SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિ પણ આવ્યું અને મેં જવાનું બંધ રાખ્યું અને હું બચી ગયો. પણ તેણે ઊંઘી જઇને જાગતા થા મેં રહેવાની આજ્ઞાનો ભંગ કર્યો જ છે. આજ્ઞાભંગ પછી જે લાભ થયો તે હકીકતમાં લાભ નથી. ૧- હું પર્વના શેઠે ચોકીદારને કહ્યું “તારે સૂવાનું ન હતું ને તું સૂઈ ગયો તે આજ્ઞાભંગ કર્યો. કાલે કોઈ કર્તવ્ય પો, તે ચોર આવે કે રામપુરી ચપ્પ લઈને કોઈ ગુડો આવે–અને તું આ રીતે ઊંઘી જાય તો મારું X અમારિ પ્રવત્તન ૧ "ક્ષ તો ખૂન જ થાય ને ? માટે જ તને રજા આપવામાં આવે છે. હું માઈકમાં વ્યાખ્યાન આપું તો કદાચ ઘણાને ફાયદો થાય એમ તમે માનો છે. આમ કદાચ લાભ થાય. પણ તેમાં આશાભંગ છે. આજ્ઞાભંગ પછી દેખાતો લાભ એ વાસ્તવિક 9 લાભ નથી. અસ્તુ. સૂરિજીએ પાલખીનો નિષેધ કર્યો. પ્રભુની આજ્ઞા અનુસાર પગે વિહાર કરીને જ તેઓ દિલ્હી પહોંચ્યા. હીરસૂરિજી મહારાજાની આચારચુસ્તતા : અકબરને ખબર પડી ગઈ હતી કે આ ઓલિયાએ વાહન વગેરેનો ઈન્કાર કરેલ છે; ફક્ત છે પગે ચાલીને દિલ્હી આવેલ છે. એટલે અકબરને આશ્ચર્ય થયું. આવા આ ઓલિયા ! અકબરને તેમનું સ્વાગત કરવામાં ઘણો ઉમળકે થયે. આવા નિઃસ્પૃહી આ એલિયા ! આવા સમાચારથી A૩ અકબરની તાલાવેલી તેમના દર્શન કરવાને વધી ગઈ.
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy