Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ જ [૧૨૫] 7 ઉત્તમ સુવાસવાળા કુલ જઈને જૈન સંઘ હર્ષવિભોર બનીને જિનભકિતમાં ગરકાવ બની ગયો. રાજાને ખબર પડી કે વજસ્વામીજી મહારાજે આ બધું કર્યું છે. રાજા નમ્ર બની ગયો, અને મહારાજને નમસ્કાર કર્યા. તેણે પોતાની ભૂલની ક્ષમા યાચી. મહારાજના ઉપદેશથી બૌદ્ધ ધર્મ રાજા જેન ધમ બને. આ પ્રમાણે વજસ્વામીજીએ જબરજસ્ત શાસનની પ્રભાવના કરી. આવી ભવ્ય શાસન પ્રભાવના પૂર્વક ચૈત્યપરિપાટી કરવી જોઈએ. ચૈત્યપરિપાટી વખતે બધાએ સાથે જ જવું જોઈએ. તે વખતે બધાના હાથમાં નાની મોટી થાળી હોય; તેમાં પૂજા અંગેના સર્વ દ્રવ્યો હોય. તે ઉપકરણો દરેક મંદિરમાં મૂકવા જોઈએ. જેટલા દેરાસર તેટલા ઉપકરણો દરેક સુખી માણસે સાથે લેવા જોઈએ. [૧૨૫)

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172