Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ ‘ હતી કે શ્રાવકના વાર્ષિક અગીયાર જ દિવસ સમાચાર આપનારને હજારો રૂપિયા આપ્યા તો સામૈયામાં તે શેઠે કેટલા રૂપિયા ખર્ચા હશે? અને દીન-દુ:ખિતોને અનુકંપા-દાન પણ કેવું કર્યું હશે ? જૈન ધર્મ જેવી દયા, માનવતા, કરુણું, અનુકંપા જગતુના કેઈ ધર્મમાં નથી. જૈનોના વરધોડા, સામૈયા, ઉજમણાં, સાધર્મિક વાત્સલ્ય તમામ આયોજન અનુકંપાથી શણગારાએલા જ હોય. જૈન ધર્મ માનવતાને તો ભારે મહત્ત્વ આપ્યું છે. આથી જ જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું કહેતા પરમાત્માની પ્રભાવના ભકિતમાં જૈનો સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થાય છે ને ? બીજા લોકો કહે છે. “દયા : ધર્મનું મૂળ છે.” પણ વસ્તુત: દયા કરતાં ચડિયાતી કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા ધર્મનું મૂળ છે. દેરાસરમાં ઘી બલવાનું હોય તો લાખો રૂપિયાની બોલી બોલાય અને ગરીબોને તે જ માણસો કદાચ પાંચકો, દશક પણ આપવાનો ઉમંગ ધરાવે નહીં, પણ એમાંય વિચારવું જોઈએ કે પ્રભનું પુણ્ય જ લોકેત્તર છે. તેથી જ લેકે લાખની ઉછામણું બોલે છે. જ્યારે ગરીબેન જી તેવું પુણ્ય નથી. એથી જ તેને ઘણું આપી દેવાની વૃત્તિ ઝટઝટ થતી નથી. પેથડમંત્રીના પત્ની રેજ ઘરેથી દેરાસર જાય ત્યાં સુધીમાં યાચકોને સવા શેર સોનાનું આ દાન કરી દેતા. આથી શાસન પ્રભાવના ખૂબ જ થતી. ગરીબે જૈન ધર્મની ભારોભાર * પ્રશંસા કરતા. વ્યાપક પ્રમાણમાં શાસનના પ્રભાવક કાર્યો કરે. દેરાસર દર્શન કરવા જાઓ છે (૧૫)

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172