SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિક હજી પાળે સ્વદ્રવ્યથી ત્રિભુવનપાળ વિહાર બંધાવ્યો. ૯૬ કરોડ સેના–મહારને વ્યય કર્યો. આજે હું શ્રાવકના દર પણ ઘણે ઠેકાણે સ્વ-દ્રવ્યથી દેરાસરે બન્યાં છે. ૭મું તથા () મહાપૂજા : વર્ષમાં એક વાર મહાપૂજા કરવી જોઈએ. નવાણું પ્રકારની પૂજા, અગીયાર કર્તવ્ય 9 અષ્ટાપદજીની પૂજા, વાસ સ્થાનકની પૂજા, વગેરે પૂજાઓમાં એક પૂજા ભણાવવી જોઈએ જે 29 કર્તવ્ય રાત્રિજોગો દક પૂજા ભણાવવાની શકિત ન હોય તો તેવી પૂજા જ્યાં ભણાવાતી હોય તેમાં શકિત અનુસાર . તથા શ્રુત જો ફાળો આપવો જોઈએ. ભગવાનની ભકિતથી સમ્યકત્વની નિર્મળતા પ્રાપ્ત થાય છે. તેથી ભક્તિ દિવસ A ચિત્તમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. નાનકડા બાળક પ્રભાવના માટે પણ હોશે હોંશે આવે છે. જે છે અને એ બાળ જી સમ્યકત્વની આ આરાધનામાં જોડાય છે. EK (૭) રાત્રિ જગ : રાત્રિજોગરણમાં રાત્રિના સમયે પ્રભુ ભકિતનાં ગીતો ગવાય. ભાવના 80 છે ને રાત્રિ જાગરણમાં ફરક છે. ભાવના દેરાસરમાં થાય. રાત્રિજાગરણ અન્ય સ્થળે પણ થઈ ને શકે-ઘરે પણ થાય. ધર્મની આરાધના પછી ઉલ્લાસ વ્યકત કરવાને રાત્રિજાગરણ હોય છે. આ જયારે રાત્રિજગો કોઈ શુભ નિમિત્ત અંગે હોય છે; વળી તે દેરાસરમાં હોતું નથી. રાત્રિજાગરણ કે ભાવનાનો સમય આ કાળમાં લંબાવ ન જોઈએ. તેથી હાલના સંજોગમાં લાભ થવાને બદલે ગેરલાભ થવાની વધુ શક્યતા છે. આજે ભાવનામાં બધા લેકે પ્રભુની છે
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy