________________
રાજા—તાવીજથી ? કયા મહાત્માના તાવીજથી ? રાણી—આનંદધનજીના તાવીજથી આપણે મેળ પડી ગયા છે.
પર્યુષણ પર
પર્વ ના
પછી રાણીએ ગળે લગાડેલુ તાવીજ બતાવ્યું. તે તાવીજ ખાલતાં, તેમાંથી એક ચિઠી પાંચ ને નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, “રાણી કા રાજા મીલે તો આનંદધન કા કયા? રાણી કે કર્તવ્યનું રાજા ન મીલે તો ભી આન ંદધન કી કયા ?”
૧ લા
આ વાંચી બન્ને સ્તબ્ધ થઈ ગયા. અને દાડયા આનદધનજીની પાસે. અને તેમના ચરણે તેઓ ઝૂકી પડયા. આ છે સત્વનુ બળ.
દિવસ
સૂરિજીની નિઃસ્પૃહતા :
જ્યાં સત્વ નથી, ત્યાં પરાજય છે, નામેાશી છે. નાલેશી છે. પહેલાં સાત્ત્વિક મના તે તુ માટે આવશ્યક છે; શાસ્ત્રચુસ્તતા.
સૂરિજીની આ મહાસત્વશાલિતા ઉપર મુગ્ધ બની ગએલા અકબરે તેમને પ્રસન્ન કરવા માટે સવા શેર ચકલાની જીભ ખાવાની તેની ટેવ કાયમ છેડી દીધી.
BEG
આ છે સત્વ, ખુમારી કે લાપરવાઇથી ભરપૂર આત્માની પ્રચંડ શકિતનો આછેરો ચમકારા, એક દી અકબરે ફઝલને પૂછ્યું, કે “આ સતપુરુષને એવી શી ચીજ આપીએ કે જે તે
૧ લું
તેને કન્ય અમિ
ન
屬屬
(૫૬)