SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અમારિ પાંચ કર્તવ્ય ૧ લે . દિવસ શરીર સારું રહેતું ન હોય તે અતુતિમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ૭૦ વર્ષની ઉંમરે અસ્વસ્થ જી જ શરીરવાળાનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જ્યાં ક્રોધ ત્યાં કામ; જ્યાં કામ ત્યાં સંમેહ અને વિનાશ. છે આ વિષચક્ર ચાલ્યા જ કરે છે. સદગુરુની કૃપા ન હોય તે કામ ને ક્રોધના ભગ તમે થઈ પડો. આ દોષી ગુરુકૃપા વિના નીકળી ન શકે. પ્રવર્તન ઓછા નગરના નરેશ ઈન્દ્રજિત પાસે એક નર્તકી હતી. તે નર્તકી નરેશને ખુબ ચાહતી હતી. નરેશને તે સંપૂર્ણ વફાદાર હતી. તેમના સિવાય અન્ય કોઇનો લેશમાત્ર વિચાર પણ ન કરે. એક સતી જેવી તે હતી. તે પ્રભુની ભકિતમાં મશગુલ રહેતી. તે રૂપરૂપનો અંબાર હતી. અકબરને આ નર્તકીના રૂપ-લાવણ્ય વિશે ખબર પડી. તેથી તે એના પ્રત્યે એટલે તેર 8 મહિત થયો કે તેને મેળવવા આકાશ-પાતાળ એક કરવા મંડ્યો. તેણે જાતજાતના ધમપછાડા 8 જ કર્યા, પણ ઇન્દ્રજિનરેશ તે નર્તકી અકબરને સંપે નહિ. તે નર્તકીનું નામ હતું પરવીન. જીં જ્યારે અકબરની કોઈ કારી ન ફાવી ત્યારે તેણે ઇન્દ્રજિતું નરેશ ઉપર સંદેશ મોકલ્યો # કે, જે પરવીન મને સંપશો નહિ તે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારા નગરને વેરવિખેર [૧૬] 0 કરી દઈશ, પણ પરવીન તે મેળવીને જ જંપીશ. તમારે યુદ્ધ જઈએ છે કે પરવીન ઑપવી છે? A8.
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy