________________
વાર્ષિક
હજી પાળે સ્વદ્રવ્યથી ત્રિભુવનપાળ વિહાર બંધાવ્યો. ૯૬ કરોડ સેના–મહારને વ્યય કર્યો. આજે હું શ્રાવકના દર પણ ઘણે ઠેકાણે સ્વ-દ્રવ્યથી દેરાસરે બન્યાં છે.
૭મું તથા () મહાપૂજા : વર્ષમાં એક વાર મહાપૂજા કરવી જોઈએ. નવાણું પ્રકારની પૂજા, અગીયાર
કર્તવ્ય 9 અષ્ટાપદજીની પૂજા, વાસ સ્થાનકની પૂજા, વગેરે પૂજાઓમાં એક પૂજા ભણાવવી જોઈએ જે 29 કર્તવ્ય
રાત્રિજોગો દક પૂજા ભણાવવાની શકિત ન હોય તો તેવી પૂજા જ્યાં ભણાવાતી હોય તેમાં શકિત અનુસાર .
તથા શ્રુત જો ફાળો આપવો જોઈએ. ભગવાનની ભકિતથી સમ્યકત્વની નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેથી ભક્તિ દિવસ
A ચિત્તમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. નાનકડા બાળક પ્રભાવના માટે પણ હોશે હોંશે આવે છે. જે છે અને એ બાળ જી સમ્યકત્વની આ આરાધનામાં જોડાય છે. EK (૭) રાત્રિ જગ : રાત્રિજોગરણમાં રાત્રિના સમયે પ્રભુ ભકિતનાં ગીતો ગવાય. ભાવના 80 છે ને રાત્રિ જાગરણમાં ફરક છે. ભાવના દેરાસરમાં થાય. રાત્રિજાગરણ અન્ય સ્થળે પણ થઈ ને
શકે-ઘરે પણ થાય. ધર્મની આરાધના પછી ઉલ્લાસ વ્યકત કરવાને રાત્રિજાગરણ હોય છે. આ જયારે રાત્રિજગો કોઈ શુભ નિમિત્ત અંગે હોય છે; વળી તે દેરાસરમાં હોતું નથી. રાત્રિજાગરણ કે ભાવનાનો સમય આ કાળમાં લંબાવ ન જોઈએ. તેથી હાલના સંજોગમાં લાભ થવાને બદલે ગેરલાભ થવાની વધુ શક્યતા છે. આજે ભાવનામાં બધા લેકે પ્રભુની છે