________________
શ્રેષકના
Sી અષ્ટાહ્નિકા મહોત્સવ હોય-મંડળીઓ જામી હોય, પૂજાઓ ભણવાતી હોય. બીજી બાજુ છે
વૈરાગ્યની નીતરતી મુનિવરની દેશના ચાલતી હોય, ત્રીજી બાજુ સ્વામીવાત્સલ્ય થયા હોય, થિી ૩ જું
બહાર ગામના લેકે આ ઉત્સવમાં ભાગ લેવા ઉમંગે દોડી આવતા હોય–આથી ભ્રાતૃ ભાવ કર્તવ્ય અગી આર
વધે, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક–બધી શકિતઓ પ્રાપ્ત થાય. આવું ધાર્મિક યાત્રા ત્રિક કાવ્ય વાયુમંડળ જામ્યું હોય ત્યાં લગ્નના ગીતોના રાગના સૂરે ક્યાંય દબાઈ જાય. પૂર્વના કાળના
શ્રાવકો હાથે કરીને લગ્નોત્સવને આ રીતે ધર્મોત્સવમાં પલટી નાખતા. કેટલાક સંધે આજે દિવસ
બસ, ખટારાઓથી નીકળે છે, તે બરાબર નથી. છરી પાળતા સંઘનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આમાં સચવાતો નથી; સંઘ તો ખૂબ જ વૈજ્ઞાનિક છે. તે વ્યવસ્થિત ધર્મપદ્ધતિ છે, ગમે તેમ છે કરીને સગવડીઓ ધર્મ શોધીને, ધર્મદ્રોહના ભાગી ન બને, બેટી પરંપરાઓ ચલાવીને તે સાચી પરંપરાઓને ધક્કો મારવામાં નિમિત્ત ન બને. તાત્પર્ય એ છે કે, બસથી તીર્થયાત્રા ન જરૂર કરી શકાય પરંતુ તેને સંધ કહે કે તેમાં સંઘપતિની માળ પહેરવી તે ઉચિત નથી.
વિક્રમરાજાનો સંઘ-આ સંઘમાં ૫૦૦૦ આચાર્યો હતા. આ ઉપરથી સાધુઓ કેટલા હશે તેનો વિચાર કરજે. હ૦ લાખ જેન કુટુંબ હતા. ૭૬૦૦ હાથી હતા. કેવો હશે એ દીપતો [૧૩૮] કાળ ? હાથીની સંખ્યા એટલા માટે બતાવી છે કે જે ૭૬૦૦ હાથી હતા, તો ઘોડા, ઊંટ,