________________
પર્યુષણ પર્વના
પાંચ
કર્તવ્ય
૧ લે
દિવસ
જી એક ધારામાં બે ત્રણ દ્રવ્ય સાથે લઈ લીધા હોય તો પણ ચાલે. દાળ આપતાં ધારે તૂટી જ
તો તે દત્તી પૂર્ણ થઈ. ફરીથી દાળની ધારા ચાલે તો તે દત્તી નવી ગણવી પડે. સાધુને ભગવતીસૂત્રના જોગમાં આ દત્તીને તપ આવે છે. હવે આગળ વધીએ છીએ.
આયંબિલના પચ્ચકખાણથી ૧ હજાર કરોડ વર્ષનું નારક દુઃખ નાશ પામે છે. તે ઉપવાસના છે ૧૦ =
+ 5 = = = = 8 છઠના
લાખ કરોડ છે જ છે કે " આ છે અઠમના , ૧૦ લાખ કરોડ છે કે જે છે કે " શૈ તપ ઉપરાંત અત્યંતર તપ સ્વરૂપ કાર્યોત્સર્ગ પણ કરવાની જિનાજ્ઞા છે. ચૌદસના દિવસે ૧૨ લોગસ્સને કાર્યોત્સર્ગ કરવાનો છે. ચૌમાસીના , ' ૨૦ , p. 9 5 સંવત્સરીના , ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો કાયેત્સર્ગ આવે.
લોગસ્સની એક લીટી એટલે એક શ્વાસોચ્છવાસ થાય. ચંદેસુ નિમ્મલયારા સુધી ૨૫ છે શ્વાસોચ્છવાસ થાય છે. સંવત્સરી, પ્રતિક્રમણ વખતે ૪૦ લેગસ્સ અને એક નવકારને ૨ [૧૧૨] :
કાઉસ્સગ્ગ આવે છે. ૪૦ લેગસ્સને ૨૫ વડે ગુણતાં ૧૦૦૦ શ્વાસોચ્છવાસ થાય, તદુપરાંત