SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના ; કર્તા હતી. ગો હત્યા, બાલા હત્યા, સ્ત્રી હત્યા, અને બ્રાહ્મણ હત્યા. છતાંય ભયંકર પાપનું પ્રાયશ્ચિત્ત કરીને થોડાક જ માસમાં મોક્ષે ગયા. પ્રાયશ્ચિત્તનો આવે મહિમા જાણીને સહુ વર્ષે એક વાર ૧૦ મું સદગુરૂ પાસે અચૂક પ્રાયશ્ચિત્ત કરજે. દરેક શ્રાવકના ઘરમાં એક બોર્ડ ઉપર આ વાર્ષિક કર્તવ્ય અગીઆર ૧૧ કર્તવ્યો લખાવીને ટૂંકી સમજણ સાથે મુકાવવા જોઈએ. ઘરની નાની મોટી દરેક વ્યકિત આલોચના હંમેશ વાંચે અને પ્રેરણા મેળવે. તે સાથે બીજું એક બોર્ડ એવું મૂકવું જોઈએ કે તેમાં ૩ જે હજી કુટુંબના દરેક સભ્યો માટે અલગ અલગ ખાના. પાડવા. એક “બા” નું ખાનું-એક “બાપાનું જ દિવસ આ એક ‘ભાઈ’નું એક બેનનું. એમ દરેકના ખાના પાડવા. પછી દરેક જે જે કર્તવ્ય પૂરું કરે જ છે તેનો એકડો પોતાના તે ખાનામાં મૂકે છે જે આ વર્ષિક ૧૧ કર્તવ્ય નું પાલન દરેક જૈન કરે તે આજે જૈનસંઘમાં જે માત્ર 49 દર્શ ભાદર રળિયામણો રહે છે તેને બદલે બારે માસ રળિયામણાં થઈ જાય. આજે જ જૈન દર શાસનને જમવારે થઈ જાય. (૧૫૮
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy