________________
હતા
દિવસ
ન પણ હોય. માટે તે કહેવા દોડતી આવી. મુનિઓએ તપાસ કરી કે હમણાં ખીચડી કેણું પર્યુષણ zજ વહોરી લાવ્યું છે? વહોરી લાવનાર મહારાજ મળ્યા. તે બાઈ બેલી: સાહેબ પેલી ખીચડી વાપરી? SS પર્વના મહારાજ: વપરાઈ ગઈ.
કર્તવ્ય પાંચ બાઈ : ઓહ, તેમાં કેટલું મીઠું હતું? ભૂલમાં બે ત્રણ વખત મીઠું નાખ્યું હતું !
અમારિ મહારાજ : “અરે ! તે ખીચડી તો ગુરૂદેવે જ વાપરી” તે શિષ્ય ગુરૂદેવ પાસે દોડયા
પ્રવન ૧ લે અને બોલ્યા, “ગુરૂદેવ, માફ કરો તે ખીચડી ખૂબ ખૂબ ખારી હતી. આપ બોલ્યા પણ કેમ નહીં”
ગુરૂદેવ ? અરે ગાંડા, એમાં બોલવાનું હોય? સ્વાદમાં તો જીવન ખલાસ થઈ જાય. આવા હતા. જિતેન્દ્રિય ! ગુરૂદેવ ! સંયમની આવી પ્રચંડ તાકાત ગુરૂદેવ હીરસૂરિજીમાં પડી હતી માટે જ તેઓ કર, ઘાતકી, અને અતિ કેાધી એવા અકબરને અમારિના પાંજરામાં પૂરી શકયા. ઔષધ ત્યાગ :
ગુરૂદેવ હીરસૂરિજીનું છેલ્લું જીવન કેવું સંવેદનામય હતું ! છેલું ચાતુર્માસ ઊનામાં કર્યું હતું. આયુષ્ય પૂરું થવા આવ્યું હોય તેમ જણાતાં ઔષધ વગેરે લેવાના બંધ કર્યા. સંધના અગ્રણીઓએ સમજાવ્યા, પણ એકનાં બે ન થયા. ત્યારે છેવટે બધી માતાઓએ ધાવણ
તાએ ધાવણા [૪] બાળકને ધવડાવવાનું બંધ કર્યું. હવે તે બાળકોનું શું થાય ? ધાવણ વગર તેઓનું જીવન છે