________________
સંઘપૂજા
માને તે સંઘનો સભ્ય ન ગણી શકાય. “આ પાણી ઉકાળવાનું-પહેલાં જીવડાં મારવાના શ્રાવકના
અને પછી તે પીવાનું ! આ કો ધર્મ છે તે સમજાતું નથી.” આવું કહેનાર પ્રભુની આજ્ઞાને વાર્ષિક આ સંપૂર્ણ માન્ય કરતો નથી. તે તો માને છે કે કોઈ પણ બાબત અમારી રીતે સમજાવવામાં અગીઆર 4 આવે તે અમે સમજવા ને માનવા તૈયાર છીએ, તે સિવાય નહીં. આ તો પિતાની આજ્ઞા કર્તવ્ય માનવા તૈયાર થયે. પ્રભુની આજ્ઞા નહિ. પ્રભુની આજ્ઞાઓમાં ય જે આજ્ઞા પિતાના ૨ જે વિચારમાં બેસે તે જ તેને માનવાની રહી. દિવસ
સંઘને સભ્ય તે છે કે જે “ તમેય સદરં નિ સંક્ર = aff #I” “જિનેશ્વરદેવે જે કાંઈ કહ્યું છે તે જ સાચું છે, શંકા રહિત છે, એવું જે માને છે.” પ્રભુની આજ્ઞા વિષે જ્ઞાન હોય યા ન પણ હોય તે પ્રશ્ન જુદો છે. જ્ઞાન ઓછું થતું હોઈ શકે, પણ શ્રદ્ધા સંપૂર્ણ જોઈએ, તેમાં લેશ માત્ર શંકાને સ્થાન ન જોઈએ. આવા શ્રધ્ધાળુને સંઘનો સભ્ય કહેવાય. તેની પૂજા તે “સંધ પૂ” કહેવાય. સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આવે તેથી તે ચારેયની યથાશકિત પૂજા કરવી જોઇએ. સાધુ-સાધ્વીજી સંધના અંગ છે, તેમને નિર્દોષ દL આહાર વહોરાવ, નિર્દોષ ગોચરી વહોરાવવી. તે તેમની “સંધ પૂજા’ કહેવાય. શ્રાવકશ્રાવિકાને પહેરામણી કરીને તેમની “સંઘપૂજા કરવી. પેથડ મંત્રી કોઈ પણ સાધર્મિકને જુએ