Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 156
________________ તીથ" કર્ત દિવસ– જ઼ કે, “આ ઇંદ્ર જીતી જાય અને હું હારી જઉ એ તો કેમ બને ?” તે પરાજ્ય વેડવા તૈયાર ન હજી શ્રાવકના ન હતો. તેણે વિચાર્યું કે, “હું એવું કરું કે જે દેવ કરી જ ન શકે.” એવી તે કયી ચીજ ૧૦ મું વાર્ષિક છે કે જે દશાર્ણભદ્ર રાજા કરી શકે અને ઇન્દ્ર ન કરી શકે? તે છે; સાધુ જીવનને સ્વીકાર. કર્તવ્ય અગીઆર ઇન્દ્ર દશાર્ણભદ્રને કહ્યું, “ઠાઠમાઠ તો ઉત્તમ કર્યો ! પ્રભુની ભકિત અનુપમ કરી પણ ગર્વ આવ્યો હતો તમને ?” તે વખતે દશાર્ણભદ્ર રાજા ઊભો થયો. ભગવાન મહાવીરદેવને બે પ્રભાવના ૨ જે હાથ જોડીને વિનંતિ કરી, “હું આ સંસારથી વિરકત થયો છું, પ્રભો ! મને દીક્ષા આપો !” 'S ત્યાં ઈન્ડે હાથ જોડ્યા અને કહ્યું, “બસ, હવે હું હાર્યો. ભગવાનની ભકિત કરવા માટે સામૈયું 6 જ કરવામાં હું છ પણ વિરતિમાં તમે જીત્યા. મેં તમારો ગર્વ ઊતારવા પ્રયત્ન કર્યો પણ આ છે તમે મારો ગર્વ ઉતારી નાખ્યું. તમારાથી જે શકય બન્યું તે મારા માટે અશકય છે. મેં 28 8 તમારા જેવા વિરતિ-ધર્મના રાગીની આશાતના કરી ! હું હાર્યો, તમે જીત્યા !” આવી રીતે જ પ્રભુ ભક્તોએ તીર્થપ્રભાવના કરી. ' જંગમતીર્થના પ્રભાવના-ગંધારના એક શ્રાવકે હીરસૂરિજીની અદ્દભુત ભકિત કરી. આ # જાણવા જે પ્રસંગ છે. એ શ્રાવક ઉપર હીરસૂરિજીના ઘણા ઉપકાર હતા. ભકતને ખબર જ (૧૫૨) AS પડી કે હીરસૂરિજી ગંધાર પધારે છે. નજદીકમાં આવી ગયા છે. તેણે સામૈયાની જબરજસ્ત !

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172