________________
[ty
&
ગુરૂદેવ ? અરેરે ! તો પછી કર્મને ક્ષય શું થાત ! આવા હતા સહિષ્ણુતાની સાક્ષાત્ જ. મૂર્તિશા સૂરિવર !
* તેમને હંમેશ માટે પાંચ વિગઈનો ત્યાગ હતો. શિષ્ય તેમની કેટલીય ભક્તિ કરે છતાં તે છે કઈ ચીજ ન લે છઠ કરે, અઠમ કરે, વર્ષ તપ કરે. આવા તે મહાન પ્રભાવક આચાર્ય છે ક્ષ આચારચુસ્ત હતા. જે ખારી ખીચડી :
એક વખત ગુરૂદેવને દાંતની તકલીફ થઈ હતી ત્યારે એક શિષ્ય ઊની ઊની ખીચડી વહોરી રે લાવ્યું. નજદિકમાં ઘર હતું ત્યાંથી તે વહોરી લાવેલ. શિષ્ય બોલ્યો, “ગુરૂદેવ! આ ખીચડી ઊની છે. આપને માફક આવશે આપ વાપરે.”
ગુરૂદેવે તે ખીચડી વાપરી. તે ખીચડી હતી; હિસાબ વગરની ખારી. છતાં મેઢા ઉપર Sી લેશ પણ ભાવ બતાડ્યા વિના તે વાપરી. બીજી બાજુ પેલી વહોરાવનાર બાઈ ખાવા બેઠી; ES
તેણે ખીચડી ચાખી તે તે ખારી ખારી. તે તો દોડી ઉપાશ્રયે, અને તેણીએ પૂછ્યું, “હમણાં ખીચડી વહોરી લાવ્યા તે મહારાજ કયાં છે ? તે સ્ત્રીને થયું કે આવી ખારી ખારી ખીચડી મહારાજે કેવી રીતે વાપરી હશે? પણ હા તો હમણાં જ વહારી ગયા છે. તેથી કદાચ વાપરી
(૪૫)