાં પંખીઓથી ભરેલા હજારો ૧લી પાંજરા હતાં. ડામર સરોવર અને તેની આસપાસના પ્રદેશ શિકાર માટે ખાસ તૈયાર કરાવ્યો હતો. દિવસ એક દિવસ અકબરને ખબર પડી કે ગુરૂદેવ હવે અહીંથી વિહાર કરી જવાના છે, ત્યારે હિં તેને થયું કે, ગુરૂદેવ પોતે પોતાના માટે કાંઈક પણ માંગે ! અકબરે કહ્યું, “ગુરૂદેવ ! આપ, આપના માટે કાંઇક માંગે.” સાચા સાધુને સૌથી પ્રિય ચીજ: અમારી પ્રવર્તન. જયણું તો માતા છે. આજકાલ તમારાથી તે પળાતી નથી. ઘરમાં કોળિયાનાં જાળાં જી હોય અને ધડ દેતા સાવંરણી ફેરવી દો તેના કરતાં ધીમેથી જયણાપૂવર્ક તેમ કરે તો બધું જ થઈ શકે. કોઈ જગ્યાએ પંખીઓએ માળે બાંધ્યો હોય તે તોડીને ફેંકી ન દેવાય. ઘરમાં સૌને શિખામણ આપો કે, “જયશું આપણી માતા છે. આપણે તે પાળવી જ જોઈએ. અહિંસા એ તો આપણું પ્રાણભૂત જીવન છે.” જાય. ઘરમાં , માતા છે. આપણે તે 9 માણભૂત જીવન
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy